Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાત્રો અને પ્રવેશ લૂ ૧. મંગલાચરણ અને ઉપાદ્યાત ૨. ચેલણારાણીની વ્યથા અને શ્રેણીકરાજા દ્વારા જૈનધર્મની છૂટ. ૩. બૌદ્ધગુરુઓને નિમંત્રણ અને પરીક્ષા. ૪. શ્રેણીકરાજા દ્વારા મુનિરાજ ઉપર ઉપસર્ગ. ૫. ચેલણા અને અભયકુમાર વચ્ચે ચર્ચા.... અને ઉપસર્ગના સમાચારથી ચેલણાની વ્યથા.... (ગીત) ૬. ઉપસર્ગનિવારણ... અને શ્રેણીક દ્વારા જૈનધર્મનો સ્વીકાર. ૭. રાજસભામાં જાહેરાત ને મહાવીર-વધાઈ. ૮. અભયકુમાર તથા ચેલણાનો વૈરાગ્ય... તથા દીક્ષા માટે ગમન. નાટક માટે જરૂરી પાત્રોઃ ચેલણા, શ્રેણીક, અભયકુમાર, બે બૌદ્ધગુરુઓ, દીવાનજી, નગરશેઠ, બે સૈનિકો, અભયકુમારની નાની બહેન, એક સખી, માળી, દૂતી. (આ ઉપરાંત કપડાંનો સર્પ, મુનિનું ચિત્ર વગેરે...) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70