Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ વાય તેની કાળજી | ભાગે એવું પણ આયુષ્યનો બંધ ક રાવધ પ્રવચન ઓગણપચાસમું શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪ • અંક ૧-૨ ૦ તા. ૭-૮-૦૧ કિ. થવું છે કે હજી આવાને આવા રહેવું છે ? ઘણા ધર્મ | મરવાનો દિવસ એટલે મહોત્સવનો દા'ડો. કરણ tત કરનારાનું વર્તન જોઈને ઘણાને થાય છે કે- આ બધા ધર્મ | મહોત્સવ માને તેવા કેટલા જીવો મળે ? ન કરતા હોય તો સારા. ઘણી બાઈઓ પોતાના ધણીને સભા : મહોત્સવ નજીક આવે ત્યારે કરવાનો કે ન કહે છે કે- “તમારાં વ્યાખ્યાન સાંભળવામાં ધૂળ પડી !' રોજે રોજ તેની તૈયારી કરવાની? તમારા છોકરાને અધિકને અધિક પાપ કરતાં જાઓ તો તમને દુઃખ થાય કે આનંદ થાય ? પોતાના જ છોકરાને ઉ.- વેપારમાં પૈસા કમાવા તૈયારી મારથી, R અનીતિથી ધંધો કરવાનું શીખવે તો તે બાપ કહેવાય કે | કરવાની ? એક વાર પણ જો સારો ભાવ આવી વાય તો શત્ર કહેવાય? દુર્ગતિમાં જ જવાના ધંધાદિ કરાવે તો તેT સારી ગતિ થઈ જાય. આયુષ્યનો બંધ મોટે ભાગે પર્વ શ્રાવક કહેવાય? આજે તો બહુ ગરબડ થઈ છે. | દિવસમાં થાય છે માટે જ પર્વ દિવસોમાં વિશે ધર્મ તેના જ કારણે તમારાં સંતાન બધા જ પાપ મઝથી કરવાનો છે. કરે છે. રાતે ય ખાય છે, અભક્ષ્ય પણ ખાય છે, ગમે ત્યાં પ્ર.- પર્વતિથિએ આયુષ્યનો બંધ પડતો જશે? tત ભટકે છે. તમને આવું બધું દુઃખ પણ છે ખરું ? તમે ય ઉ.- આયુષ્યનો બંધ મોટે ભાગે ત્રીજો ભાગ પડે સમજો છો તેટલો ય ધર્મ કરો છો ? ધર્મ નથી થઈ શકતો અને પર્વતિથિ પણ પ્રાય: ત્રીજે દિવસે આવે. જો ત્રીજે તેનું પણ દુઃખ છે ? દુર્ગતિમાં ન જવાય તેની કાળજી ભાગે આયુષ્યનો બંધ ન પડે તો નવમે, સત્તા શિમે, રાખીને જીવો છો ? આવા વિચાર ન આવે તે જૈન પણ એકાશીમે ભાગે પણ આયુષ્યનો બંધ પડે અને છેલ્લા બને ખરો ? જૈનકુલમાં જન્મવા છતાં પણ તમારે બધાને અંતમુહૂર્તમાં પણ આયુષ્યનો બંધ પડે. માટે હંમેશા સાવધ નથી થયું શ્રાવક કે નથી થવું સાધુ ! તમારે તો સાર રહેવું પડે ને ? ખરાબ ભાવ આવી જાય તો શું માય ? પૈસાવાળા થવું છે, મોજમઝા કરવી છે. આવા જીવોની અંધારામાં વીજળીના પ્રકાશમાં સોય પરોવવી હય તો જો અમે ય પ્રશંસા કરીએ તો અમને ય પાપ લાગે. તમે કેટલા સાવધ રહેવું પડે ? તમે આખા જીવનમાં એક જ * તો બહુ જુલમ કર્યો છે- આર્યદેશમાં જન્મેલા તમારાં વાર આયુષ્યનો બંધ થાય છે માટે ચોવીસે (૪) ય * સંતાનો તમે અનાર્ય દેશમાં મોકલ્યા છે. તે પણ પૈસા – ટકાદિ માટે. ત્યાં તે બધા મરે તો કયાં જાય? કલાક સાવધ રહેવું પડે. પ્ર.- ત્યાં પણ મંદિર થવા લાગ્યા છે. - પ્ર.- આજે તો તારીખનો પ્રચાર છે. ઉ - અહીંના મંદિરના વહીવટ બરાબર ચાલતા ઉ.- બધાનો દા'ડો ઊઠી ગયો છે. તિથિ / રોજ Eી નથી તો ત્યાં શું થશે? યાદ કરવી પડે. “આજે કઈ તિથિ છે, કયા ભમાનનું આજે ગુને પૂછીને જ વહીવટ કરે તેવા ટ્રસ્ટી કયું કલ્યાણક છે' તે રોજ યાદ કરો છો ? શ્રાવકને - કેટલા છે ? સમજ્યા વગર ટ્રસ્ટી થાય તે ટ્રસ્ટીપણું શેનું ધર્મિને આ વિચાર કર્યા વિના ચાલે નહિ. કરે ? અહીં આશાતનાનો પાર નથી તો ત્યાં શું હાલત ' ધર્મ નહિ પામવા દેનાર મોહનીય કર્મ છે. તેની Eી હશે ! આજના પૂજા કરનારા મોટે ભાગે પારકે પૈસે પૂજા | વાત કરી રહ્યા છીએ. ધર્મ નહિ સમજેલા અને મોકમગ્ન Eી કરે છે. તેને એવો ભાવ પણ નથી આવતો કે મારે મારી | એવા માતા - પિતા આદિ બધા ધર્મ પામવા માટે સામગ્રીથી જ મારી શકિત પ્રમાણે પૂજા કરવી જોઈએ ! અંતરાયભૂત છે. તેમાં મારે તમને પિતા સંબંધી ભૂગ પોતાની સામગ્રીથી પૂજા કરનારા કેટલા જીવો મળે ? | નામના પુરોહિતની વાત હવે કરવી છે. અધર્મી તા - તમને સારામાં સારી સામગ્રી મળી છે, ધારો તો તમે પિતા કઈ રીતે ભયરૂપ બને છે તે સમજાવવા આ ષ્ટાન્ત બધા ઘણું બધું કરી શકો તેમ છો, ઊંચામાં ઊંચા ધર્માત્મા બહુ જ ઉપયોગી છે. તેને અવસરે જીવનો કાંઈક યોદય થઈ શકો તેમ છો. સારો હોય તો જ તેને સન્માર્ગની પ્રાપ્તિ થાય.ખા જ જે જીવ ધર્મી બને એટલે તેને મરવાનો ભય હોય | કારણથી અધર્મી માતા-પિતાદિને ભયરૂપ કહ્યા છે. નહિ અને જીવવાનો લોભ પણ હોય નહિ. ધર્મિને મન મશ:

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 372