Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 10
________________ નારી ચરિત્ર દાન આપનાર ભીલ દંપતીને એક સિંહે કારણ વિના જ મારી નાખ્યું. તેથી હું કેવી રીતે વિશ્વાસ કરું કે દાનનું ફળ મહાન છે ?" શ્રેષ્ઠિપુત્રે કહ્યું રાજન ! હું જ તે ભીલ છું, જેણે તમને અન્નદાન આપ્યું હતું. થોડા સરખા અન્નદાનનું જ આ ફળ છે કે મારે જ... કરોડપતિ શેઠને ઘેર થયો છે. “રાજન ! આ દાનના પ્રભાવથી જ પૂર્વ જન્મની મારી પત્ની ભીલડીએ અવંતીના દાના શેઠને ઘેર જન્મ લીધો છે. મોટી થઈને તે મારી પત્ની બનશે.” - “રાજન મને બેલતે જોઈને તમે સહેજ પણ નવાઈ ન પામશે. કારણ કે દેવી પદ્માવતી જ તમને આ બધું રહસ્ય જણાવી રહી છે. * - તે પછી નવજાત બાળકમાં રહેલી દેવી પદ્માવતી ચાલી ગઈ અને બાળક સ્વાભાવિક રીતે રુદન કરવા લાગ્યો. - રાજા આ રહસ્યના સ્પષ્ટીકરણથી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયો. રાજાએ શેઠ શ્રીપતિને પાંચસે ગામ પુત્ર જન્મની વધાઈમાં આપ્યાં અને પહેલાંની જેમ જ મુકત હાથે દાન કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48