Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 572
________________ द्रव्यलोक ] नामकर्मनी अठ्यावीश 'प्रत्येक प्रकृतिओ' नुं प्रयोजन । स्पृष्टो मूर्धादिना ह्यन्यः शुभत्वादेव मोदते । अशुभत्वादेव परः स्पृष्टः क्रुध्येत् पदादिना ॥ २२५ ॥ स्यात्प्रियोऽनुपकर्तापि लोकानां सुभगोदयात् । मनोरमस्वरः प्राणी भवेत्सुस्वरनामतः ॥ २२६ ॥ अयुक्तवाद्ययादेयवाक् स्यादादेयनामतः । यशोनाम्नो यश कीर्ति: व्याप्नोति भुवि देहिनाम् ॥ २२७ ॥ च पराक्रमतपस्त्यागायुद्भूतयशसा हि यत् । कीर्तनं श्लाघनं ज्ञेया सा यशःकीर्तिरुत्तमैः ॥ २२८ ॥ यद्धा दानादिजा कीर्तिः पराक्रमकृतं यशः । एकदिग्गामिनी कीर्तिः सर्वद्विग्गामुकं यशः ॥ २२९ ।। स्थावर: स्यात् स्थावराख्यात् सूक्ष्मः स्यात्सूक्ष्मनामतः । अपर्याप्तोऽङ्गी म्रियेतापर्याप्तनामकर्मतः ॥ २३० ॥ કેમકે એક પ્રાણી શુભનામકર્મને લીધે જ મુખ. મસ્તક આદિથી પ્રમુદિત થાય છે. અને અન્ય પ્રાણી અશુભનામકર્મને લીધે ચરણાદિકથી કાધુ કરે છે૨૨૫. ( ૭ ) લેકેપર ઉપકાર ન કરતા હોય છતા પણ એક માણસ લોકપ્રિય થઈ પડે છે એ એનું સુભગનામકર્મ સમજવું. ( 2 ) प्राणीना वर माना २ बाय २५ मेनु सुवरनाम में समा यु. २२९. ( ૯ ) અયુક્ત બોલનારાના વચન પણ સ્વીકારાય એ એનું આયનામકર્મ, ( ૧૦ ) પૃથ્વીમાં કોઈ પ્રાણીની યશકીર્તિ ફેલાય એ એનું યશનામ કર્મ સમજવું. ૨૭ (પરાક્રમ, તપ, દાન વગેરેથી લોકોમાં જે પ્રશંસા થાય તેનું નામ યશકીર્તિ, અથવા એમ લેવું કે દાન વગેરેથી થાય તે * કીત, અને પરાક્રમથી થાય તે “ થશે. ' અથવા છેડા ભાગમાં ગવાય તે કીર્તિ અને સર્વત્ર ગવાય એ યશ એમ લેવું ). ર૨૮-૨૯. ( ૧૧ ) પ્રાણી સ્થાવર થાય એ એના સ્થાવરનામ કમને લીધે, ( ૧૨ ) અને સૂક્ષમ થાય એ સુમનામ કમંન લીધે. ( ૧૩ ) પ્રાણી સર્વ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે એ એના “અપયતનામ भ'नवीधे. २३०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612