Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્ષમા દાન-આત્મિક આનંદની અનુભૂતિ
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૧-૨ તા. ૯ -૮-૨૦૦૧
હૈયાનું ક્ષમાપ્રદાન, જાની દુશ્મનીને દેશવટો આપી | ઉકળતો ચરૂ નથી જોઈતો કષાયોની લોહી બાતરા નથી દિલા કરી દોસ્તીને આમંત્રણ છે. માટે જ પર્વાધિરાજ કરવી, વૈરના અનુબંધ નથી રાખવા. મારે તો શ્રી પષણા મહાપર્વના પરમ સંદેશ સમાનક્ષમા ધર્મની | સમતા-સમાધિ અને ઉપશમભાવની સાચી આરાધના મહત્તને ગાતા-ગવરાવતાં હિતૈષી આપ્તજનો કહે છે કરી સડસડાટ સિદિધના શિખરે પહોંચી જવું છે. કે–સાચા ભાવનું ક્ષમાપ્રદાન એ તો કષાયનું શમન છે. | વેરભાવની વૃત્તિ ભવોભવને બાળનારી છે, કષાયનો વાસનું વમન છે, વિષયાભિલાસાનું વિસર્જન છે, કણિયો આરાધનાની ગંજીને બાળી નાખે છે સંયમની ઈન્દ્રિયોનનું દમન છે, પાપનું પક્ષાલન છે, કર્મનું હવન સાધનાને સળગાવવાની તાકાત કષાયની ચિનગારીમાં છે, આત્મોજવાલાનું ગાન છે.
છે. માટે જ કહ્યું કે- " ક્રોધે કોડ પૂરવ તણું સંજમહલ I કારણ કે, સકારણ , નિમિત્ત કે નિમિત્ત વિના
જાય”. પણ ઈ આપણને કડવા-કટુ વચન કહે, ગાળ આપે,
જેની સાથે બોલાચાલી થઈ, કલેશ કંકાસનો અપશબ્દ કહે, ધંધાદિમાં નુકશાન થાય, કટુંબ-પરિવારમાં
સંઘર્ષ થયો, દિલ દુભાયા, અંતર કડવા કર્યા તો પણ પણ લેશ-કંકાશનું પ્રતિકૂળ વાતાવરણ સર્જાય, દ્વેષ
અપરાધીને અપરાધની બક્ષીસ તરીકે ક્ષમા રૂપી અમૃત ભાવી આપણને ઉતારી પાડવા, હલકો ચીતરવા, નીચું
રસનું પાન કરાવો તો જુઓ જાદુજીવન અમૃતમય બની જજે. જોવવવા અનેકની વચ્ચે અપમાન-તિરસ્કાર–ઉપેક્ષા
જીવનમાં સંતોષની સાચી સુરખીનો અનુભવ થશે. પણ રે ત્યારે જ આપણી સમતા-સમાધિની ની કસોટી કષાયની ચંડાળ ચોકડી ઉપર જો ચકડી નહીં થાય છે. આપણો કાંઈ પણ વાંક-ગુન્હો કે ભૂલ નથી
મારીએ તો આપણી આરાધના પર તે ચોકડી મારી છતાં મ ન સંભળાવવાના આક્ષેપાત્મક શબ્દો સંભળાવે
દેશે તો કયો ધંધો સારો ? લાભનો કે ખોટ તો? કઈ તેને જેથી સહન કરવા તેમાં જ આપણી મહાનતા
ચોકડી મારી તે વિચારી લો. જ્ઞાનીઓ તો કહે છે કે, સજનતા છે, ઉદારતા છે આવા સમયે મનના કોઈ બધાને હૈયા પૂર્વક ખમીખમાવી આપણે ક્ષ મા ધર્મના ખૂણા માં પણ બદલાની ભાવના વાવવી નથી, હૈયામાં
મૂળ્યાસિંચવા છે જેથી આપણું અંતર તો નિર્મલ પારદર્શક કષાની આગ સળગાવવી નથી, પણ ચિત્તને સ્ફટિક જેવું ઉજવલ બની જશે. તેમાં જે ફુલ બાવશે. તે શાંત-પ્રશાન્ત–ઉપશાન્ત રાખવું છે. તે વખતે હૈયા ઉપર
ફળને આપ્યા વિના રહેશે જ નહી. કષાય ના કારણે હાથ કી વિચારવું છે કે-"ભૂલ મારી જ છે. આ ભવની | આરાધનાને નિષ્ફળ કરવાનો નુકશાનીનો ધંધો હવે તો નહી તો ભવાંતરની તો ખરી જ. આવું કરી મને તે
કરવો જ નથી, વેર-ઝેરની તુચ્છ વાસના ગુલામ નિર્મલ કરે છે. માટે તે ઉપકારી છે”. જો આ વિચારણા બની ભવભ્રમણને વધારવું નથી. હવે તો ભવભ્રમણ આત્મસાત્ થાય તો કલ્યાણ સુનિશ્ચિત છે. તપમાં શરીર
પર જ ચોકડી મારી મુકિતની મહેલાતને માનવી છે. ને કષ પડે છે, દાનમાં પૈસાનો વ્યય દેખાય છે, જ્ઞાનમાં
સૌ વાચકો ! ક્ષમાધર્મના પરમાર્થ તે સમજી બુધ્ધિ કસવી પડે છે જયારે આ ક્ષમાપ્રદાન તો એવું ક્ષમાપ્રદાનની અનોખી લિજજતનો પાન કરવા સૌને સાચા અત ૨સાયણ છે જેમાં નથી લોહી ઘટતુ કે નથી ભાવે ક્ષમા આપી, ક્ષમા મેળવી ક્ષમાની સુર સરિતામાં શરીર ઉતરતું મનને સમજાવી દઈએ, મન જો ઉદાર સ્નાન કરી, ક્ષમાના પરમોચ્ચ ફલને પ્રાપ્ત કરનારા બની જાય તો હૈયું સૌ જીવો પ્રત્યે વાત્સલ્ય વરસાવ્યા | બનીએ તેજ શુભાભિલાષા. વિના ન રહે. મારે હવે વિષયાભિલાષાનો લાવારસનો
બીજાને ઉતારી પાડવા તે દોષ છે T પોતાની રાજધાની નજીક એક ફકીર ઉતર્યાના ખબર મળતા બાદશાહે તેને પોતાના મહેલે નિમંચ્યો. ફકીરતો કાદવથી લદબદ પગે મહે તે મોંઘા ગાદી–ગાલીચા ખરડતો બાદશાહ પાસે પહોંચ્યો. બાદશાહ આ બધું જોતો મૂંગો બેસી રહ્યો. એટલે ફકીરે સામેથી કહ્યું: ‘તારા દોર દમા નું ગર્વ ગાળવા જ મારે આમ કરવું પડયું છે” બાદશાહે નમ્રતાથી પૂછ્યું “પણ ગર્વથી ગર્વ ટળે ખરો ? ફકીર શરમીદો બની ગયા.