________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર અને સેમ
પા એક એલાયદી જગ્યામાં તેણે સેઈ બનાવી. મુનિને પડિલાભી પાણું કર્યું.
પારણા બાદ ફરી મુનિને વાંદી રાણી બેલી “ભગવંત! અમે અહિં આવ્યા ત્યારે નદી બે કાંઠે પૂર્ણ હતી. હું નદી કાંઠે આવી બોલી “દેવિ! મારા ધણીએ મારા દેવરમુનિએ વ્રત લીધું તે દીવસથી મારા પતિએ પૂર્ણ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો અમને સામે કાંઠે જવાને માર્ગ આપ.” ભગવંત! નદીએ માર્ગ આપે અમે અહિં આવ્યા પણ મને સમજાતું નથી કે આ કેમ બન્યું? રાજાને તો તમારી દીક્ષા પછી ઘણુ પુત્ર થયા છે. પછી બ્રહ્મચર્ય વ્રત રહ્યું કયાંથી?
મુનિ બેલ્યા “ભદ્રે ! પાપ અને પૂણ્યમાં મનજ કારણ છે. સૂર રાજાએ મારી દીક્ષા પછી રાજ્ય અને ગૃહસ્થાવાસ પાળ્યાં પણ તેનું મન હંમેશાં સંયમ પ્રત્યેજ રહ્યું છે. તેણે મનથી આ બધી વસ્તુ ન્યારીજ માની છે. આથી તેને પ્રભાવ નદી દેવીએ સ્વીકાર્યો. રાણીએ આશ્ચર્યથી માથું ધુણાવ્યું તેને રાજા પ્રત્યે અતિબહુમાન ઉપર્યું અને બેલી અહો ! શું તેમનું ગંભીર હૃદય અને શું તેમની ધીરતા.”
સાંજનો સમય થ વરસાદ તે તેજ વરસતો હતો નદી બન્ને કાંઠે ફરી જોસભેર વહી રહી હતી. રાણી સામે કિનારે જઈશું શી રીતે તે વિચારવા લાગી ત્યાં મુનિ બોલ્યા “ભદ્ર! મું નાએ નાડ તમે નદીના કાઠે જઈ બેલજે કે
મારા દેવરમાંને સામે દીક્ષા દીવસથી માંડી આજ સુધી ઉપવાસ કર્યા હોય તે હે નદીદેવે ! મને માર્ગ આપે.” રાણી આ સાંભળી પહેલા કરતાં પણ વધુ આશ્ચર્ય પામી.
For Private And Personal Use Only