________________
७३
द्वितीयः प्रस्तावः
मिरिईवि सम्ममहिगयसुत्तत्थो तत्तदेसणसमत्यो। साहेइ वित्थरेणं मुणिधम्मविहिं जणस्स पुणो ।।८९ ।।
जह एत्थं आजम्मं बायरसुहुमेसु सव्वजीवेसु ।
संघट्टणविद्दवणाइ वज्जणिज्जं पयत्तेणं ।।१०।। कोहेण व लोभेण व हासेण भएण वावि माऽ(ना)सच्चं । जीवोवघायजणगं भासेयव्वं विणासेऽवि ।।९१।।
गामे वा नयरे वा थोवं वा भूरि वा न घेत्तव्वं । सच्चित्तमचित्तं वा सव्वमदत्तंपि तिविहेण ।।९२ ।।
मरीचिः अपि सम्यगधिगतसूत्रार्थः तत्त्वदेशनासमर्थः । कथयति विस्तरेण मुनिधर्मविधिं जनस्य पुनः ||८९।।
यथा-अत्र आजन्म बादर-सूक्ष्मेषु सर्वजीवेषु ।
सङ्घट्टन-विद्रवणादि वर्जनीयं प्रयत्नेन ।।१०।। क्रोधेन वा लोभेन वा हास्येन वा भयेन वाऽपि नाऽसत्यम् । जीवोपघातजनकं भाषितव्यं विनाशेऽपि ।।९१।।
गामे वा नगरे वा स्तोकं वा भूरिः वा न ग्राह्यम् । सचित्तं वा अचित्तं वा सर्वमदत्तं त्रिविधेन ।।९२।।
વેશધારી જોઇને કૌતુક પામતા ઘણા લોકો તેને ધર્મ પૂછવા લાગ્યા. એટલે મરીચિ પણ બરાબર સૂત્રાર્થ ભણેલ હોવાથી તથા તત્ત્વોપદેશ આપવામાં સમર્થ હોવાથી લોકોને વિસ્તારથી મુનિ-ધર્મ કહેવા લાગ્યા કે- (૮૭૮૭/૮૮/ ८८)
મુનિએ જીવનભર સૂક્ષ્મ બાદર સર્વ જીવો પ્રત્યે સ્પર્શ કે ઉપદ્રવનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. (८०)
आध, सोम, हास्य, भय विनाशणे. ५९॥ ०१-१५ निमित्ते. असत्य ही न बोल. (८१) ગામ કે નગરમાં અલ્પ કે અધિક સચિત્ત કે અચિત્ત સર્વ બીજાએ ન આપેલું ત્રિવિધે (= મન-વચન-કાયાથી) हए। न २. (८२)