Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
२८९
तृतीयः प्रस्तावः सामंत-मंति-सुहडाइणो। एत्यंतरंमि सुमरिओ राइणा रयणिवइयरो। आहूओ सेज्जावालो, भणिया य नियपुरिसा-'अरे गीयस्स रत्तत्तणेण ममाणाभंजगस्सेयस्स तत्ततउयतंबरसं खिवेह सवणेसुत्ति। एयमायन्निऊण नीओ सो तेहिं एगंतदेसे। कढियतउयतंबयरसेण भरिया कन्ना | महावेयणाभिभूओ गओ य सो झत्ति पंचत्तं। तिविठ्ठणावि गाढामरिसवसेण निबद्ध निविडं दुहविवागवेयणिज्जं कम्मं । सावि सिहंलेसरसुया ठाणे ठाणे अत्तणो पराभवं पेच्छंती हरिणा वयणमेत्तेणवि अविगणिज्जंती सुचिरमप्पाणं झूरिऊण मया तिरिएसु य उववन्ना। सेसं उवरि भन्निही।
तिविहूवि कालंतरेण विविहसोक्खमणु/जमाणो रज्जे, रट्टे (य) मुच्छाणुबंधमुव्वहंतो, नियभुयबलेण सेसपुरिसवग्गमवमन्नंतो, विविहपाणाइवायकिरियाए महारंभमहापरिग्गहेहिं अइकूरज्झवसाणेण य परिगलियसम्मत्तरयणो नारगाउयं निकाइऊण चुलसीईवाससय
राज्ञा रजनीव्यतिकरः । आहूतः शय्यापालः भणिताश्च निजपुरुषाः 'अरे गीतस्य रक्तत्वेन मदाऽज्ञाभञ्जकस्य एतस्य तप्तत्रपु-ताम्ररसं क्षिपत श्रवणयोः' इति । एतद् आकर्ण्य नीतः सः तैः एकान्तदेशे। क्वथितत्रपुकताम्रकरसेन भृते कर्णे। महावेदनाऽभिभूतः गतश्च सः झटिति पञ्चत्वम् । त्रिपृष्ठेनाऽपि गाढाऽऽमर्षवशेन निबद्धं निबिडं दुःखविपाकवेदनीयं कर्म । साऽपि सिंहलेश्वरसुता स्थाने स्थाने आत्मनः पराभवं प्रेक्षमाणा हरिणा वचनमात्रेणाऽपि अविगण्यमाणा सुचिरं आत्मना क्षित्वा (=स्वयं दुःखीभूय) मृता तिर्यक्षु च उपपन्ना । शेषं उपरि भणिष्यते।
त्रिपृष्ठः अपि कालान्तरेण विविधसौख्यम् अनुभुञ्जमानः राज्ये, राष्ट्रे च मूर्छाऽनुबन्धम् उद्वहन्, निजभुजबलेन शेषपुरुषवर्गमवमन्यमानः, विविधप्राणातिपातक्रियया महाऽऽरम्भ-महापरिग्रहाभ्याम् अतिक्रूराऽध्यवसानेन च परिगलितसम्यक्त्वरत्नः नारकाऽऽयुष्कं निकच्य चतुरशीतिवर्षशतसहस्राणि सर्वायुष्कं
સુભટપ્રમુખ બધા પોતપોતાના સ્થાને બેસી ગયા. એવામાં રાત્રિનો પ્રસંગ રાજાને યાદ આવ્યો, જેથી તેણે શપ્યાપાલકને બોલાવી પોતાના સેવક પુરુષોને આદેશ કર્યો-“અરે! ગીત-સ્વરમાં રક્ત થતાં મારી આજ્ઞાનો ભંગ કરનાર આ શવ્યાપાલકના કાનમાં તપ્ત સીસા અને તાંબાનો રસ નાખો.” એમ સાંભળી સેવકો તેને એકાંત સ્થાને લઇ ગયા અને ત્યાં તપાવેલ સીસા-તાંબાના રસથી તેના કાન ભરી દીધા, જેથી મહાવેદના થતાં તરત જ તે મરણ પામ્યો. ત્રિપૃષ્ઠ પણ ગાઢ કોપથી દુઃખના વિપાકરૂપ નિબિડ વેદનીયકર્મ બાંધ્યું. વળી તે સિંહલેશ્વરની પુત્રી સ્થાને સ્થાને પોતાનો પરાભવ જોતી, વાસુદેવના વચનમાત્રથી પણ માન ન પામતાં તે લાંબો વખત દુઃખી થઇને મરણ પામી અને તિર્યંચમાં ઉત્પન્ન થઇ. એનો શેષ વૃતાંત આગળ કહેવામાં આવશે.
અહીં ત્રિપૃષ્ઠ પણ વિવિધ સુખ ભોગવતો, રાજ્ય અને રાષ્ટ્ર-દેશ પ્રત્યે મૂર્છા વધારતો, પોતાના ભુજબળથી બીજા પુરુષોની અવગણના કરતો, વિવિધ પ્રાણાતિપાત પ્રમુખ ક્રિયા, મહા-આરંભ અને પરિગ્રહ તથા અતિ ક્રૂર અધ્યવસાયથી સમકિત રત્ન ગુમાવી, નરકાયુ નિકાચિત કરી, ચોરાશી લાખ વરસનું આયુષ્ય ભોગવી, પ્રાંતે મરણ

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340