________________
१९२
निब्भच्छिऊण एवं साहिक्खेवं सुतिक्खवयणेहिं । गंतूण य नियठाणं साहू चिंतेउमाढत्तो || ३ ||
अज्जवि न मणागंपिवि पुव्वाणुसयं चयंति मइ एए। पव्वज्जोवगयंमिवि निक्कारणवइरिणो पावा ||४||
अहवा एयाणं बालिसाणं किं एत्थ दूसणं ? जेण । पुव्वायरियाण सुहासुहाण एसो दसावागो । । ५ ।।
ता तह करेमि संपइ परभवपत्तो जहा य सुमिणेवि । एवंविहअवमाणद्वाणं नो कहिंपि पेच्छामि ||६||
इय कयसंकप्पो सो अविभावियसमयसत्थपरमत्थो । अविचिंतिउत्तरोत्तरसंसारावडणदुहनिवहो ।।७।।
निर्भर्त्स्य एवं साभिक्षेपं सुतीक्ष्णवचनैः। गत्वा च निजस्थानं साधुः चिन्तयितुमारब्धवान् ।।३।।
अद्याऽपि न मनागपि पूर्वानुशयं त्यजन्ति मयि एते । प्रव्रज्योपगतमपि निष्कारणवैरिणः पापाः ।।४।।
श्रीमहावीरचरित्रम्
अथवा एतेषां बालिशानां किमत्र दूषणम् ? येन । पूर्वाऽऽचरितानां शुभाऽशुभानामेषः दशापाकः ।।५।।
तस्मात् तथा करोमि सम्प्रति परभवप्राप्तः यथा च स्वप्नेऽपि । एवंविधाऽपमानस्थानं न कुत्राऽपि प्रेक्षे ।।६।।
इति कृतसङ्कल्पः सः अविभावितसमयसार्थपरमार्थः । अविचिन्तितोत्तरोत्तरसंसाराऽऽपतनदुःखनिवहः ।।७।।
એમ તેમને આક્ષેપસહિત તીક્ષ્ણ વચનોથી નિભ્રંછી, પોતાના સ્થાને જઇને તે મુનિ ચિંતવવા લાગ્યા કે- (૩) ‘હજુ પણ એ લોકો મારાપરનો પૂર્વનો ક્રોધ લેશ પણ તજતા નથી. દીક્ષા લેવા છતાં એ પાપીઓ મારા निष्डारए। वैरी जन्या छे. (४)
અથવા એ અજ્ઞોનું તેમાં શું દૂષણ છે? કારણ કે પૂર્વે આચરેલા શુભાશુભનો એ દશ ગણો થયેલો વિપાક છે. (૫) માટે હવે એમ કરું કે જેથી પરભવે સ્વપ્નમાં પણ આવા પ્રકારના અપમાનનું સ્થાન ક્યાંય પણ ન થાઉં.' (૬)
એ પ્રમાણે અનેક શાસ્ત્રનો પરમાર્થ વિચાર્યા વિના અને ઉત્તરોત્તર આવી પડતા સંસારના દુ:ખસમૂહને