Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવર - ઓગણપચાસમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪ અંક ૧-૨ તા. ૭- -૨૦૦૧ મિર ત્યાં જવું છે તેવું પણ મન છે ખરું?
થવાની ઈચ્છા છે ખરી પણ સારા. ધર્મી થવાની ઈચ્છા છે સભા : તેવો વિચાર જ નથી આવતો.
ખરી ? “વેપારાદિ વગર તોન જ ચાલે” તે બરાબર
સમજો છો તેમ “ધર્મ વગર પણ ન જ ચાલે ' તે વાત તો ભગવાનની પૂજા શા માટે કરો છો?
બરાબર સમજો છો ખરા? તમે તો ધર્મ પામ્યા નથી પણ એક ગામમાં ઘણા બધા છોકરાઓ રોજ સ્નાત્રપૂજા | તમારા છોકરાને ધર્મ પમાડો તે વાત બનવા જોગ છે ખરી ભણા! પછી વેપાર - ધંધે જતા હતા. મેં તેઓને પૂછેલું
? કદાચ તમારો છોકરો ધર્મ પામતો હોય તો અટકાવો કે- રોજ સ્નાત્રપૂજા કેમ ભણાવો છો ? તે બધા કહે કે- |
ખરા- આ વાત સાચી છે ને ? તમે બધા એમ કહો કેરોજ સ્નાત્રપૂજા ભણાવીને બજારમાં જઈએ તો |
અમે કદાચ ધર્મ પમાડતા નથી તે વાત ઠીક છે પણ વેપારદિમાં ફાવટ આવે છે. આ માટે સ્નાત્ર ભણાવે તો તે
અમારાં સંતાન ધર્મ પામતાં હોય તો અમે અંતરાય કરીએ ધર્મ ભય કે અધર્મ થાય ? આલોકના સુખ માટે ધર્મ કરે
તેવા તો નથી જ.' તો તો હું ઘણો રાજી થાઉં. પણ આજે તો તે ધર્મ ઝેર જેવો થાય છે, તત્કાલ મારનારો બને છે
તમારાં સંતાનોની જ ફરિયાદ છે કે અમને ધર્મ ગમી આ વાત તમે બધાએ કેટલીવાર સાંભળી છે? પણ સારી
ગયો અને સાધુ થવાનું મન થાય તોય મા – બાપ આગળ રીતે પ કરી શકાય. ખાઈ – પી શકાય, મોજમઝાદિ બોલાય તેમ નથી. આ વાત સાચી છે ? એક છોકરો 8 કરી શકાય તે માટે ધર્મ કરનારો વર્તમાનનો મોટો ભાગ
ભણી - ગણીને હોંશિયાર થયો. તેના બાપે તેને ધંધે છે. તમારો નંબર તેમાં નથી ને ?
લગાડયો. રોજ તેને ખોટું બોલવું પડે. ખોટી સલાહ પ્ર- ધર્મ કરતાં કરતાં ભાવ આવી જશે ને? આપવી પડે એટલે તેને તેના બાપને કહ્યું કે- આ ધંધાની ઉ.- આવી રીતના સમજાવવા છતાં ય, જાણવા
નોકરી કરવી નથી. બહુ જ પાપ કરવું પડે છે. ત્યારે તેનો છતાં આ લોકાદિના સુખને માટે જ ધર્મ કરનારને સાચો
બાપ કહે કે- તને ભણાવવા પાછળ જે હજારો ખર્મા તે ભાવ માવે ખરો ?
પહેલા પૂરા કર, પછી બીજી વાત કરી. પછી તો તે છોકરો
એવો પાવરધો થઈ ગયો કે- કટોકટીના કાળમાં તેને આ માણસને મરવાનો જેટલો ડર છે તેટલો તમને
દેશમાંથી ભાગવું પડેલું. આમાં વાંક કોનો? ધમની મોટી Eી પાપનો ડર છે. ખરો? મરવાથી બધા ગભરાય, પાપથી
મોટી વાતો કરનારનો દીકરો પોતાના બાપને કહ, કે- મારે Eી કેટલા ગભરાય ? આખો સંસાર તે પાપ છે ! ઘર પણ
આ પાપ નથી કરવું તો તમે તે વાત મંજુર કરો ખરા ? Eા પાપ પેઢી પણ પાપ ! પૈસો - ટકો પણ પાપ છે. આ
તમે સારા સુખી હો, આજીવિકા મઝથી સારી રીતે ચાલી Eસ વાત હિ સમજો તો તમારું થશે શું ? તમે થોડી ઘણી
શકે તેમ હોય અને તમારો સમજા દીકરો એમ કહે કેE ધર્મક્રિ કરતા રહેશો પણ વાસ્તવિક ધર્મની પ્રાપ્તિ નહિ
બાપાજી ! પેઢી આદિની શી જરૂર છે ? નાહક, પાપ શું ન થાય અને આવી જ હાલત રહેશે તો ભવાંતરમાં પણ
કામ કરો છો ? તો તેની આ વાત તમને ગમે ખરી ? ધર્મની પ્રાપ્તિ નહિ થાય. આવા જીવોને ખુદ ભગવાન
તમારે શ્રાવક કહેવરાવવું છે કે શ્રાવક થવું છે? E8 મળે તે પણ સાચા ભાવની પ્રાપ્તિ થતી નથી. તેવા જીવો ખુદ ભગવાનના કાળમાં ય હતા, રોજ ભગવાનની દેશના
પ્ર- ધંધાદિ વગર તો ગાંડા થઈ જઈએ. સાંભળ તો પણ કોઈ અસર થાય નહિ. ભારે કર્મી જીવોને ઉ.- આવા કુળમાં જે જન્મે તે તેનો ય ભગવન મળે, ભગવાનની દેશના સાંભળવા મળે પણ | મહાપાપોદય કહેવાય ને ? શાસ્ત્ર શ્રાવકન, કુળમાં ! કાંઈ ન અસર થાય નહિ, મોક્ષની વાત ગમે નહિ, ઘણા જન્મવું તેને મહાપુણ્યોદય કહ્યો છે. જ્યારે આજના તો એ નંગો હતા કે મોક્ષની ય મશ્કરી કરે કે- “મોક્ષ તે શ્રાવકના કુળમાં જન્મવું તે તો મહાપાપોદય થયો ને ? હોતો શે !', સાધુપણાનું મન પણ થાય નહિ.
જ્યાં દુર્ગતિનો ભય નહિ, સગતિનો ખપ નહિ, પાપથી મમને બધાને શું થવાનું મન છે ? તમને બધાને |
જરાય ગભરાય નહિ, ધર્મ સારી રીતે કરે નડેિ તો તે E મોટા મેપારી, સાહેબ, સારા બંગલા - બગીચાવાળા |
બધા મહામિથ્યાદ્રષ્ટિ છે. તે પોતે તો ધર્મ કરે નહિ પણ તેના ઘરમાં જન્મેલાને પણ ધર્મ કરાવે નહિ. તમારે સારા
st