Book Title: Jain Paribhashik Shabdakosha Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 8
________________ પ્રક્ષિપ્ત શબ્દો અકાલ મૃત્યુ : અનવસરે અચાનક | ઉપબૃહક : પ્રશંસક, ગુણીના મૃત્યુ થાય તે. ગુણોની પ્રશંસા કરનાર. અકિચનતા : સંપૂર્ણ અપરિગ્રહ દશા. | ઉપાસક : શ્રાવક, ઉપાસના અણિમાલબ્ધિ : શરીર નાનામાં | કરનાર. નાનું કરી શકવાની | કાલકુટ : ઉગ્ર વિષ. ચમત્કારિક જે શક્તિ છે. | કાલચક્ર : બાર આરાનો સમૂહ, અંડજ ઃ ઇંડા સ્વરૂપે જન્મ થાય છે. ઉત્સર્પિણી + અવસર્પિણી અતિથિ : જેના આગમનમાં તિથિ | કુલકર - યુગલિક કાળના અંત અજ્ઞાત હોય છે. અર્થાત્ | સમયે નીતિ નિયમો મહેમાન. ઘડનારા રાજાઓ. અનિન્દ્રિય : મન, બાહ્ય ઇન્દ્રિયથી | Hપણ : ઉપવાસ ભિન્ન ખરકર્મઃ કઠોર કાર્ય, જીવોની ઘણી અપવર્ગ: મોક્ષ –મુક્તિ-સિદ્ધાવસ્થા. હિંસાવાળું કાર્ય. આયતન : આધાર, ઘર, મંદિર, ખાદ્ય : ખાવા લાયક આહાર. આશ્રય ગણિની : સમુદાયનાં વડીલ ઇંગિનીમરણ : વિશિષ્ઠ - સાધ્વજી મ. સમાધિપૂર્વકનું મૃત્યુ. | ચતુર્થભક્ત : ચોથ ભક્ત, આગળ ઉદુમ્બર : એક ફળ વિશેષ, જે | પાછળ એકાસણાવાળો અનંતકાય ગણાય છે. ઉપવાસ. ઉપધિ : જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિકારક | જુગુપ્સા : નિંદા, ધૃણા, સામગ્રી. અપ્રીતિભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 166