________________ .. નારી ચરિત્ર 1 રાજાએ પોતાના મનની લાગણું છુપાવી દીધી અને શતમતિને કહ્યું “શતમતિ ! તમે આવી ગયા ? તે સ્ત્રી શા માટે રડી રહી હતી ?" - શતમતિએ રાજાને બીજી ત્રીજી વાત જણાવીને શાન્ત કરી દીધો. રાજાએ ફરીથી કહ્યું- . . . . * શતમતિ ! તમારે પ્રહર પૂરું થવા આવ્યો છે. હવે તમે ઘેર જાઓ. સહસ્ત્રમતિ તેની ફરજ પર આવી રહ્યો રાજા પાસેથી વિદાય લઈને શતમતિ પિતાને ઘેર ચાલ્યો ગયો અને રાજાની પ્રાણરક્ષાના આનંદમાં પિતાને ઘેર નૃત્ય-ગાયનને ઉત્સવ કરવા લાગે. આ તરફ સહસ્ત્રમતિ પોતાની ફરજ પર હાજર થયા એટલે રાજાએ તેને કહ્યું કે આ કે સહસ્રમતિ ! તમે શતમતિને ઘેર જાઓ અને તેનો વધ કરી નાખે.” - કડ: 15 ર કો . આ કઠોર આજ્ઞા સાંભળીને સહસ્ત્રમતિ સ્તબ્ધ બની ગયે અને રાજાને કહ્યું “રાજન ! તમને એકલા મૂકીને હું કેવી રીતે જઈ શકું? શતમતિના વધનું કામ તે સવારે પણ થઈ શકે. રાતના Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.