Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૬ કરવાથી યમનું સેવન પ્રકર્ષને પામે છે અને પ્રકર્ષને પામેલ યમના સેવનથી કયા ગુણો પ્રગટ થાય છે, તે આગળના શ્લોક-૬માં બતાવશે. આ પ્રકારનો યમનો બોધ કરીને મિત્રાદષ્ટિવાળા યોગી યમના સેવનમાં સ્વશક્તિઅનુસાર યત્ન કરનારા હોય છે. /પા
અવતરણિકા -
પ્રકર્ષને પામતા યમના ફળને પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – બ્લોક :
वैरत्यागोऽन्तिके तस्य, फलं चाकृतकर्मणः।
रत्नोपस्थानसद्वीर्यलाभो जनुरनुस्मृतिः ॥६॥ અન્વયાર્થ -
તી–તેના=અહિંસાના અભ્યાસવાળા યોગીના મન્તિ=સાંનિધ્યમાં વૈરત્યા =વેરનો હિંસક પરિણામનો ત્યાગ થાય છે. ચાતર્યor:=અને અકૃત કર્મનું ફળ, ત્સોવસ્થાનત્રરત્નની ઉપસ્થિતિ=રત્નની પ્રાપ્તિ, સર્વત્નામો= સર્વીર્યનો લાભ, ગગુરુનુસ્મૃતિ =જન્મની અર્થાત્ પૂર્વજન્મની અનુસ્મૃતિ= ઉપસ્થિતિ થાય છે. llll. શ્લોકાર્ચ -
(૧) તેની સંનિધિમાં વૈરત્યાગ, (૨) અકૃત કર્મનું ફળ, (૩) રત્નની પ્રાપ્તિ, (૪) સર્વર્યનો લાભ અને (૫) પૂર્વજન્મની ઉપસ્થિતિ થાય છે. તેમાં
ટીકા -
वैरेति-तस्य-अहिंसाभ्यासवतः, अन्तिके-सन्निधौ वैरत्यागः= सहजविरोधिनामप्यहिनकुलादीनां हिंस्रत्वपरित्यागः । तदुक्तं- "तत्सन्निधौ વૈરત્યા :” (પાયો.ફૂ. ૨-૩૧)સત્યાગ્રાસવતશ્ચાતવર્મા = વિદિતાनुष्ठानस्यापि फलं तदर्थोपनतिलक्षणं । क्रियमाणा हि क्रिया यागादिकाः "फलं स्वर्गादिकं प्रयच्छन्ति अस्य तु सत्यं तथा प्रकृष्यते, यथाऽकृतायामपि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96