Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ ક્ષમાપ્રદા –આત્મિક આનંદની અનુભૂતિ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૧-૨ તા. ૭-૨૦૦૧ ( ક્ષમાપ્રદાન-આત્મિક આનંદની અનુભૂતિ -પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન વિજય મ. આજે દુનિયામાં લાવ.. લાવ... કહેનારો મોટો વિષયોની લલચામણી લોભામણી લાલ નાઓએ ભાગ ૬) પણ લો... લો. કહેનારો વર્ગ વિરલ છે. જૈન અને કષાયોની કાલીમ પજવણીએ આજ સુધી આપણા શાસન ના પરમાર્થને પામેલા પુણ્યાત્મા તો માને છે કે આત્માની સાચી અંતિ-સમતા-સમાધિ સહનશીલ નો છેદ હૈયાથી સમજીને વિવેક પૂર્વક આપવામાં જે અનેરી જ ઉડાડયો છે. મહાર્લભ અને મહાપયે પ્રાપ્ત એવા જે લિત –મસ્તી છે તે બીજામાં નથી. તેવો જ આત્મા માનવ જીવનમાં સહજ શાંતિ-સમતા-સમાધિ-આનંદ ધર્મનું સર્વસ્વ, ધર્મનો સાર જે ક્ષમાપ્રદાન તેની સાચી – સ્વસ્થતા-પ્રસન્નતા, ઉદારતા, દિલાવરતાનો ઉમળકો આત્મિક અનુભૂતિ કરી શકે છે. નિષ્કામ દાનવૃત્તિ પણ દેખાવો જોઈએ, સુરસરિતાનો કલકલ મીઠું મધુ ગુંજન જેમ દુર્લભ બની છે તેમ સાચું ક્ષમાપ્રદાન પણ આજે કરતો વહેતો પ્રવાહ પરસ્પરના દિલ-દિમાગને દુર્લભ દેખાય છે. 'મારી ભૂલ થઈ ગઈ' આ શબ્દો સદ્ભાવ, સમર્પણ, વિશ્વાસ, વફાદારી, આત્મીયતા, ઉચ્ચાર માં એકદમ સહેલા છે પણ આચારમાં અધિકમાં | પોતાપણાની લાગણીથી ભરતો હોય તે જ જીવનમાં અધિક અઘરા છે. કદાચ આના જેવો “ભારેખમ' શબ્દ અશાંતિ- અજંપો – અદેખાઈ– વાદ-વાદકદાચ બીજા ન પણ હોય. કલેશ–અંકલેશનો સંતાપ, કકળાટનો ઉકળાટ અનુભવાય “પશ્ય યોગે જે કાંઈ સારી પ્રતિકારક શકિત | તો તેનું કારણ વિચારવું જરૂર નથી ? અ મંદષ્ટા મલી હોય તે સામનો કરવા નહી પણ સહન કરવા અનુભવીઓએ તો તેનું નિદાન કર્યું છે કે–હૈયામાં ભળકે મલી ૬, ' આ મદ્રાલેખ જેના હૈયાનો હોય તે જ સાચું | બળતા કષાયો, વેર-ઝેરની વૃત્તિ વિષયોની તીવ્ર માસના, ક્ષમાપ્રદાન કરી શકે. બાકી મને વાત-વાતમાં ખોટી જડ-ચેતન્ય પ્રત્યે અતિમાત્રાની રાગ-દ્વેષાદિ ની તીવ્ર રીતના દબડાવે, તતડાવે, ખખડાવે તે કેમ ચાલે? સહન | પરિણતિ, નજીવા નજીવા સાવ જ ક્ષલક કારણો શકિતની પણ હદ હોયને? આવી વેવલી વાતો કરનાર સર આપ્તજનોને આપેલી દિલની ઠોકર, પરસ્પરને ક્ષમાપ્રદાન કરી શકે તે સંભવિત નથી. અપરાધીનો | સમજવાનો અભાવ, ગેરસમજ, પોતાની જ અને સામને કરવો તે અપરાધ છે. હે આત્મન્ ! તે પણ પકકડનો દુરાગ્રહ, તેનો જ કકકો સાચો કરાવવાનુંવૃત્તિઃ આજ સુધી ઘણા અપરાધ કર્યા, ઘણાના સામના કર્યા, | જયાં સુધી હૃદયમાં ઝેર હોય તો જીવન ખારું ૨ જેવું હવે માટે સહન કરવું છે. – આ વિચાર સ્ફરે તો સમજવું બને તેમાં નવાઈ નથી. હૃદયમાં સમતા–ઉપશમભાવનું કે ક્ષમા આપવાની માગવાની ભૂમિ શુધ્ધ થવા લાગી. | અમૃત ભર્યું તો જીવન અમૃતસમાન બને તેય સત્ય છે. દુનિયા ના જડ-ચેતન પદાર્થો પ્રત્યે ઘણી | કષાયના પરિણામો કેવા કેવા જાલીમ કાતીલ અને દુરન્ત મોહ-માયા-મમતા- મૂર્છા કરી પણ અંતે પરિણામ છે, વેર-ઝેરની વકરેલી વૃત્તિઓ કેવો કેવો વિનાશ શૂન્ય ૪ આવ્યું. તું મમતાને માર તો સમતા તને સર્જે છે. જીવનની સાચી સુખ-શાંતી-આમોદીની છાતીસરખી ચાંપશે. સમતામાં – સહન કરવામાં – આધારશીલા તોડી નાંખે છે. તેનો જો તું શાંત ચિત્તે સહનશીલતા કેળવવામાં પછી જે આનંદ આવશે તે વિચાર કરીશ તો ખરેખર જે ક્ષમાપ્રદાન થશે તે સાચું સામનો કરવામાં નહીં આવે. આજ સુધી સંઘર્ષો કરીને થશે. અગ્નિનો એક કણિયો રૂની ગંજાવર ગંજીને બાળ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો વિચાર કરી હવે સહન વા સમર્થ છે તો સાચા પશ્ચાતાપની પાવક જવાહૈયાની કરવા નકકી કર. પછી જે આનંદ આવશે તે અવર્ણનીય મલીન કાલીમતાને બાળી આત્માને સ્ફટીક સમઉજવલ હશે, એકલા પણ વાગોળવાનું મન થશે. બનાવવા સમર્થ છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 372