________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ્ણુકુમાર
૩૧
કાયા દેખી ક પી ઉઠયા. ઇન્દ્રનાં સિંહાસન કખ્યાં. દેવલાકના નાટારંભ બંધ થયા. મહાપદ્મ રાજા અંતઃપુરમાંથી દોડતા આવ્યા અને કરગરતા ખેલ્યા મહામુનિ ! આપનુ વિરાટ રૂપ સહરા, આ અપરાધ નમુચિને નહિ પણ ભગવત આ તમારા અનુજ બધુ મહાપદ્મના છે કે જેણે અપાત્ર મંત્રી ઉપર આટલે બધા વિશ્વાસ મુકયા.’
વિષ્ણુકુમારે મુનિએ અને સંધ સામે ષ્ટિ નાંખી તા તેમને જણાયુ કે સંઘ આ રૂપ સહુરી ક્ષમા આપવાનુ કહેતા હતો. વિષ્ણુકુમારે રૂપ સર્યું. અને આ શાસન રક્ષા માટે કરેલા ક્રોધ બદલની આલેચના લીધી. નમુચિ જમીન ઉપરજ રગદોળાયે નિહ પણ બહુલ કી બની ઘેાર પાપમાં રગદોળાયે અને વિષ્ણુકુમાર ત્રણ પગલાથી ત્રિવિક્રમ કહેવાયા.
હસ્તિનાપુરે આ પ્રસ ંગ જીવન મરણના અનુભવ્યે. તેમને લાગ્યું કે વિષ્ણુકુમારના ક્રોધ સહરાયા ન હેતતા હસ્તિનાપુરનું નામ શેષ નહેાત. અને સાથે સાથે નમુચિના જીમેથી પણ વિષ્ણુકુમારનું આગમન ન હ।ત્ત તે તેનાથી મુક્તિ ન મળત. આમ બન્ને કારણેાથી ખીજા દીવસે હસ્તિનાપુરમાં ઝુડ્ડારની પ્રવૃત્તિ ચાલી અને તે દીવસ માંગલિક રૂપ મનાયે.
આ પછી પદ્મોત્તરે હસ્તિનાપુરનું રાજ્ય સભાખ્યુ અને તે પણ પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લઈ મુક્તિએ ગયા. નમુચિ સાધુને વિડંબનાના પ્રતાપે ક્રોધથી ધમધરાતે નરકે ગયે.
( ત્રિષષ્ઠિ શલાકા-ઉપદેશ પ્રાસાદ)
For Private And Personal Use Only