Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
@20:00pepeppepopepoppppppppp@pepep@1200 Golddodot dududududududududulot budodo
8 Dરણામૃત સંગ્રહ શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ:૧૫ - અંક:૬ તા. ૧૯-૧૧-૨૦૦૨ Bકહેવાય. કોડવર્ડમાં (સાંકેતિક શબ્દો દ્વારા) ગીતાર્યાદિ સાધુપણું બધા કોને નોટીસ છે. જેને દુઃખ છે ષ9 માસે પ્રાયશ્ચિત મંગાવે તે આજ્ઞા વ્યવહાર’ છે. ગીતાર્થ | આપવું હોય તે આવી જાય, બધું સહન કરવા હું તૈયાર જિa ધરુની નિશ્રામાં રહેલ જીવ ગુરુએ આપેલ આલોચનાદિ | છું. કરેમિ ભંતે' નો આ જ ભાવ છે. તે જ ક્ષાત્રવટ છે aછે મારી તે પ્રમાણે વ્યવહાર કરે તે ‘ધારણા વ્યવહાર’ છે.
કે મન-વચન-કાયાથી કોઈ સાવધ કર્મ ક વું નહી. 3જીત વ્યવહાર’ એટલે પંરપરા. તે પણ
સંસારનો ઉચ્છેદ કરવાની ઈચ્છા ન હોય તેની NિD @િ અશઠપણે આચરી હોય તે.
બધી ધર્મક્રિયા વાંઝણી' છે. તેનાથી કદ એ પુણ્ય પણ
બંધાય અને એકવાર સુખ પાગ મળી જાય તેની ના નહિ પ્રિ .- તમે તો પરંપરા માનતા નથી ને ?
પણ તાત્ત્વિક ફળ મળે નહિ. આજે તમે આવા તુચ્છ ob.- પરંપરા પણ તે જ કહેવાય જે આજ્ઞા મુજબ હોય.
સુખમાં ફસાઈ ગયાં છો તો અધિક સુખ માં ગાંડા જ Bઆજ્ઞા વિરુદ્ધ પરંપરા હોઈ શકતી નથી. આજ્ઞા વિરુદ્ધ
થવાના અને દુર્ગતિમાં ભટકવા જવાના. માટે જ પરંપરા મુજબ વ્યવહાર કરે તે અનંતા શ્રી જિનેશ્વર
જ્ઞાનીઓ કહે છે કે દષ્ટિ વગરનો ધર્મ જ ખોટો. દષ્ટિ Bદવોની આશાતના કરે છે. આગમ મળતું ન હોય ત્યારે
એટલે આત્માની સાચી સમજ! ગીતાર્થ પુરુષોએ અશઠપણે આચરેલીજે પરંપરા ચાલી
આજનો મોટોભાગ માને-લખે છે કે ‘શાસ્ત્રો તો હજી આવે તે જીત વ્યવહાર છે. જીત પણ આજ્ઞાથી અવિરુદ્ધ | જૂનાકાળમાં લખાયેલા છે આ કાળમાં શું કામ આવે ? એaો ઈએ. શ્રુત-આગમ મળતું હોય તો પણ જીતને- | શાસ્ત્રો તો ગમે તેમ લખે. આપણે તો બુદ્ધિમાં બેરો તે જ @ઈ પરંપરાને જ પકડે તે શ્રતની આશાતના છે.
