Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૩] જૈનધર્મના ભક્તને જગતની કોઈ લાલચ કે જગતની કોઈ પ્રતિકૂળતા ધર્મથી ડગાવી શકતી નથી. વીતરાગી જૈનધર્મના ભક્ત સમયગ્દષ્ટિ જીવ એવા નિ:શંક અને નિર્ભય હોય છે કે, ત્રણલોક ખળભળી જાય એવો ભયંકર વજપાત થાય તો પણ તેઓ પોતાના સ્વભાવથી ટ્યુત થતા નથી. બૌદ્ધ (૨) : સાંભળી લ્યો, મહારાણીજી! તમારે ક્ષણિકવાદ અંગીકાર કરવો જ પડશે. નહિતર અમે મહારાજાના કાન ભંભેરશું અને તમારે અપમાનિત થઈને આ રાજપાટ પણ છોડવા પડશે; માટે હજી પણ માની જાઓ, અને બૌદ્ધધર્મ સ્વીકારી લ્યો. ચેલણાઃ અરે, મારા વહાલા જૈનધર્મ પાસે જગતના કોઈ માન અપમાનની મને દરકાર નથી. લાખ-લાખ પ્રતિકૂળતાનો ભય આપીને પણ તમે મને મારા ધર્મથી નહિ ડગાવી શકો... અમારા ધર્મમાં અમે નિ:શંક છીએ, ને જગતથી અને નિર્ભય છીએ. સાંભળો“ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય અને, છે સસ ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિ:શંક છે.” અભયકુમાર: વળી સાંભળો છોને વિવિધવ્યાધિઓ શરીરમાં આવી ઘર કરીને રહે, છોને મળેલી રાજસંપદા આ ક્ષણે છૂટી પડે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70