________________
द्वितीयः प्रस्तावः
११५ संतो मंदिराभिहाणसंनिवेसे सोमिलस्स बंभणस्स सिवभद्दाए भारियाए पुत्तत्तेण उववन्नोत्ति । कयं च से अग्गिभूइत्ति नामं । सो य पत्तो तारुन्नं । अन्नया य तत्थ संनिवेसे परिब्भममाणो समागओ सूरसेणो णाम परिव्वायगो | सो कुसलो सद्वितंतसिद्धते, वियक्खणो धम्मकहावक्खाणे, छेओ परचित्तपरिण्णाणे। तं चागयं सोऊण समागओ बहुजणो। आरद्धो य तेण नियदरिसणतत्तपरूवणापवंचो। आणंदियहियओ गओ य सट्ठाणं जणो। जाया पसिद्धी। बीयदिवसे अग्गिभूई अण्णो य लोओ आगओ तस्स सयासं। कया उचियपडिवत्ती। उवविठ्ठो संनिहियपदेसे । कहिओ य तेण महया पगारेण नियदरिसणाभिप्पाओ । हरिसिया सव्वे।
एत्यंतरे एगेण मणुसेण पुच्छिओ सो परिव्वायगो, जहा 'भयवं! मयलंछणे इव जणनयणाणंदे, मुत्ताकलावेव्व सहरिसहरिणच्छिसिहिण(हण्डि)संवासोचिए, नंदणवणे इव विविहविलासजोग्गे, मध्यमाऽऽयुः त्रिदशः भूत्वा चिरं कालं भोगान् भुक्त्वा आयुःक्षये च्युतः सन् मन्दिराऽभिधानसन्निवेशे सोमिलस्य ब्राह्मणस्य शिवभद्रायाः भार्यायाः पुत्रत्वेन उपपन्नः। कृतं च तस्य अग्निभूतिः नाम | सः च प्राप्तः तारुण्यम । अन्यदा च तत्र सन्निवेशे परिभ्रमन समागतः सूरसेनः नामकः परिव्राजकः । सः कुशल: षष्टितन्त्रसिद्धान्ते, विचक्षणः धर्मकथाव्याख्याने, छेकः परचित्तपरिज्ञाने । तं च आगतं श्रुत्वा समागतः बहुजनः। आरब्धश्च तेन निजदर्शन(=धर्म)तत्त्वप्ररूपणप्रपञ्चः । आनन्दितहृदयः गतश्च स्वस्थानं जनः । जाता प्रसिद्धिः। द्वितीयदिवसे अग्निभूतिः अन्यः च लोकः आगतः तस्य सकाशे । कृता उचितप्रतिपत्तिः । उपविष्टः सन्निहितप्रदेशे। कथितश्च तेन महता प्रकारेण निजदर्शना(= धर्मा)ऽभिप्रायः । हृष्टाः सर्वे।
अत्रान्तरे एकेन मनुष्येण पृष्टः सः परिव्राजकः, यथा 'भगवन्! मृगलाञ्छने इव जननयनाऽऽनन्दे, આયુષ્ય વાળો દેવતા થયો. ત્યાં ચિરકાળ ભોગ ભોગવી, આયુ પૂર્ણ થતાં ત્યાંથી ચવીને મંદિર નામના ગામમાં સોમિલ વિપ્રની શિવભદ્રા ભાર્યાના પુત્રપણે તે ઉત્પન્ન થયો. તેનું અગ્નિભૂતિ નામ રાખવામાં આવ્યું અને અનુક્રમે તે તારૂણ્યાવસ્થા પામ્યો. એકદા સૂરસેન નામે પરિવ્રાજક ભમતો ભમતો તે ગામમાં આવી ચડ્યો. તે ષષ્ઠિતંત્રશાસ્ત્રોમાં કુશળ હતો, ધર્મકથાના વ્યાખ્યાનમાં તે વિચક્ષણ હતો, પરનું ચિત્ત પારખવામાં તે ચતુર હતો, તેને આવેલ સાંભળીને ઘણા લોકો તેની પાસે આવ્યા. એટલે તેણે પોતાના મતના તત્ત્વની પ્રરૂપણારૂપ પ્રપંચનો પ્રારંભ કર્યો. જે સાંભળતાં લોકો અંતરમાં આનંદ પામતા પોતાના સ્થાને ગયા. એથી તેની પ્રસિદ્ધિ થઇ. પછી બીજે દિવસે અગ્નિભૂતિ અને બીજા લોકો તેની પાસે આવ્યા. તેણે તેમનો યોગ્ય સત્કાર કર્યો. ત્યાં તેઓ ઉચિત પ્રદેશમાં બેઠા અને તેણે વિસ્તારથી પોતાના ધર્મના તત્ત્વો તેમને કહી સંભળાવ્યાં, જે સાંભળતાં બધા લોકો હર્ષ પામ્યા.
એવામાં એક માણસે તે પરિવ્રાજકને પૂછ્યું કે-“હે ભગવન્! ચંદ્રમાની જેમ લોકોના લોચનને આનંદ પમાડનાર, મોતીની માલાની જેમ હર્ષિત મોરલી જેવી સ્ત્રીઓ સાથે સંવાસ કરવાને યોગ્ય, નંદનવનની જેમ