________________
સર્વસંગ્રહગ્રંથ
૨૯
એ ક૯૫નાના તરંગોવાળું એક સ્વપ્ન જ હતું; પણ ચાર ૧૯૮૦માં મુંબઈ મુકામે ભારતીય વિદ્યાભવનમાં દાયકાની મજલ પછી આજ એ સોનેરી સ્વપ્નાનો સાક્ષાત્કાર જ્યોતિષાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ થતો જોઈ ને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રીને પણ મનોમન સાહેબની પ્રેરક નિશ્રામાં યોજાયેલા છેલા પ્રકાશન–સમારોહ વંદી લઉં છું જેમનું જીવન વૈરાગ્ય પ્રધાન હતું, શ્રાવકના પ્રસંગે કેટલાક જૈન અગ્રણીઓએ પોતાનાં સુંદર વક્તવ્યો આચારધર્મનું જેમણે અક્ષરશઃ પાલન કર્યું હતું.
દરમિયાન કરેલા સૂચન અન્વયે પ્રેરાઈને જૈન શાસનનાં
વહેણે અને જૈનધર્મની મશાલને વિસ્તૃત ફલક ઉપર નવા સંસ્કાર અને સુઝે માત્ર અભ્યાસથી પ્રાપ્ત થતાં નથી;
જ રવરૂપે, નવી જ ક્ષિતિજ દોરીને, એક નવી જ કેડી તે તો સંતાનોને વારસામાં મા-બાપ તરફથી જ મળતાં હોય
કંડારવાનો (આ ગ્રંથનું સંપાદનકાર્ય કરવાને ) અવસર છે. વાંચન, મનન અને વસ્તૃત્વને ગળથુથીમાંથી મળેલા આ
મળ્યો છે અને વર્ષો પહેલાંનું મારું સ્વપ્ન સાકાર બની સંસ્કારવારસો, અને જે વારસાનું અમારે મન ભારે મોટું
રહ્યું છે ત્યારે અનહદ આનંદ અનુભવું છું. આચાર્ય વિજય ગૌરવ હતું અને છે.
લાધસૂરિશ્વર મહારાજ સાહેબની પ્રેરણા અને સહાયથી જ જન્મ બારોટ (બ્રહમભટ્ટ) પણ ધમે જેન આચારવિચાર. આ ગ્રંથનિર્માણનું આયોજન થયું છે. એક જૈનેતરને હાથે જૈનધર્મ પરત્વેની અખૂટ દિલચપી અને અમારી અનન્ય આ ગ્રંથનું સંપાદન થઈ રહ્યું છે તે જાણીને આપ સૌને આસ્થાને લઈને આવા એક મહાન પવિત્ર અને ધાર્મિક પણ આનંદ થશે જ. પ્રકાશનનું સંપાદન કરવાનું વિરાટ આયોજન–જે મારી
પાવનકારી અને મહા મંગલકારી એવા છે જે પ્રસંગનું શક્તિ બહારનું ગણાય. છતાં પરમપૂજ્ય આચાર્ય ભગવંતા,
આ ગ્રંથમાં અવલોકન કરવામાં આવ્યું છે તેને વિવેકી જૈન શ્રેષ્ઠીવર્યો અને સાક્ષરોના સહગની અપેક્ષાએ આ
વાંચક અનુમોદિત કરીને આત્મકલ્યાણ સાધે એવી શુભ કામ હાથમાં લીધું. સૌની સદ્દભાવના અને પ્રેમલાગણીનું
ભાવનાથી કરેલા આ સાહસને સૌ કોઈ આવકાર આપશે આ પરિણામ આપ સૌનાં ચરણકમળમાં સાદર રજૂ કરું છું.
