________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
કથાસાગર
મારા બાપે મને મદદ કરવા ચૂહાકુંકણુ નામના નાકર
મેકલ્યા છે.
આડાશી પાડોશી અને ઘરના બધા ત્યાર પછીથી રામદાસને ચુલ્હાકુકણના નામે ખેલાવતા. વખત જતાં રામદાસ રસાઇ કરવામાં પ્રવીણ થયે પણ તેનુ નામ રામદાસ મટી ચુલ્હાકું કછુ થયુ..
(૨)
રાત્રિની શરૂઆત થતી હતી. તારા એક પછી એક આકાશમાંથી બહાર નીકળતા હતા. ત્યારે ચુલ્હાકુંકણુ અવ’તીના ગોંદરેથી દેહુ ચિંતા કરી નગરમાં પેસતા હતા તે વખતે એક શ્રેષ્ઠિ પુત્ર મળ્યે તેણે રામદાસને પુછ્યુ ‘તમે કયાંના છે ? અને અહિં શું કરે છે ? '
'
ચુલ્તાફ઼ કણે કહ્યું હું વસંતપુરના છું અને અહિં મારી બેનને ત્યાં રસોઈ કરૂ છું. આ પછી તેણે વગર પુછે પોતાની બધી આપવીતી કહી. અને ખેલ્યા ‘હું તે! મહા દુ:ખી છું કામ ન કરવું પડે માટે મેનને ત્યાં આવ્યે ત્યારે એને તે! મારી પાસે પુરૂ વૈતરૂં કરાવી માંડ ખાવા આપે છે અને મને ભાઇ કહેતાં લજવાતી હાવાથી તેણે મારૂ નામ ચુહાકુંકણુ પાડયુ છે. શું કરૂ ?'
6
શ્રેષ્ઠિપુત્ર કહ્યું · ફીકર ન કરે તમે મારે ત્યાં આવી જાએ. હું તમારૂં દુઃખ ભાગીશ. રસાઇ તા તમારે મારે ત્યાં પણ કરવી પડશે.
રામદાસ ઘડીના પણ ઉધારા કર્યાં વિના સીધા શ્રેષ્ઠિ પુત્રના ઘેર આવ્યે અને થાડા દીવસ પછી તેની સાથે સિડુલદ્વીપ ગયા.
For Private And Personal Use Only