Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 308
________________ तृतीयः प्रस्तावः इयरजणस्स व सोगो काउं न उ जुज्जए तुह कहंपि । किं गिरि-तरूणि(ण) मंतरमणिलेण चलंति जइ दोवि (अणिलेण गिरितरूणि चलिज्ज नवि मंदरो उ गिरी ) ।।७।। एसो खु सुद्धबुद्धिस्स विब्भमो जं पियस्स मरणंमिं । अक्कंदणेण सिरकुट्टणेण अवणिज्जई सोगो ||८|| उत्तममईण पुण भवविरूवयाऽऽलोयणेण निव्वेओ । उप्पज्जइ तत्तो च्चिय विसेसधम्मुज्जमो होइ ।।९।। इय चयसु सोगपसरं सरेसु संसारदारुकरवत्तं । पवज्जं निरवज्जं चिच्चा रज्जं च रट्टं च ।।१०।। इतरजनस्य इव शोकः कर्तुं न तु युज्यते तव कथमपि । किं गिरि-तरू मन्द्रानिलेन चलतः यदि द्वौ अपि । अनिलेन गिरितरू चलेताम् नापि मन्दरः तु गिरिः ।।७।। एषः खलु शुद्धबुद्धेः विभ्रमः यत् प्रियस्य मरणे। आक्रन्दनेन शिरकुट्टनेन अपनीयते शोकः ।।८।। उत्तममतीनां पुनः भवविरूपताऽऽलोक (च) नेन निर्वेदः । उत्पद्यते ततः एव विशेषधर्मोद्यमः भवति ।।९।। इति त्यज शोकप्रसरं सर संसारदारुकरपत्राम् । प्रव्रज्यां निरवद्यां त्यक्त्वा राज्यं च राष्ट्रं च ||१०|| २९३ માટે ઇતર-સામાન્ય જનની જેમ તારે કોઇ રીતે શોક કરવો ઉચિત નથી. પવનથી શું ગિરિ અને વૃક્ષો ચલિત થાય? અને કદાચ પવનથી તે બંને ચલાયમાન થાય, છતાં મંદરાચલ તો ચલિત ન જ થાય. (૭) પ્રિયજનના મરણમાં આક્રંદ કે શિરતાડનથી જે શોક દૂર કરવામાં આવે છે, એ તો વિશુદ્ધ બુદ્ધિશાળીનો विभ्रम छे. (८) પરંતુ ઉત્તમ મતિમાનને તો ભવિરૂપતા જોવાથી નિર્વેદ ઉત્પન્ન થાય છે અને તેથી ધર્મમાં વિશેષ ઉદ્યમ થઇ शडे छे. (९) માટે શોક-પ્રસારને તજી અને રાજ્ય તથા રાષ્ટ્રને છોડીને, સંસારરૂપ કાષ્ઠને માટે કરવત સમાન એવી નિરવઘ પ્રવ્રજ્યાને ધારણ કરી લે.' (૧૦)

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340