Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 324
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख (૪) દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વિ. સં. ૧૨૭૩ માં વરત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ. . ૨૬-૫૧ (૫) વિમલ શિવ (2) મુનિ, જે શૈવેનો ધર્મ ગુરૂ અથવા મંદિરને ગુરુ હતો એમ જણાય છે તેની પ્રશસ્તિ લે. પર--પ૭. (૬) કવિતાને ( કાવ્યને ) કતા,–જેનું નામ ખવાઈ ગયું છે તેની જાણ નવાં મંદિરના અતિત્વકાળ માટે પ્રાર્થના અને તેમના શિ૯િ૫(નામ બેવાયું છે)ની જાણ શ્લો. ૫૮-૬૦; અને તિથિ.. ચૌલુકય નૃપની પ્રશરિત આપણને નવું કંઈ શીખડાવતી નથી. ૧૬ માં લેકના પહેલા પાદમાં બંગાથી ભીમદેવ ૧ લાનું નામ નાશ પામ્યું છે તે સિવાય મૂલરાજ ૧ થી ભીમદેવ ૨ સુધી સર્વ રાજા નાં નામે તેમાં છે તેઓનું વર્ણન લગભગ પૂરેપૂરું હમેશ માફક છે. ફક્ત એક જ ઐતિહાસિક હકીકત (લે. ર૩) જણાવેલી છે કે ભીમદેવ ૨. એ મેઘશ્વનિ નામવાળો સેમેશ્વર મંડપ અથવા શિવના મંદિરને જોડે મંડપ બાંયે. વરત્રાકુલ વંશનું વર્ણન વધારે અગત્યનું છે . ૭ મે આપને જણાવે છે કે તેનું વૈદિકગોત્ર શાહિત્યના ગોત્રનું હતું અને તેનું સ્થાન ( રહેઠાણુ ) નગર એટલે ઉત્તર ગુજરાતમાં વડનગર હતું. આ જાતિ( વંશ)માં એક ધમાં જેશી શયાભટ્ટ હત (લે. ૭-૮) જેના આશીર્વાદથી મૂલ એટલે મૂલરાજ, ૧ લા નૃપે ઇન્દ્રના વક્ષસ્થળમાં ઇષ ઉપજાવે તેવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજ્ય કર્યું. કદાચ આનો અર્થ એ હોય કે લયા ભટ્ટ મૂલરાજને જોશી કે રાજ જોશી હતો. આ માણસને માધવ, લૂલ, અને ભાભ ત્રણ પુત્ર હતા, જેઓને નૃપે તેની સખાવાની દેખરેખ, એને વાપી, કપ તથા તડાગના ખોદકામ તથા કુટ્ટમ ( આશ્રય ગૃહ ), વિધા મડ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણવજ દંડ, કમાન, બજારે, નગર, ગામે, પ્રપા અને મંડપનાં બાંધકામ સંપ્યાં હતાં ( શ્લેક હ-૧૦). ચામુંડ નૃપે તેમની તરફ કપા બતાવવી ચાલુ રાખી અને પોતાના પિતાના મિત્ર મડામંત્રિ માધવને કહેશ્વર ગામ આપ્યું (શ્લોક ૧૨) વત્રાકુલને વંશ ઊયાભટ્ટના બીજા પુત્ર ભૂલની સંતતિથી આગળ ચાલુ રહ્યો હતો. લૂલને એક પુત્ર હતા જે ભાભ અથવા લુલ (?) પણ કહેવાતા (શ્લે. ૧૪) અને જે ભીમદેવ ૧ લાને મિત્ર હતો. ભાભ-લૂલને “જયસિંહને પ્રિય મિત્ર” શે ભ અવતર્યો ( ૨૫). તેને પુત્ર વિશ્વ કુમારપાલને નિમેલા સચિવ થયે (લે. ૨૫) અને રેણિી સાથે લગ્ન કર્યું. તેણીએ કુમુદ વિકસાવનાર ઇન્દ સમાન નિજ વંશ વિકસાવનાર ( લેક ૨૬ ) અને શ્રી ભીમ એટલે નૃપ ભીમદેવ ૨ ના રાજપુરુષમાં માન પામેલા શ્રીધરને જન્મ આપ્યો ( શ્લેક ૨૭ ). તે પછી કવિ આ પુરૂષની અતિ મહાન સ્તુતિ કરે છે જેની સાથે થોડીક દેખીતી ઐતિહાસિક હકીકત મળેલી છે. ૪૦ મે કલેક આપશુને જણાવે છે કે શ્રીધરે ઘણી વખત લગ્ન કર્યું હતું અને તેને સાવિત્રી, લક્ષમી અને સૌભાગ્યદેવી ત્રણ પત્નીઓ હતી. ૪૨ મા લેક પ્રમાણેઃ “ શ્યામ તમાલ વૃના વન સમાન માળ ના યુદ્ધના માતંગેના ગણુથી કંપિત દેશને તેના મંત્ર (એટલે તે નય કે મંત્ર) ની શક્તિ થી પુનઃ રિથર કર્યો અને નિજ બળથી શ્રીદેવપટ્ટનનું રક્ષણ કર્યું.” આ હકીકતમાંથી જણાશે કે તેણે તેના નૃપને, રાજ અનવમન સાથેની વિપત્તિઓમાંથી કરવા કેઈક રીતે સહાય કરી, જે અર્જુનવર્મન રાજાએ ઈ. સ. ૧૨૧૬ પહેલાં કેઇક સમયે ગુજરાતનો ભંગ કર્યો હતે. અને બીજી હકીકત એ પણ જણાશે કે તે પોતે દેવપનને સુબો () હતે. પાછળની હકીકત પછીના બીજા લેકમાં પણ સૂચવાએલી જણાય છે. જ્યાં ન કી કહેલું છે કે “ શ્રીધર જે કિલ્લાને ગર્વ હવે તેણે જગતના પ્રલય સમયે તટને રે છેલ કરતા ઉંચા ચઢતા સાગરના તરંગે સમાન, તેના ચરણની ગતિ માત્રના વેગથી પર્વતોનો ભંગ કરનાર, ભૂમિ મંડળને બે ભાગમાં ભંગ કરનાર વીર હમ્મીરની સેનાને અતિ તૃણ સમાન કરી નાંખી. ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397