Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 500
________________ (४७६) क्षेत्रलोक ] नक्षत्रोना मंडळो । एमनां क्षेत्र वगेरे । अष्टावेव मण्डलानि स्युरष्टाविंशतरपि। उडूनां तत्र चारस्तु नियते स्वस्वमण्डले ॥ ५०८ ॥ इति मण्डलसंख्या ॥ १॥ साशीतियोजनशते द्वीपस्यान्तरवर्तिनि । उक्तं मुक्तिवधुकान्तैः नक्षत्रमण्डलद्वयम् ॥ ५०६ ॥ त्रिंशे च योजनशतत्रये लवणवारिधेः। षड् नक्षत्रमण्डलानि दृष्टानि विष्टपेक्षिभिः ॥ ५१० ॥ नक्षत्रमण्डलं चक्रवालविष्कम्भतो भवेत्।। गव्यूतमेकं प्रत्येकं गव्यूतार्धं च मेदुरम् ॥ ५११ ॥ एवं नक्षत्रजातीयमण्डलक्षेत्रसमितिः । दशोत्तरा पंचशती योजनानां निरूपिता ॥ ५१२ ॥ न त्वैकैकस्य वृक्षस्य मण्डलक्षेत्रसम्भवः । रवेरिवायनाभावात् सदा चारात् स्वमण्डले ॥ ५१३ ॥ इति मण्डलक्षेत्रम् ॥ २॥ અઢાવશે નક્ષત્રનાં મંડળે તો ફક્ત આઠ જ છે. ને એ આઠમાંથી પોતપોતાનાં નિયત મંડળમાં જ એ નક્ષત્રની ગતિ છે. પ૦૮. એ પ્રમાણે “ નક્ષત્રના મંડળોની સંખ્યા ” નામનું પહેલું દ્વાર થયું. હવે એ નક્ષત્રના બીજાં દ્વાર “ ક્ષેત્ર ” વિષે કહે છે – બે નક્ષત્રમંડળે જમ્બુદ્વીપમાં છે અને તે ૧૮૦ જનમાં છે. બાકી છ નક્ષત્રમંડળે લવણસમદ્ર ઉપર છે અને તે ૩૩૦ જનમાં છે. પ્રત્યેક નક્ષત્રમંડળ ચક્રવાળને વિષ્ક એક ગાઉ અને પહોળાઈએ અરધે ગાઉ છે. પ૦૯-૫૧૧. એટલે બધાં આઠે નક્ષત્રમંડળનું ક્ષેત્ર ૧૮૦૩૩૦ એટલે ૫૧૦ જનનું થયું. ૫૧૨. સૂર્યની પેઠે “ અયન ” ના અભાવને લઈને, તથા હમેશાં પોતપોતાના નિયત મંદળમાં જ ગમન કરતા હોઈને, દરેક નક્ષત્રને મંડળક્ષેત્ર સંભવતું નથી. પ૧૩. હવે નક્ષત્રના વિમાનેનું પરસ્પર અંતર (ત્રીજું દ્વાર ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536