Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 81
________________ મિત્રાકાલિંશિકા/બ્લોક-૨૪ શ્લોક : प्रवर्तते गुणस्थानपदं मिथ्यादृशीह यत् । अन्वर्थयोजना नूनमस्यां तस्योपपद्यते ॥२४॥ અન્વયાર્થ - રૂદ અહીં જિનપ્રવચનમાં મિથ્યાશિ=મિથ્યાષ્ટિ વિષયક =જે ગુOાસ્થાનપર્વપ્રવર્ત=ગુણસ્થાનપદ પ્રવર્તે છે, તસ્ય તેની=ને ગુણસ્થાનપદની મન્વયોગના=વ્યુત્પત્તિઅર્થની ઘટના, મચ=આમાં= મિત્રાદેષ્ટિમાં ખૂન નિશ્ચ=નક્કી ૩૫પા ઘટે છે. ૨૪ શ્લોકાર્ચ - જિનપ્રવચનમાં મિથ્યાદૃષ્ટિ વિષયક જે ગુણસ્થાનપદ પ્રવર્તે છે તેની યોગાર્થ ઘટના મિત્રાદેષ્ટિમાં નિશ્ચ ઘટે છે. ૨૪ ટીકા - प्रवर्तत इति-यद् इह-जिनप्रवचने, गुणस्थानपदं मिथ्यादृशि मिथ्यादृष्टौ पुंसि प्रवर्तते अस्खलवृत्तियोगविषयीभवति । तस्यगुणस्थानपदस्य नूनं निश्चितं अस्यां=मित्रायां दृष्टौ, अन्वर्थयोजना योगार्थघटना, उपपद्यते, सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्यास्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः- “પ્રથમં વદ્ ગુણસ્થાને સામાન્યનોપવગતમ્ | મળ્યાં તુ તવસ્થાથ મુક્યમવર્થયાત:" (યો...સ્સો. ૪૦) રૂતિ ર8ા. ટીકાર્ય - રૂતિ રજાઅહીં જિનપ્રવચનમાં, મિથ્યાષ્ટિમાં મિથ્યાષ્ટિ જીવમાં, જે ગુણસ્થાનપદ પ્રવર્તે છે=અઅલવૃત્તિ-પ્રયોગના વિષયવાળું થાય છે, તેની તે ગુણસ્થાનપદની, આમાં મિત્રાદેષ્ટિમાં, અન્તર્થયોજના=યોગાર્થઘટના નૂનં=નક્કી, ઘટે છે; કેમ કે આમાં જ= મિત્રાદેષ્ટિમાં જ, સટૂણામાદિ યોગબીજના ગ્રહણરૂપ ગુણના ભાજનપણાની ઉપપત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96