Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
द्रव्यलोक ] अबाधाकाळ ' अने कर्मना ‘निषेक' नी व्याख्या । (५४३)
सप्तवर्षसहस्राणि मोहनीयस्य कर्मणः । पूर्वकोटयास्तृतीयोंश: स भवत्यायुषो गुरुः ।। २७६ ॥ गोत्रनाम्नोः कर्मणोस्तु द्वे द्वे सोऽब्दसहस्रके । त्रीण्येवाब्दसहस्राणि सोऽन्तरायस्य कर्मणः ॥२७७॥ विशेषकम् ॥ जघन्यतस्त्वबाधाद्धा सर्वेषामपि कर्मणाम् । अन्तर्मुहूर्तप्रमिता कथिता तत्ववेदिभिः ॥ २७८ ॥
अबाधाकालहीनायां यथास्वं कर्मणां स्थितौ । भवेत्कर्मनिषेकस्तत् परिभोगाय देहिनाम् ॥ २७९ ॥ कर्मणां दलिकं यत्र प्रथमे समये बहु ।। द्वितीयसमये हीनं ततो हीनतरं क्रमात् ॥ २८० ॥ एवं या कर्मदलिकरचना क्रियतेऽङ्गिभिः । वेदनार्थमसौ कर्मनिषेक इति कीर्त्यते ॥ २८१ ॥ युग्मम् ।।
कर्माण्यमूनि प्रत्येक प्राणिनामखिलान्यपि । भवेऽनादौ तिष्टतां स्युरनादीनि प्रवाहतः ।। २८२ ।। स्वभावतोऽकर्मकाणां जीवानां प्रथमं यदि ।
संयोगः कर्मणामंगीक्रियते समये क्वचित् ॥ २८३ ॥ સાત હજાર વર્ષને, આયુકર્મનો એક તૃતીયાંશ પૂર્વકાટીનો, ગોત્ર અને નામ કમનો બબ્બે હજાર વર્ષને અને અન્તરાયકર્મને ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. ર૭૫–૨૭૭. - સર્વે–આઠે કર્મોનો જઘન્ય અબાધાકાળ એક અન્તર્મુહૂર્તપ્રમાણ છે-એમ તત્વવેત્તાઓसेढुंछ. २७८.
પ્રત્યેક કર્મની અબાધાકાળરહિત સ્થિતિમાં તે તે કર્મનો નિષેક (નિર્જરા ) થાય છે તે પ્રાણુઓને પરિભેગને અર્થે છે. ર૭૯.
નિષેક એટલે શું ? કર્મનાં દળ જે પહેલા સમયમાં વધારે હોય, તે બીજા સમયમાં એથી ઓછો થાય અને એમ અનકમે આછાંઓછાં થતાં જાય—એવી રીતે કર્મનાં દળની श्यना प्राीमा येहा भाटे ४२ ते निष' उपाय छे. २८०-२८१.
આ અનાદિ સંસારમાં રહેતા દરેક પ્રાણીને આ સર્વ કર્મો અનાદિ કાળથી જ ચાલ્યાં माये छ. २८२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612