Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
(४५४) लोकप्रकाश ।
[सर्ग २० एवं कृता चन्द्रमसोर्मिथोऽबाधाप्ररूपणा । साम्प्रतं मंडलचारप्ररूपणा प्रपंच्यते ॥ ३४६ ॥
परिक्षेपा मण्डलानां मुहूर्तगतिरत्र च । मण्डलार्धमण्डलयोः कालसंख़्याप्ररूपणा ॥ ३४७ ॥ साधारणासाधारणमण्डलानां प्ररूपणा । एवं चत्वार्यनुयोगद्वाराण्यत्र जिना जगुः ॥ ३४८ ॥
विष्कम्भायामतस्तत्र सर्वाभ्यन्तरमण्डलम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ ३४९ ॥ तिस्रो लक्षाः पंचदश सहस्रा योजनान्यथ ।
नवाशीतिः परिक्षेपोऽधिकोऽभ्यन्तरमण्डले ॥ ३५० ॥ भावना तूभयोरपि सूर्याभ्यन्तरमण्डलवत् ॥ द्वितीयमण्डलव्यासं विभाव्योक्तानुसारतः। भावनीयः परिक्षेपः स चायमुपपद्यते ॥ ३५१ ॥ तिस्रो लक्षा पंचदश सहस्राणि शतत्रयम् ।
योजनान्येकोनविंशं साधिकं किंचनाथवा ॥ ३५२ ॥ એ પ્રમાણે બેઉ ચંદ્રમાની પરસ્પર અબાધાની પ્રરૂપણ કરી. હવે એઓની મંડળગતિ વિષે કંઈક કહીએ. (૪) ૩૪૬.
मडिया२ मनुयोगदार डे छे : (१) भगानी परिधि मेट घे२॥पा, (२) મુહુર્તગતિ, (૩) મંડળ તેમજ અર્ધ મંડળની કાળસંખ્યા, અને (૪) સાધારણ તથા असाधा२५ भ31. भत थे या२ पानां मापणे महि वियारवानां छे. ३४७-४८. : (૧) સર્વથી અંદરનું મંડળ ૯૯૬૪૦ એજન લાંબુ પહોળું છે, અર્થાત તેટલો તે બંનેને મધ્ય વિÉભ છે. અને તેથી એને પરિધિ ૩૧૫૦૮૯ જન ઝાઝેરા છે. આ બેઉની ભાવના તે સૂર્યના અભ્યન્તર મંડળની પેઠે જાણવી. ૩૪૯–૩૫૦.
હવે બીજા મંડળનો વ્યાસ પૂર્વોક્ત અનુસાર વિચારી એને ઘેરા કાઢો. તે ૩૧૫૩૧૯ યોજનથી કંઈક અધિક આવશે. ૩૫૧-૩પર. તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/87b85a2e524e30e24d859f84d011fe078804690c791cb87420b203e47ac71cf6.jpg)
Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536