Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] ચેલણાઃ મહારાજ! આ તમારી રાજગૃહીમાં મને ક્યાંય ચેન પડતું નથી. શ્રેણીક: અરે, અહીં તમને શું દુઃખ છે? આ રાજપાટ, આ મહેલ, નોકર-ચાકર બધું તમારું જ છે; તમારી ઈચ્છાનુસાર તેનો ઉપભોગ કરો. ચલણાઃ રાજન! મારા પ્યારા જૈનધર્મ વગર આ રાજપાટને હું શું કરું? સંસારમાં જૈનધર્મ સિવાય બીજો કોઈ ધર્મ સત્ય નથી. જેમ મડદા ઉપર શણગાર ન શોભે તેમ હે રાજા! જૈનધર્મ વગર આ તમારા રાજપાટ પણ શોભતા નથી. જૈનધર્મ વગરનું આ મહારાજપદ પણ વ્યર્થ છે. જૈનધર્મ સિવાય બીજું કાંઈ અમને પ્રિય નથી. શ્રેણીકઃ સાંભળો દેવી ! જૈનધર્મને જ તમે ઉત્તમ સમજી રહ્યા છો, પરંતુ તમે ભૂલો છો. મારો દઢ નિશ્ચય છે કે જગતમાં બૌદ્ધધર્મ જ મહા ધર્મ છે. આ રાજપાટ, લક્ષ્મી બધું બૌદ્ધધર્મના પ્રતાપે જ મને મળ્યું છે. ચેલણાઃ નહિ, નહિ, રાજ! મારા જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ છે, તે સર્વજ્ઞ ભગવાને કહેલો અનેકાન્તમય જૈનધર્મ જ પરમ સત્ય છે. એ સિવાય જગતમાં બીજો કોઈ સત્યધર્મ છે જ નહિ. નાથ ! આ રાજપાટ મળ્યું તેનાથી આત્માની કાંઈ મહત્તા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70