________________
૧૭
આપણી વેદ-કાલીન કલ્પનાએ વાંચ્યા પછી એબીલેાનના નકશે. આપણા નકશાની પ્રતિ કૃતિ માત્ર છે તેમ કહેવામાં કશી જ અતિશયેક્તિ નથી.
નમે! વાંચતાં જ ખ્યાલ આવશે. વેદમાં તેની પૂરક કલ્પનાએ આપવામાં આવી છે.
આમ બેબીલેાનિયન અને પ્રીશિયન નકશાએ પણ ન’-૧ ની પાછળ ચાલતી છાયા જેવા છે.
આ નકશાએ એશિયાટિક રિસચી અમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે, એટલે આપણા નકશાએ મૂળ લખાણ ઉપરથી દોરવામાં આવ્યા છે, તે ખમતમાં એ મત હોઇ શકે નિહુ. કારણ આપણી પુરાણેાક્ત કલ્પનાઓ અને વર્ણન જોઈએ કે-પુરાણમાં શું આપ્યું છે ? (જીએ નકશા ન−૧) તેની સમજ આ પ્રમાણે છે.
‘ નિષધ, શૃંગવાન, શ્વેત, નીલ, હિમવાન અને તૅમટ એ છ પતા છે. મધ્યે જે દેશ છે તેને વ` કહે છે. હિમવાન અને હેટ વચ્ચે ભારત; તેની પેલી બાજુએ કિંપુરુષ વર્ષી; હેમકૂટ અને નિષધ પર્યંત મધ્યે હરિ.
હરિવની પેલી તરફ ( પૂ^માં) મેરુને ઠેકાણે જે છે તે ઇલાવ્રત વ,
રમ્યકની પેલી તરફ શ્વેત પર્યંતની પાસે હિરણ્યમય વ; અને હિરણ્યમયની પેલી તરફ શૃંગવાન પર્વતની પાસે કુરુવષ છે. ’
હવે તેનાં પૂરક વચને જુએ :
"
દક્ષિણના ભારતવષ અને ઉત્તરના કુરુવ એવ ધનુષ્યના આકાર જેવાં છે, એમાં વચ્ચેનાં ચાર વર્ષોં દીર્ઘ લાંખા આકારનાં છે. ઈલાવૃત્ત મધ્યમ છે. તેની લાંબાઇપહેાળાઇ સરખી છે.
*
નિષધ પર્વતની આ તરફ જે છે તે ઉત્તર વેદા છે. દક્ષિણ વેદામાં ત્રણુ વર્ષ છે અને ઉત્તરમાં પણ તેટલાં જ છે. અને પદાર્થોની વચમાં ઇલાવૃત્ત આવેલુ છે અને ખરાખર તેની વચમાં મેરુ છે, છ
· જેની કિા એટલે વચ્ચેના ખીજકોષ મેરૂ અવ્યક્તથી ઉત્પન્ન થયુ' છે. આ પૃથ્વી રૂપ પદ્મને
પર્વત છે તેવુ પૃથ્વી રૂપ પદ્મ ચાર પાન છે.
જેને વ્યક્ત નથી કરી શકાતું તેવાં તત્ત્વોનું બનેલું આ પૃથ્વી રૂપ પદ્મને પણ આર્યાએ ગાળ આકારમાં ચાર પાંખડી અને સાળ પાંખડીથી કમ્પ્યુ. તેની વચમાં મેરૂની કલ્પના કરી.
વાયુ પુરાણમાં કહ્યું છે ;
3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org