Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
द्रव्यलोक ]
जीवास्तिकाय । कर्मबन्धना हेतु ।
व्योमादिवदमूर्त्तत्वे त्वस्य विश्वांगिसाचिकौ । नैतत्कृतानुग्रहोपघातौ संभवतः खलु ॥ १३२ ॥ हेतवः कर्मबन्धे च चत्वारो मूलभेदतः । सप्तपंचाशदेते च स्युस्तदुत्तरभेदतः ॥ १३३ ॥ मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञाश्च मूलभेदाः स्युः । तत्र च पंचविधं स्यान्मिथ्यात्वं तच्च कथितं प्राक् ॥ १३४ ॥ श्रसंयतात्मनां स्यात् द्वादशधावितिः खलु । षटुकायारंभपंचाक्षचित्तासंवरलक्षणा ॥ १३५ ॥ कषाया नोकषायाश्च प्राकू षोडश नवोदिताः । योगास्तथा पंचदश सप्तपंचाशदित्यमी ॥ १३६ ॥
( ५२१ )
જો એ કમને આકાશ વગેરેની પેઠે અરૂપી માનીએ તે એનાથી થતા અનુગ્રહ અને ઉપઘાત–જે સ` પ્રાણીઓને પ્રત્યક્ષ છે તે–સંભવી શકે નહિ. ૧૩૨.
कर्मबन्धः प्रकृत्यात्मा स्थितिरूपो रसात्मकः । प्रदेशबन्ध इत्येवं चतुर्भेदः प्रकीर्त्तितः ॥ १३७ ॥ प्रकृतिस्तु स्वभावः स्यात् ज्ञानावृत्यादिकर्मणाम् | यथाज्ञानाच्छादनादिः स्थितिः कालविनिश्चयः ॥ १३८ ॥
કર્મ બંધના મૂળ ચાર હેતુએ છે ( ચાર પ્રકારે કર્મ બંધાય છે ), જો કે ઉત્તરાત્તર તે કર્મ બંધમાં સત્તાવન હેતુએ છે. ૧૩૩.
मिथ्यात्व, अविरति, दुषाय भने योग से यार भूज हेतुभे। छे. आमां ने 'मिथ्यात्व' છે તે પાંચ પ્રકારનુ છે-એનુ અગાઉ વર્ણન કરી ગયા છીએ. ૧૩૪.
સંયમવિનાના પ્રાણીઓને છકાયના આરંભરૂપ, અને પાંચઇન્દ્રિય તથા છઠ્ઠું મન—એ छना असं व२३५-सेभ मार प्रहारनी ' अविरति ' होय छे. १३५.
6
સાળ ‘ કષાય ’ છે અને નવ નાકષાય છે—એવુ પણ અગાઉ વર્ણન આપી ગયા છીએ. वजी 'योग' पंहर छे. खेभ सत्तावन उत्तर हेतुम थया. १३६.
ક બંધ ચાર પ્રકારના છે: (૧) પ્રકૃત્યાત્મક ( પ્રકૃતિખંધ ), ( ૨ ) સ્થિતિરૂપ ( स्थितिमध ), ( 3 ) रसात्मङ ( रसगंध ) अने ( ४ ) प्रदेशमध. १३७.
Jain Education International
જ્ઞાનને આચ્છાદન કરનારા કર્મના ( જ્ઞાનાવરણીય કર્મના ) જે સ્વભાવ–એનું નામ प्रमृति : १३८.
}}
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612