શાસ્ત્ર!” આવું બોલનાર સાધુ હોય તો એ નકામો છે, કર્મ બહુ ખરાબ છે. ભગવાનના આત્માને પણ મહાપાપ બાંધે છે. ભગવાનના શાસનનો પર્શ પણ થયો Bકર્મનડ્યાં તો સંસારમાં ભટકવું પડ્યું! જો ભગવાનના | નથી. તમે બધા બુદ્ધિમાં બેસે તેટલું જ માનો છો ? વિષ્ણુ
શઆત્મા જેવાને કર્મનડે-ભૂલાવે તો કર્મ તમને અમને | તમારી પોતાની બુદ્ધિ મુજબ જ ચાલો છો કે અવસરે રે વિકમ ન નડે? કર્મથી બહુ સાવચેત રહેવાનું છે. આપણે | બીજાની બુદ્ધિ પણ લો છો ? દુનિયામાં તો દેખાય છે લ
કર્મથી ડરતાં નથી, કર્મને સાથે રાખીને બેસીએ છીએ. | કે, ઓછી બુદ્ધિવાળા બીજાની બુદ્ધિ મુ બ ચાલે છે. સિં9 કર્મ મુજબ કરીએ તે ખોટું ન લાગે, અનુચિત ન લાગે | કાયદામાં ફસાવતો વકીલ પાસે જાવ છો, શરીરમાં કાંઈ તો સમજવું કે આપણું હૈયું ખરાબ થઈ ગયું છે. આપણે | થાય તો ડૅાકટર પાસે જાવ છો, વેપાર માં ફસાવ તો
આપાગું હૈયું સુધારવું છે. હૈયું નહિ સુધરે ત્યાં સુધી અનુભવીની સલાહ લો છો. તો અહીં અનંત જ્ઞાનીનીવાત જિલ્લાઆપણું કલ્યાણ થવાનું નથી. આપણી જાત કેવી છે તે ! કેમ સ્વીકારતા નથી? જો તમે તમારી બુદ્ધિ શાસ્ત્ર મુજબ જa
રોજ આત્માને પૂછવાનું છે. લોક ભલે “સારા” કહે પણ કરો તો તમને બધું સમજાઈ જાય. ભોગને ભૂંડા કહેનાર, લિHઆત્માને પૂછવાનું તું કેવો છું? આ યુગ તો એવો છે કે | ભોગથી પણ કર્મો ખપે તો તે વાત સમજાઈ જાય. જેમકે
સાધુને ઉપદેશ ગૃહસ્થો આપે છે. મહાપાપીઓનો બહાદૂર અવસરે પાછો ફરે તે પણ જીતવા માટે, વેપારી
| ઉપદેશ સાંભળવો ગમી જાય તેમાં ય ધર્મની પ્રભાવના...! ખોટ ખાય તે ય કમાવા માટે, મુસાફર આરામ કરે તે ય ! aa સંગઠન તોડનાર સંગઠન કરવાનો ઉપદેશ આપે અને ઈચ્છિત સ્થાને પહોંચવા માટે, માણસ ભૂખ્યો રહે તે પછી સાધુ ઝીલે ! સાધુઓ જ એક નથી અને આખી અધિક ખાવા માટે, તારવી પારાગું કરે તે અધિક તપ
માનવજાતમાં એકતા આવી ગઈ છે !!! હિંસાની માઝા માટે, અતપસ્વી તપ કરે તે ય પારણા માટે, તેમ શ્રાવક aR મૂકનાર અહિંસાનો ઉપદેશ આપે! એકતાને છિન્નભિન્ન | ભોગ કરે તે ભોગથી છૂટવા માટે. આ વાહૈયામાં બેસે લF
કરનાર એકતાનો ઉપદેશ આપે છે! કલિકાળમાં તો તો જ તમને લાગે કે- ‘તમારો માર્ગ કઠી છે, કીચડમાં
આવા નાટક ઘાણાં છે! વેશ્યા સતીપણાંનો ઉપદેશ આપે રહીને ચોકખા રહેવાનું છે. જયારે સાધુપણાનો માર્ગ Gણ છે. ખરાબ માણસે સારી વાત કરવી હોય તો પોતાની | સહેલો છે કેમ કે સાધુ કીચડમાંથી બહાર આવી હ ખરાબી ઉઘાડી કરવી પડે.
ગયા છે.'
— ક્રમશ: 94 Pogoda2a2a202029200020202020202020202020
Bobobobobobobobobobobobobobobobobobo
dododoloUDURCodoUUUUUUlol
sa8a8a8a3a8a8
Wodolololololololololololololololas
WoWoWoWoWodDTOUTUSU