________________
વેના મમિ એ અને તીથકર ભગવતેને Cosmos વિશ્વની રચનાનું ઊંડુ સામ હતુ તેથી ધમના મા તમાય પ્રદેશ ગે તથા કૃષ્ણ કુની રચના સબંધમાંધર્મ અને વિજ્ઞાન એક મતે વિચાર કરે તે વિશ્વ રચનાનાં ઘણાં રહસ્ય ઉકેલી શકે
તેમ છે.
14
હિન્દુ મતે આ પ્રદેશમાં પ્રવેશનારના સર્વે પુદ્દગલનુ અલગ અસ્તિત્વવ્યક્તિત્વ નાશ પામે છે—એક જ અદ્વૈત બ્રહ્મમાં બધું લીન થઈ જાય છે, કદાચ અદ્વૈતવાદ. આના પરથી ઉદ્ભજ્યેા હૈાય તેવી શકયતાએ નકારી ન શકાય. કેમ કે હિન્દુ ધર્મની સ્પષ્ટ માન્યતા છે કે માત્યતિક પ્રણય વખતે સર્વ પદાથ-પુદ્ગલા મહાપ્રભુમાં સમાઈ જાય છે.
માર
આ કૃષ્ણ કુ" કૃષ્ણ ભગવાનનુ કોઇ સ્વરૂપ કેમ ન હોય ? ખીજા વિશ્વયુદ્ધ પછી ભારતીય જ્ઞાન પશ્ચિમમાં ગયું અને ત્યાંથી નવા સ્વરૂપે વિશ્વ સમક્ષ પ્રકટ થતું રહ્યું.
જૈન થમના “અનત પુદ્ગલ ”ના સિદ્ધાંત વિજ્ઞાનના ગૂઢ જ્ઞાનના સંકેત કર છે, દરેક પદાર્થ પુદ્ગલામાં ક્ષણેક્ષણે સતત પરાવર્તનની પ્રક્રિયા Transformarion ચાલી જ રહી છે. મા સર્વ આપણા દિવ્ય દૃષ્ટાઓએ વર્ષાં પૂર્વ ભાખેલુ' મહાસત્ય છે. જે વિજ્ઞાત આવા જ્ઞાન સપન્ન ધર્મગ્રંથો તરફ વળશે ત માનવજાત ઉપર સારા ઉપકાર કોડ ગણાશે કં
9
હિન્દુ ધર્મ પણ પ્રલય Final Deluge or Extinction of all the univers phenomena—સંબંધી મહાસત્ય ઉચ્ચાયુ છે કે સૃષ્ટિના સર્વ ભૂતા એક જ અદ્વૈતમહાપ્રભુમાં સમાઈ જાય છે, જૈન ધર્મીનું માનવુ છે કે આ બધું સ્વયંભૂ કુદરતી પરિ મળાને લીધે પરાપૂર્વથી નિસર્ગના નિયમાને આધીન રહીને ચાલ્યા કરે છે.
જૈન ધમના આરાએ અને ચોવીસી યુગાનું–તથા હિન્દુ ધમે ખતાવેલ જુદા જુદા યુગાનુ` વૈજ્ઞાર્નિક મહત્ત્વ ચોક્કસ છે પરતુ હજુ તેનુ વૈજ્ઞાનિક દૃષ્ટિથી અધ્યયન થયું નથી.
જૈન, ધોની! યુટ્યુબના પ્રભાવેની યાસરા સમગ્ર પૃથ્વીના પટ પર માનવ, પશુ, વનસ્પતિ. હવામાન વગેરે પર પડે છે, તેની ાિતવાર નોંધ કરી છે. તેને બ્રિટનના વાસધ્ધિારક લેમ્સે બનાવેલા ફેરા સાથે સારી રીતે સરખાવી શકાય તેમ છે, હિન્દુ ધમાં, પણ આ વોન કરતા ચોથા છે
;
જૈન મતાનુસાર સર્જન-વિસર્જન ગમે તેટલાં થાય પરંતુ સČથા પ્રથથ વિનાશ શકય નથી, ખથા પ્રા-મહાવિનાશૅમાંથી પણ જીવન પુનઃ પાંગરતુ રહેશે એવી માન્યતા વધુ વાસ્તવિક છે..
જાંબુઢીપમાં અને ભરત ક્ષેત્રમાં બે સસ્કૃતિ વિદ્યમાન હતી, શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સસ્કૃતિ. જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ બ્રાહ્મણ પરપરામાં પણ પૂજ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org