Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
क्षेत्रलोक ]
नक्षत्रोना 'देवता'। हतोऽनेन मध्यराशिश्चतस्रः कोटयो भवेत् ।। द्वे लचे षणवतिश्च सहस्राः षट् शतानि च ॥ ६१३ ॥ तस्यायराशिना भागे लब्धा भानां लवात्मिका ।
अष्टादशशती पंचत्रिंशा मुहूर्तजा गतिः ॥ ६१४ ॥ इति दिग्योगः तत्प्रसंगात् सीमाविष्कम्भादि निरूपणं च ॥ ८ ॥
ब्रह्मा विष्णुर्वसुश्चैव वरुणाजाभिवृद्धयः। पूषाश्वश्च यमोऽग्निश्च प्रजापतिस्ततः परम् ॥६१५॥ सोमो रुद्रो दितिश्चैव बृहस्पतिस्तथापरः। सो परः पितृनामा भगोऽर्यमाभिधोऽपि च ॥६१६॥॥ सूरस्त्वष्टा तथा वायुरिन्द्राग्नी एकनायकौ । मित्रेन्द्रनैऋता आपो विश्वदेवास्त्रयोदश ॥६१७॥ अभिवृद्धरहिर्बुध्न इत्याख्यान्यत्र गीयते । सोमश्चन्द्रो रविः सूरः ईदृशाख्या परे सुराः ॥६१८॥ बृहस्पतिरपि प्रसिद्धो ग्रह एव ।।
એને ૧૦૯૮૦૦ વડે ગુણે, ને ૨૧૯૬૦ વડે ભાગે. એટલે ૧૦૯૬૬૪૩૬૭ એટલે ૧૮૩૫ આવશે. એ નક્ષત્રોની અંશાત્મક મુહૂર્ત ગતિ આવી. ૬૧૨–૬૧૪.
એ પ્રમાણે “દિગ” નામનું આઠમું દ્વાર સમજાવ્યું અને સાથે સાથે પ્રસંગોપાત્ત સીમા તથા વિષ્કન્મ આદિકનું પણ નિરૂપણ કર્યું.
वे नवमा द्वार 'देवता' विष.
प्रक्षा, वि, वसु, १३५१, २०४, मनिवृद्धि, पूषा, मध, यम, नि, प्रति , सोम, ३६, हति, मृतस्पति, सर्प, पितृ, HI, मर्यभ, सूर, स्पष्ट, वायु, मे नाय:રૂ૫ ઈન્દ્ર તથા અગ્નિ, મિત્ર, ઈન્દ્ર, નાત, આપ અને તેર વિશ્વદેવે–આવા નામાભિમાનવાળા દે છે.
અભિવૃદ્ધિનું અપર નામ અહિન્જન પણ કહેવાય છે. તેમનું ચન્દ્ર અને સૂરનું રવિ અપર નામ છે. બૃહસ્પતિ વળી પ્રસિદ્ધ ગ્રહ પણ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5164bb550785b970931fd5ce8ccb2f90d9a255186458b4774b07b6cecdcffd1b.jpg)
Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536