Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ કર્મગ્રંથ - ૩ મોહનીય - ૫ = અનંતાનુબંધી ૪ કષાય. સ્ત્રીવેદ. આયુષ્ય – ૧ – તિર્યંચાયુષ્ય. નામ - ૧૫ = પિડપ્રકૃતિ - ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિડપ્રકૃતિ - ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્યનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના– વેદનીય–મોહનીય. આયુષ્ય-નામ ગોત્ર – અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય - ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ-૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ. પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર. અશુભ – અશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૨ દાખલ થાય છે. આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય, નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદન.-મોહનીય-આયુષ્યનામ. ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૩ = પિડપ્રકૃતિ - ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦ સ્થાવર ૩ ૧ કષાય, ૧૦

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90