જ એવી આશા રાખું છું. બારોટે સરસ્વતી-શારદાના પુત્રો ગણાયા છે. વડવાઓના કલા-સંસ્કાર, સાહિત્યનાં અમીસિંચન અને વહાલભર્યા
આ સારગર્ભિત સાહસ પાછળની એક બીજી પણ નેમ કુટુંબના સથવારાએ જ આજે મને ઊજળા કરી બતાવ્યો. અને
રહેલી છે. જેનેતર દૃષ્ટિએ પણ જૈન દર્શન કેવું છે, જૈનેતરો કેઈક દેવી શક્તિએ જ આ આયોજન સિદ્ધિ થઈ શકયું છે. આ ધર્મને કયા દષ્ટિકોણથી જુએ છે અને અન્ય ધર્મોની
- હળમાં જૈન ધર્મશાસન કયાં ઊભું છે એ પણ દર્શાવવાનો અભ્યાસકાળ પછી એકાદ દાયકા સુધી ભાવનગર આ એક નમ્ર પ્રયાસ રહ્યો છે. જિલાના સક્રિય રાજકારણમાં કામ કર્યું. ભાવનગર જિલ્લા
જન સંસ્કૃતિના ઉત્થાનકાર્યમાં જે જે ચિરંજીવી કોંગ્રેસના યુવક-સંગઠક અને તળાજા તાલુકા કેસના મંત્રી
મૂલ્યન યશરવી ફાળો નંધાય છે તેવા સર્વગ્રાહી ચિત્રને તરીકેની કામગીરી દરમિયાન ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી અખ
યથાગ્ય રીતે પ્રકાશિત કરવાની શુભ ભાવનાથી પ્રેરાઈને બારી પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ મળે. પત્રકારિતાના
આ પ્રકાશનની હરણફાળ ભરી છે. જનોએ પોતાના ઊજળા ક્ષેત્રમાં તો મારું મન હંમેશાં હિલોળે ચડતું. સમાજ
વારસાને કેવી સુંદર રીતે દીપાવ્યા છે, એ આપણે આ ગ્રંથનાં જીવનના સળગતા સવાલોને વાચા આપવા હંમેશાં નવચેતના
પાનાંઓ ઉપરથી જોઈ શકીશું. અનુકુળતા હશે તે મહત્ત્વના પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થતી.
બાકી રહેલા વિષયોને હવે પછીના આયોજનમાં આવરી લઈશું. એ અરસામાં ભાવેણાના પ્રજાવત્સલ મહારાજ પુણ્યશ્લોક શ્રી કૃષ્ણકુમારસિંહજીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યા. જિલ્લાનાં યુવક-યુવતીઓને
ચિરંજીવ સંસ્મરણો યાત્રા-પ્રવાસો કરાવ્યાં, રાજ્ય-કક્ષાની ગ્રીષ્મ-શિબિરોનું
અને સંચાલન કર્યું અને એ દ્વારા ઘણે જનસંપર્ક સધાય.
ધર્મસંસ્કારનો વારસો ૧૯૬૪માં રાજકારણને સદંતર ત્યાગ કર્યો ત્યાં સુધીમાં સારાનરસા અનેક અનુભવનું ભાથું મળી ચૂકયું હતું. સ્વર્ગસ્થ મરબી શ્રી બળવંતભાઈ મહેતાની અંગત જૈન શાસનના ઇતિહાસનું જ્યારે અવલોકન કરીએ સલાહથી ૧૯૬૪થી ૧૯૮૦ સુધીના સમયમાં ગૅઝેટિયર છીએ ત્યારે જરૂર પ્રતીતિ થાય છે કે જિનેશ્વર ભગવાન કક્ષાના વિવિધ માહિતી પ્રચુર એવા અમિતા ગ્રંથશ્રેણીના પુનિત પગલાંથી પાવન બનેલી આર્યાવર્તની આ ભૂમિ ઉપર ( ભાવનગરથી માંડીને વિશ્વના વ્યાપને આવરી લેતા ) અનેક શીતલ અને સુમધુર પ્રસંગેના અમૃતઝરણું સતત આઠ સંદર્ભ ગ્રંથોનું યશસ્વી સંપાદન કર્યું, જે ગ્રંથ વહ્યા કર્યા છે. અનેક ધર્મસંપ્રદાયે અત્રે ઉદય પામ્યા અને ગુજરાતના ગ્રંથભંડારોનાં આભૂષણ જેવા બની રહ્યા. પાંગર્યા, સદવિચાર અને સુકૃત્ય દ્વારા મુક્તિ મેળવીને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org