Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૧૬-૧૨-૧૯૩૯ જૈન યુગ. અ મ ર કતિ ઓ ના સર્જન હાર. | (લેખાંક ૨ ) ગુજરાતની એકતા અને મહત્તાને પિતાની કલ્પના વડે ઉંડુ અવગાહન કરવા સારૂ જે અભ્યાસને જે આવડત જોઈએ મૂત કરતા વધુ કર્મા ” એ નથી એમ કબુલી આગળ વધીએ. તેમને પહેલો અને આચાર્ય હેમચંદ્રની વિશિષ્ટતા સવિશેષતે એ કારણે મુખ્ય ગ્રંથ “સિદ્ધહેમશબ્દાનુંશાશન” છે. વ્યાકરણ છે કે એ સર્વ ક્ષેત્રને સ્પર્શે છે; અને સંપ્રદાયિકતાની શાસ્ત્રના મુત્ર–ગણુ પાઠ—ધાતુપાઠ ઉણાદિ અને લિંગાનું સાંકડી ગલીમાં ન ઢંકાઈ રહેતા છુટથી જગતના શાસન એમ પાંચ અંગ ગણાય છે જે બીજા વ્યાકરણ ગ્રંથની ચેકમાં મહાલે છે. એટલે માત્ર જેનાજ નહીં પણ બાબતમાં જુદા જુદા લેખકેએ લખ્યાં છે જયારે શ્રી હેમચંદ્ર જૈનેતરના આકર્ષણને એ વિષય બને છે. તેઓશ્રીની સચેટ એ સર્વ પોતેજ લખીને વ્યાકરણને એકધારું બનાવ્યું છે. ઉપદેશ શૈલી વડેજ અપુત્રીયાના ધનને મેહ નૃપ કુમારપાળને વળી બીજી વિશેષતા પણ છે. તે માત્ર સંસ્કૃત ભાષાનું જ છોડવું પડે છે. પરનારી સહાદરપણાને સર્વ શ્રેષ્ઠ ગુણ વ્યાકરણ નથી. તેના કુલ ૪૬૮૫ સૂત્રોમાંથી ૧૧૧૯ મુ ખીલવવું પડે છે અને મઘ માંસની લેલુપતાને કાયમી પાકૃત ભાષા માટે છે એ પર એક નાની (લઘુત્તિ ૬૦૦૦ દેશવદો દેવાય છે. તેઓશ્રીની કુનેહના જોરે નવરાત્રિના પશુવધ લેક પ્રમાણ ) અને એક મોટી (બૃહદ્દવૃત્તિ ૧૮૦૦૦ લેક પર ખંભાતી તાળા વસાયા. દુઃખે ઉદર પૂર્તિ કરતા માનવેના પ્રમાણુ) ટીકા લખી સિદ્ધરાજની સંપૂર્ણ અને સહેલું દાળિદ્ર દૂર થયાં અને અમારીનું એક છત્રી રાજય પ્રવર્તી વ્યાકરણ રચવા માટેની માંગણી અક્ષરશઃ પૂરી પાડી છે. એ હ્યું. ખાદીને કપડે એઢી એમણે જેમ સ્વામીભાઈની ગરી- પર જુદા જુદા વિદ્વાન તરફથી વૃત્તિઓ રચાણી છે જેની બાઈને અવાજ નૃપતિના કણે પહોંચાડશે તેમ એ મામુલી સંખ્યા દશથી વધુ છે. વ્યાકરણની પૂર્ણાહૂતિ બાદ સંસ્કૃત છતાં પવિત્ર ચીજની પ્રાણ પ્રતિષ્ઠા પણ સ્થાપના કરી. તેમજ દેશી શબ્દોને કેશ તૈયાર કરવાનું કામ હાથમાં લીધું. અહિંસાને રાજ દરબારમાં પ્રવેશ એ એમની અનુપમ નામ માલા રચી જે “અભિધાન ચિંતામણી ” તરિકે પ્રસિદ્ધ પ્રભાને આભારી છે. થઈ. તેની ટીકા પણ પોતેજ લખી. વળી જાણીતાં પરિશિષ્ટ એ ઉડતી નોંધ અહીજ અટકાવી લેખના મુખ્ય વિષય પણ દરેક કાંડને અંતે મૂકયા. એ આખા સંસ્કૃત કાશને પુરા તરફ વળીએ. તેઓશ્રીની સાહિત્ય સેવા સાહિત્યના ઇતિહાસમાં કરવા - ' અને કાર્ય સંગ્રહ” નામની પૂર્તિ લખી. તેઓશ્રીના અજોડ છે એમ કહી શકાય. પહેલી નજરે ઉડીને આંખે વળગે ગ્રંથની પ્રમાણભૂતતા એ પરથી સુવિદિત છે કે પાછળના એવી વાત તો એ છે કે આ બાળ દીક્ષિત સાધએ પોતાના ટીકાકારોએ સંખ્યાબંધ અવતરણે લીધા છે. દેશી શબ્દોની આવશ્યક કાર્યોમાંથી–ઉપર વર્ણવી ગયા પ્રસંગોમાંથી સમય વ્યુત્પત્તિ વિચિત્ર હોવાથી તેમને ભેગા કરી વ્યવસ્થિત કરવા કલાડીને