Book Title: Jain Paribhashik Shabdakosha Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ તત્ત્વજ્ઞ : તત્ત્વ જાણનાર વિદ્યમાન | નિમેષ : આંખનો પલકારો. પુરુષ. પરસમય : પરદર્શન, અન્ય ધર્મનાં ત્રસનાડી : એક ગજ લાંબી-પહોળીનું શાસ્ત્રો. અને ચૌદરાજ ઊંચી એવી પશ્ચાનુપૂર્વી : ઉલટા ક્રમે વસ્તુ કહેવી. ત્રસ જીવોને જન્મ-મરણની પૂર્વનુપૂર્વી ક્રમશઃ વસ્તુ કહેવી. જગ્યા (ભૂમિ.) પ્રકીર્ણ : છૂટા-છવાયા વિષયો, ત્રસરેણુ : પારિભાષિક એક માપ, પરચુરણ પ્રસંગો. આઠ બાદર પરમાણુ બરાબર |પ્રત્યભિજ્ઞાન : પ્રત્યક્ષ દર્શન અને એક ત્રસરેણુ. સ્મરણપૂર્વકનું જ્ઞાન. દત્તિઃ ધારા તુટ્યા વિના પડતો આહાર પ્રાસુક: નિર્દોષ, સ્પે તેવું. અને પાણી. ભવકેવલી : શરીરધારી એવા ધર્મધ્વજ : ઈન્દ્રધ્વજ, ધર્મનો સુચક કેવલજ્ઞાની તેરમા-ચૌદમાં એવો ધ્વજ. ગુણસ્થાનકવાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 166