________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
ગૃહસ્થી છતાં બ્રહ્મચારી અને
ખાવા છતાં ઉપવાસી
ચાને
સૂર અને સામ
( ૧ )
સૂર અને સામ બન્ને સગા ભાઈ હતા. સૂર મેટે અને સેમ નાના હતા. સુર'રાજા હતા, સામ યુવરાજ હતા. એક દીવસ શ્રાવસ્તીમાં ધવૃદ્ધિ નામના આચાર્ય પધાર્યાં તેમની દેશના સાંભળી સામે દીક્ષા લીધી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ થેાડાજ વખતમાં અગિઆર અંગ વિગેરે શાસ્ત્રો ભણ્યા. અને પેાતાના શરીરને તેમણે તપથી દુળ મનાયું સાથેજ મનને પણ અનાસકત મનાવ્યું.
રાજા સૂર રાજ્યનું પાલન કરવા લાગ્યા. પણ તેમનુ મન તે સેમના સંયમની અનુમેદનમાંજ હતું.
"
(૨)
રાજન્ ! ઉદ્યાનમાં સામરાજિષ પધાર્યા છે' એક વખત ઉદ્યાનપાલકે આવી રાજાને ખખર આપ્યા.
રાજા રાણી અને સૌ પરિવાર ઉદ્યાનમાં ગયા અને મુનિની દેશના સાંભળી પાછે ફર્યાં. અહિં રાણીએ એવે અભિગ્રહ લીધે કે જયાં સુધી સેમ મુનિરાજ અહિં રહે ત્યાં સુધી તેમને વંદન કર્યા સિવાય મારે આહાર ન લેવા.
४
For Private And Personal Use Only