________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
કથાસાગર
ત્રણ ભુવનમાં તારી ચારી માતી નથી, જિહા ! વિચાર તેા ખરા કે ચારણુ તે ચારી કરવા હશે ?”
જિગુહાએ પૂજાની થાળી એક ખાજુ મુકી તે ચારણને પગે લાગ્યા અને એયે ‘ ચારણ ! તું ચાર નહિ પણ મારે ગુરુ છે. મેં ખરેખર જિનેશ્વરની આજ્ઞા લેાપી છે, મે આજ સુધી પૂજા કરી પણ તે સાચી નહિ. દ્રવ્ય પૂજા કરી. સાચી પૂજા તે આજે મને શિખવી, ચારણ તે ચારી નથી કરી પણ ચારીના ખાના તળે તુ મને માર્ગે લાવ્યેા છે.
ચારણુ ખંધન મુક્ત થયા. જિગુહાએ તેને અનળ દ્રવ્ય આપ્યું અને ત્યાર પછી જિણાએ જિનપૂજા વિધિ પૂર્ણાંક કરી. સાથે સાથે તેણે પૂર્વે કરેલ અવિધિની પૂજાની આલેચના લીધી અને તે વધુને વધુ ધ માગ માં જોડાયેા.
ચારણના પ્રસ ંગ પછી જિણુહા જે ક્રુર લેખાતા હતા તે સૌમ્ય થયા. તેણે કેટવાળપણું સાચવ્યુ છતાં હુયમાં દયા રાખી વટેમાર્ગુના પાટલા ઉપરનું દાણુ અંધ કર્યું. જિનમંદિરા બંધાવ્યાં, પુસ્તક લખાવ્યાં અને તી યાત્રાએ પશુ કરી.
જિગુહાનું દૃષ્ટાન્ત ધકરણી વખતે ધર્મ સિવાય કયાંય ચિત્ત ન રાખવાનુ અને ધકરણી વખતે મેઢ તા સાવદ્ય ન ખેલવુ પણ સંજ્ઞાથી પણ પાપની પ્રેરણા ન કરવી તે જણાવે છે.
( શ્રાવિધિ )
For Private And Personal Use Only