Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
द्रव्यलोक
आठे कर्मोनो उत्कृष्ट अने जघन्य स्थितिकाळ । (५४१) चतुर्थादिगुणस्थानवर्तिनोऽकामनिर्जराः । जीवा बध्नन्ति देवायुस्तथा बालतपस्विनः ॥ २६२ ॥ गुणप्रेक्षी त्यक्तमदोऽध्ययनाध्यापनोद्यतः। उच्चं गोत्रमर्हदादिभक्तो नीचमतोऽन्यथा ॥ २६३ ।। अगौरवश्च सरलः शुभं नामान्यथाशुभम् । बध्नाति हिंसको विघ्नमहत्पूजादिविघ्नकृत् ॥ २६४ ॥
स्थितिरुत्कर्षतो ज्ञानदर्शनावरणीययोः । वेदनीयस्य च त्रिंशदम्भोधिकोटिकोटयः ।। २६५ ॥ मोहनीयस्य चाब्धीनां सप्ततिः कोटिकोटयः । आयुषः स्थितिरुत्कर्षात्रयस्त्रिंशत्पयोधयः ॥ २६६ ॥ अबाधाकालरहिता प्रोक्तैषायुर्गुरुस्थितिः। तद्युक्तेयं पूर्वकोटीतार्तीयीकलवाधिका ।। २६७ ॥ . गोत्रनाम्नो: साम्बुधानां विंशतिः कोटिकोटयः ।
स्थितिज्येष्टान्तरायस्य स्यात् ज्ञानावरणीयवत् ॥ २६८ ॥ ચોથા કે એથી ઉપરના ગુણસ્થાનમાં વર્તતા, નિષ્કામનિર્જરાવાળા તેમ જ બાળ તપસ્વીઓ દેવનું આયુ બાંધે છે. ર૬૨.
ગુણજ્ઞ, નિરહંકારી, સતત અભ્યાસ અને અધ્યાપક અહં ભક્ત ઉચચ ગેત્ર બાંધે છે. थी विपरित वत्तनवाणी नीयगानमांधेछ.२६३.
હેટાઈ વિનાને સરલ પ્રાણ શુભનામકર્મ બાંધે છે. એથી વિરૂદ્ધ હોય એ અશુભનામउर्भमांधेछ.प्रभुनी पूल वगेरेमा विन ४२नाश सतरायमांधे छ. २६४.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટ સાગशेपभनी छ. २६५.
મોહનીયકર્મની સ્થિતિ ઉત્કર્ષત: શીત્તેર કટોકટી સાગરોપમની છે. અને આયુકમની Gट तत्रीशसागरापभनी छ.२६६.
આયુકર્મની, એ ઉત્કૃષ્ટ સ્થિતિ કહીતે “અબાધાકાળ” વિનાની સમજવી. અબાધાકાળ ભે ગણીએ તો તે એ કરતાં “એક તૃતીયાંશ પૂર્વ કોટી અધિક છે. ર૬૭.
ગોત્રકર્મ અને નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કટોકટી સાગરોપમની છે. અને અન્તરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મ જેટલી છે. ૨૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612