________________
१७८
श्रीमहावीरचरित्रम् संसाररुंदरंगे सइलूसेहिं व चित्तरूवेहिं। सो नत्थि किर पएसो जीवेहिं न नच्चियं जत्थ ।।१।।
चउगइजलपडलाउलभवण्णवेऽणेगसो करेंतेहिं ।
दुहिएहिं मज्जणुम्मज्जणाइं कुम्मेहि व कहिंपि ।।२।। आरियखेत्तुप्पत्ती नो पाविज्जइ पभूयकालेऽवि। तीएवि हु पत्ताए कहिंचि कम्मक्खओवसमा ।।३।।
धम्मत्थकामसाहणकारणमेगंतियं न मणुयत्तं। पावंति पावविहया भममाणा विविहजोणीसु ।।४।।
संसारविस्तीर्णरङ्गे शैलूषैः इव चित्ररूपैः । सः नास्ति किल प्रदेशः जीवैः न नर्तितं यत्र ।।१।।
चतुर्गतिजलपटलाऽऽकुलभवार्णवे अनेकशः कुर्वद्भिः ।
दुःखितैः मज्जनोन्मज्जनानि कूतैः इव कथमपि ।।२।। आर्यक्षेत्रोत्पत्तिः न प्राप्यते प्रभूतकालेऽपि। तस्यामपि प्राप्तायां कथमपि कर्मक्षयोपशमतः ।।३।।
धर्माऽर्थ-कामसाधनकारणमेकान्तिकं न मनुजत्वम् । प्राप्नुवन्ति पापविहताः भ्रममाणाः विविधयोनिषु ।।४।।
“સંસારરૂપ વિશાળ રંગભૂમિમાં એવો કોઇ પ્રદેશ નથી, કે જ્યાં જીવો નર્તકની જેમ વિવિધરૂપે નાચ્યા ન डोय. (१)
ચાર ગતિરૂપ જળ-પડલથી વ્યાપ્ત એવા ભવસાગરમાં ક્યાં પણ દુઃખાકુલ થઇને મજ્જન-ઉન્મજ્જન કરતાં કાચબાઓની જેમ લાંબો વખત નીકળી જતાં પણ પ્રાણીઓ આર્યક્ષેત્રની ઉત્પત્તિને પામતા નથી; તે પણ કદાચ કર્મના ક્ષયોપશમથી પામ્યા છતાં વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતાં અને પાપથી પ્રતિઘાત પામેલા જીવો, ધર્મ, અર્થ અને કામ સાધવામાં એકાંતિક કારણરૂપ એવા મનુષ્યત્વને પામી શકતા નથી. (२/3/४)