Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 557
________________ लोकप्रकाश | एवं जीवास्तिकायो यो द्वारैः प्रोक्तः पुरोदितैः । द्रव्य क्षेत्रकालभावगुणैः स पञ्चधा भवेत् ॥ १२५ ॥ अनन्तजीवद्रव्यात्मा द्रव्यतोऽसावुदीरितः । क्षेत्रतो लोकमात्रोऽसौ सत्त्वात्तेषां जगत्रये ॥ १२६ ॥ कालतः शाश्वतो वर्णादिभिः शून्यश्च भावतः । उपयोगगुणश्चासौ गुणतः परिकीर्त्तितः ॥ १२७ ॥ ( ५२० ) [ सर्ग १० निरन्तरं बध्यमानैः स च कर्मकदम्बकैः । विसंस्थुलो भवाम्भोधौ बहुधा चेष्टतेऽङ्गभाक् ॥ १२८ ॥ पुद्गलैर्निचिते लोकेऽञ्जनपूर्णसमुद्गवत् । मिथ्यात्वप्रमुखैर्भूरिहेतुभिः कर्मपुद्गलान् ॥ १२९ ॥ करोति जीवः संबद्धान् स्वेन क्षीरेण नीरवत् । लोहेन वह्निवद्वा यत् तत्कर्मेत्युच्यते जिनैः ॥ १३० ॥ युग्मम् ॥ तच्च कर्म पौगलिकं शुभाशुभरसांचितम् । नवन्तीर्थिका भीष्टादृष्टादिवदमूर्त्तकम् ॥ १३१ ॥ હવે પૂર્વે (ચેાથા સર્ગ માં) સાડત્રીશ દ્વારા વડે જે ‘જીવાસ્તિકાય’નું નિરૂપણ કરેલું છે તે द्रव्य, क्षेत्र, अज, लाव अने गुणु-आ पांच दृष्टिमिन्दुमे यांथ प्रहारनो छे. १२५. દ્રવ્યના દૃષ્ટિબિન્દુએ એટલે કે ‘ દ્રવ્યથી ’ એ અનન્તજીવદ્રવ્યાત્મક છે; ‘ ક્ષેત્રથી ’ લેાકमात्रप्रमाणु छे; प्रेम भगतां मेनु अस्तित्व छे; 'अणथी' शाश्वत छे; ' लावथी ' वर्णाहि रहित छे भने ' गुणुथी ' उपयोगगुणुवा छे. १२६ - १२७. એ જીવ નિર ંતર બંધાયા કરતા થાકખ ધ કર્મને લીધે બહુધા અસ્થિરપણે ભવસમુદ્રમાં साड्या रे छे. १२८. અજનથી ભરેલા ડાખલાની જેમ આ લેાક પુગળાથી ભરેલા છે-તેમાં જીવ, મિથ્યાત્વ આદિક અનેક હેતુઆવડે, કમ ના પુગળાને ક્ષીરનીરની પેઠે અથવા લેાહાગ્નિની પેઠે પેાતાની સાથે સમૃદ્ધ કરે છે. એ પુદ્દગળાને જિનેશ્વરાએ કર્યું કહ્યાં છે. ૧૨૯-૧૩૦. Jain Education International એ કર્યું શુભાશુભરસયુકત હોઇ પુદ્દગલિક છે. અન્યમતવાળાએ જે અષ્ટ આદિ માને છે તેના જેવુ એ અરૂપી નથી. ૧૩૧. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612