________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૧. વિવેક
યાને
સુમતિ પુરોહિત
(૧). શ્રીપુર નગરમાં શ્રીષેણ રાજા અને સેમ પુરોહિત બન્ને ખુબ મિત્ર હતા. રાજાને રાજકુમાર હતું પણ પુરોહિતને પુત્ર ન હતે. પુરેહિત પુત્ર ન હોવાથી દુખી થતું હતો અને બેલતા કે “રાજન ! આપના અને મારા કુટુંબને સાત વર્ષને ન્યાત છે. આપનું કુટુંબ શ્રીપુરની રાજગાદીએ રાજા બનતું આવ્યું છે. અને અમારો વંશજ પુરોહિત થતું. આવ્યું છે. હવે તે ન્યાને મારા પછી તુટશે ”
રાજાએ કહ્યું “પુહિત! મને પણ તમારે વંશજ રાજ્ય પુરોહિત ન બને તેનું દુઃખ છે. પણ તમે તે માટે કેમ પ્રયત્ન કરતા નથી ? ગોત્ર દેવીને આરાધે એટલે તમને શું નડતર છે તેની ખબર પડે.”
પુરેહિતે રાજાની શિખામણ માની અને નેત્રદેવીની આરાધના કરવા માંડી.
(૨) “પુહિત! કેમ મને યાદ કરી?” આરાધના કરવા બેઠેલ પુરોહિતને ગોત્રદેવીએ કહ્યું.
પુરોહિત બેલ્યા. “દેવિ ! મારે પુત્ર નહિ થાય? અને
For Private And Personal Use Only