Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 49
________________ * ! * * ઈને શણવારમાં કંબણગતના પાતાળ કૂવામાં અદૃશ્ય થઈ જાય છે અને સર્વ વ્યક્તિગત ડિપાર્થો પલક માત્રમાં અતમાં ભળી જાય છે. . છે ! . આવા કૃષ્ણકુડાના વિસ્તાર આગળ કાળ થંભી જાય છે. નાઈલાજ બની જાય છે. સમયનાં ચ અટકી જાય છે. આવા કૃષ્ણકુ ડેને વ્યાસ એમાં સમાઈ જતાં પુદગલ પદાર્થો પર આધારિત છે. પૃથ્વીના ગ્રહને સંકેચવામાં આવે તે માત્ર અઢાર મીલીમિટરને બની રહે. જ્યારે સૂર્ય માંડ છ કિલોમીટરના વ્યાસને થાય. આપણા સૂર્ય કરતાં ૩૫૦૦ ગણ મેટા સૂઈની શેધ હમણા જ વિકેન્સીવ સૃતિવર્સિટીના પ્રોફેસર કેસનેલીએ કરી છે. આમ અનાદિકાળથી સમગ્ર વિશ્વમાં અને અવકાશમાં અનંત ઊંડાણુનાં બ્રહ્માંડેમાં સર્જન-વિસર્જનની પ્રક્રિયા નૈસર્ગિક રીતે ચાલી રહી છે અને તે અનંતાનંત કાળ સુધી ચાલ્યા કરશે. . . . , ૧૯૬૧ માં સ્વાઝ ચાઈડે black halls કૃષ્ણગતેની સંભાવના જણાવી અને ૬૯ માં ઓપન હાઇમરે તેમ જ અન્ય વૈજ્ઞાનિકોએ વધુ અભ્યાસ કર્યો. આ, કૃષ્ણગોં m. black halle આસપાસની ergosphere ની ઉજનું વીજળી ન હરની શકયતા છે–વળી કેઈકે કૃષ્ણકુંડને ફરતાં મોટાં નગર વસાવી બ્લેક હોલની એકી Garbage-ધકેલી દેવાની ચેજના પણ વિચારી તે કોઈકે તેમાંથી બળતણ અને શક્તિ ભંડારાના ઉપયોગ કરવાનું સૂચન પણ કર્યું. * જો કે black Halls ની પાકે પાયે શેધ હજુ થઈ નથી. પરંતુ અવકાશન ડિયા તારાઓના binary કોના પ્રદેશમાં એમની શોધ થઈ રહી છે. અવકાશમાં લખે કરડે પ્રકાશ વર્ષને છેડે પણ તેમનું અસ્તિત્વ તે છે જે એમ વૈજ્ઞાનિકનાં વિધાન છે, જે કે મેટાં black halls તે આપણા સૂર્યમંડળ soal or system ની બહાર છે. * તારા કોના જૂથના આધારે વૈજ્ઞાનિકે થેડા black halls ના પ્રદેશ શોધી શક્યા છે. અને સમય જતાં વધુ શેલ થવા સંભવ છે. , " - આ black hall-કૃષ્ણગતની નજીકના જોડિયા સૂર્યમાંથી જે પુદ્ગલ વાયુ પરમાશુઓનું એ આકર્ષણ કે શેષણ કરે છે ત્યારે તેની અંદર ધસી જતા વાયુઓનું લેણતમાન એટલું વધી જાય છે કે, તેમાંથી “ક્ષ” કિરણોને ફેલાય છે, આવે સ્થળ X RAY કિરણેના ધેધ છૂટે છે અને ત્યાં ચમકતા તારા સૂઈને મોટી ફણગblack Halls હે જોઈએ એમ વૈજ્ઞાનિકે માને છે. * વર્લ્ડમાં *ઉપગ્રહ દ્વારા આની શોધ થઈ અને ૧૯૭૧માં તે આવા એ થી વધુ X Ray-પ્રસારણ કેન્દ્રો શોધ્યાં, હજુ વધુ મળી આવવા સંભવ છે. :" black hail જોઈ ન શકાય, પરંતુ દૂરથી એની ઝાંખી થઈ શકે છે. જમણ કરતા સૂર્ય દ્વોમાંથી પુદગલે કે વાયુઓનું બ્લેકહોલ શોષણ કરે છે ત્યારે ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102