________________
g, વિનિયા છવોની સકાય સ્થિતિ. ગયા જ કરે , -
: સમાજ-સમાવિગલા સાઠ ભવા પ િતિરિ–મામા, - ઉવવજતિ ચકામ, નારય-દેવા ય નો ચેવ ૪૧
સ્વકાયસ્થિતિ વર્ષ, સંખ્યાતા તણી વિકલેજિયની, * તિર્યંચ પકિ મનુષ્યોની જ, ભવ સાત આઠની.
દેવતાને નારકી, નિજ કાયમાં ન જ ઉપજે,
સ્વકાયસ્થિતિ તેમની, સ્વાયુ પ્રમાણે સંપજે૪૧ વિકલેન્દ્રિય જીવની સ્વકાર્ય સ્થિતિ સંખ્યાતા ભવો અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની —ભવો અને દેવ-નરકને સ્વકીય સ્થિતિ નથી.
વિકસેન્દ્રિય જીવોને ફરી વિકલેજિયજીવ તરીકે ઉત્પન્ન થવાનું હોય તો તેઓ સંખ્યાતા ભવો જ કરી શકે અર્થાત્ સંખ્યાતા હજાર વર્ષ કે સંખ્યાતા માસ કે સંખ્યાતા દિવસ. બેઈન્દ્રિય જીવ ઉત્કૃષ્ટ બાર વર્ષના સંખ્યાતા ભવ કરી શકે તેન્દ્રિય ઉત્કૃષ્ટ૪૯દિવસના સંખ્યાતા ભવ અને ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ છ માસવાળા સંખ્યાતા ભવો કરી શકે, પછી તે જીવો સ્થાવરકાયકે પચેન્દ્રિયમાં જાય. દેવ–નારકના જીવો ફરી તે જ ભવમાં જઈ શકતા નથી. પણ એક ભવ નરકનો કર્યા પછી ફરજિયાત તેમને પંચેજિયતિર્યંચમાં કે મનુષ્યમાં જવું પડે ત્યાંથી પાછી ફરી નરકમાં જઈ શકે. તે જ પ્રમાણે દેવો પણ દેવપણામાંથી અવી પક્રિય તિર્યંચ કે મનુષ્યમાં આવે તો તે ત્યાંથી ફરી દેવભવને પામી શકે પણ દેવોનો આત્મા એકેન્દ્રિયમાં (બાદર, સ્થાવર, પૃથ્વી, અપૂકાય કે પ્રત્યેક વનસ્પતિમાં) જાય તો ફરીથી ત્યાંથી દેવભવમાં આવી શકે નહીં. 1 ગર્ભજ મનુષ્યની અને તિયય પરીજિયની સ્વાય સ્થિતિ
ગર્ભજ મનુષ્યો અને પચેજિયતિર્યંચો લગાતાર સાત ભવ કરી શકે. અને જો આઠમો ભવ કરે તો યુગલિકનો જ ભવ થાય અને યુગલિક મનુષ્ય કે યુગલિક તિર્યંચ મરીને નિયમા દેવલોકમાં જ જાય તેથી તેઓ સાત કે આઠ
જીવવિચાર | ૨૭૦