Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 53
________________ ૩૮ મિત્રાધાત્રિશિકા/બ્લોક-૧૨ ટીકા : ईषदिति-योगचित्तं-योगबीजोपादानप्रणिधानचित्तं । भवोदधौસંસાર સમુદ્ર, પદ્મના, ઉન્મmનમો: . તછ =અવશો, अतिशयस्य-उद्रेकस्य, उच्छेदि-नाशकं । ग्रन्थिरूपे पर्वते दम्भोलि:=वजं, नियमात्तद्भेदकारित्वात् । इत्थं च एतत्, फलपाकारंभसदृशत्वादस्येति समयविदः ॥१२॥ ટીકાર્ય - યોગતિમવિઃ ૨ાા ભવરૂપી સમુદ્રમાં=સંસારરૂપી સમુદ્રમાં, કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું, તત્સક્તિનાભવશક્તિના, અતિશયનો=ઉદ્રકનો, ઉચ્છેદ કરનાર=નાશ કરનાર, નિયમથી તેના ભેદને કરનાર હોવાથી ગ્રંથિરૂપી પર્વતમાં દંભોલિ=વજ જેવું, યોચિત્ત યોગચિત્ત છે યોગબીજના ઉપાદાન સમયનું પ્રણિધાનવાળું ચિત્ત છે-એકાગ્રચિત્ત છે. અને આનું યોગબીજના ગ્રહણકાળમાં પ્રણિધાનવાળા ચિત્તનું, ફળપાકઆરંભસદેશપણું હોવાને કારણે=કાર્યની નિષ્પત્તિને અનુકૂળ સમ્યગું યત્ન સદેશ હોવાને કારણે પત=આયોગચિત્ત રહ્યું આવું છે=પૂર્વમાં વર્ણન કર્યું એવું છે, એ પ્રમાણે સમયને જાણનારાઓ કહે છે. /૧રો. નોંધ : ચોવીનત્ત' ગોવિત્ત કે ચોળવીનો વાનપ્રણિધાનવત્ત એ બધા એકાર્યવાચી શબ્દો છે. ભાવાર્થયોગબીજચિત્તનું સ્વરૂપ ઃ મૂળ શ્લોકમાં યોગબીજચિત્ત કેવું છે? તે બતાવે છે – (૧) કુળનામોન: :- આ યોગચિત્ત સંસારરૂપી સમુદ્રથી કંઈક ઉન્મજ્જનના ઉપયોગવાળું છે. યોગી જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાધિરૂપ યોગબીજ ગ્રહણ કરે છે તે સમયનું ચિત્ત કંઈક સંસારથી બહાર નીકળવાના યત્નવાળું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96