સાહિત્યના વિકટ પ્રદેશમાં ૫૬ સંચાર કરી કઈ એ બહુ કપરું કામ હતું તે દેશી નામમાળા રચી સફળતાથી જાદુગરને ટપી જાય તેવું અજબ કામ કર્યું છે. એવો એક પણ પાર પાડ્યું વળી “નિઘંટુ શેષ” યાને વૈદ્યક નિઘંટુ પણ વિષય નહીં જડે કે જ્યાં સુરિપુંગવ હેમચંદ્રની લેખિનીએ ર. સરળ તેમજ સુવ્યવસ્થિત રચનાવાળા સંપૂર્ણ વ્યાકરણ પ્રવેશ ન કર્યો હોય ! વળી એ રચના પણ મૌલિકને સ્વતંત્રતા અને કેશ જેવા આવશ્યક પુસ્તકં પુરા પાડી જે અપ્રતિમ પૂર્ણ. નર્યા સાહિત્ય સર્જનથીજ તેઓ ઇતિહાસના પાને અમર સેવા બજાવી છે અને અભ્યાસીઓને વર્ણનાતીત સગવડતા કરી થઈ શકે તેમ છે. એમની કૃતિઓ આજે ૫ણુ જગતભરના આપી છે તે ન ભૂલાય તેવી છે. વિદ્વાનોમાં ચમત્કૃતિ જગાવે છે. કલીકાળસર્વસનું બિરૂદ કે કાવ્ય તરફ દૃષ્ટિપાત કરીશું તો સંસ્કૃત દ્વયાશ્રય યાને યાતિધરને ઉલ્લેખ છે તે માત્ર મની મેગ્યતા સુચક છે. ચાલુકય વંશત્કીર્તન તથા પ્રાકૃત દ્વયાશ્રય યાને કુમારપાળ એમણે મૂકેલ વાસે જે આપણા હાથમાં આજે મેજુદ છે ચરિત પ્રથમ આંખે ચઢશે. પ્રથમ કાવ્યના ૨૦ સર્ગોમાં પંદર તે એટલે કિંમતી છે કે એના સાચા મૂલાંકન સારૂં આંકડા સુધી સિદ્ધરાજ જયસિંહ દેવના રાજ્ય કારભારનું વર્ણન છે માંડવાની જરૂર નથી. યથેચ્છ પ્રકારે એનું પાન કરવું અને અને છેવટના પાંચ સગમાં કુમારપાળ ભૂપ સંબંધી હકીકત જગતભરના માનવીએાને એ મીઠા અમૃત ઝરણુાનું પાન છે. ખૂબી તો એ છે કે એક બાજુ સંસ્કૃત વ્યાકરણ ઉદા રાગ સહિતને બીજી બાજુ ઇતિહાસ એ પરથી તારવી કરાવવું એજ સાચું મૂલ્યાંકન છે. શકાય છે. બીજું કાવ્ય કેવળ ૫ર મહંત રાજવી કુમારપાળને જગતમાં વાસ્તવિક એવું નવું કેટલું અને શું હોય છે? વૃતાંત જણાવે છે. “શબ્દાનુશાસન’ ‘કાવ્યાનુંશાસન’ અને બાકી જે કંઇ પ્રાપ્ત છે એ પરથી દેશકાળને નજરમાં રાખી ‘દાનું શાસન” ત્યાર બાદ રચાયા છે. કાવ્યાનું શાસન પર એ સર્વને વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી ગવવું કે ચર્ચવું એમાં “અલંકાર ચૂડામણિ' નામાવૃત્તિ અને તે બંને ઉપર ‘વિવેક” લેખકની મૌલિકતા રહેલી હોય છે. જુદી જુદી સામગ્રીનું નામ મેરી ટીકા કરી છે. આ ગ્રંથમાં ૫૦ લેખોને નામ વિશિષ્ટ દષ્ટિબિંદુથી રજુ કરવામાં કે એકત્રિત કરવામાંજ દઈને ઉલ્લેખ કર્યો છે કે લગભગ ૮૧ ગ્રંથને આધાર લેખકની પ્રતિભા રહેલી છે. ટાંક્ય છે, એ પરથી સંસ્કૃત કાવ્યું અને સાહિત્ય શાસ્ત્રના | હેમચંદ્રાચાર્યની લેખન પ્રવૃત્તિ એટલી વિશાળ તેમજ અભ્યાસીને તે ગ્રંથની અગત્ય સહજ સમજાય તેમ છે. “મમ્મટ” વિવિધ છે કે તે પર અદ્ધી તે માત્ર ઉડતી નોંધ લઈ થોડી આદિના એ વિષયના અઘરા અને સાહિત્યના અન્ય વિભાગેની મુખ્ય બાબતને વિચાર કરી, સતિષ પકડવાને છે. એમાં ચર્ચા દ્રષ્ટિએ અધૂરા પ્રથે કરતાં કાવ્યાનું શાસન જેવી અને છેવટન કરાવવું એ માનવીઓને એ મારા મન પાન કરવું અને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 236