Book Title: Gyan Dipak Pragatavo Part 2 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal View full book textPage 7
________________ ૯ ઋષભકુટ ઉપર પોતાનું નામ લખતાં ની આંખમાં આંસુ આવ્યા. (બ્રહ્મદત્ત, સનસ્કુમાર, ભરત) ૧૦ “જગદ્ગુરુ બિરુદ – ને મળ્યું હતું. (હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ, હીરસૂરિ) ૧૧ સાધ્વીના શીલની રક્ષા કાજે _ _ સૂરિજી યુદ્ધ લાવ્યા. (પાદલીપ્ત, કાલક, યક્ષદેવ) ૧૨ પ્રભુવીરના મુખે મુનિ વખણાયા. (મેતારજ, લોહાર્ય, ધન્ના) ૧૩ ભક્તિમાં હારેલા _ _ વિરતિમાં ઈન્દ્રને હરાવ્યો. (સ્થૂલભદ્ર, શાલિભદ્ર, દશાર્ણભદ્ર) ૧૪ કાઉસ્સગ્ન કરતા સત્તરભેદી પૂજાની રચના મહારાજે કરી. (ભાનુચંદ્રજી, સકલચંદ્રજી, અજિતચંદ્રજી) ૧૫ પોતાની પુત્રીઓને સંયમના માર્ગે મોકલવાનો પ્રયત્ન | _ મહારાજા કરતા હતા. (શ્રેણિક, ચેડ, શ્રીકૃષ્ણ) ૧૬ – ને પગારમાં વાર્ષિક ૧૪૭ મણ સોનું મળતું હતું. (ભામાશા, દેદાશા, પેથડશા) ૧૭ લગ્નના પ્રથમ દિને જ પત્નીને તિલાંજલી આપી. (અરિજયે, પવનંજયે, મૃત્યુંજય) ૧૮ પિતાને જેલમાં પૂરીને દુખ આપનાર પુત્ર હતો.(કુણાલ, કોણિક, કમલ) ૧૯ પ્રભુવીરની પ્રતિમા બનાવીને તેના પ્રભાવે કામવાસનાને શાંત કરનાર દેવાત્મા પૂર્વભવમાં _ હતા. (લુહાર, જેન, સોની) ર૦ જેનોને ચાંદલો ભૂંસવાની આજ્ઞા કરનાર રાજા હતો. (તેજપાળ, કુમારપાળ, અજયપાળ) ૨૧ જાન લઈને જવા છતાં પરણ્યા વિના પાછા ફરનાર _ હતા (વબાહુ, ભવદેવ, નેમકુમાર) ૨૨ સૂર્યનાં કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરનાર – __ હતા. (ભવભૂતિ, શિવભૂતિ, ઇન્દ્રભૂતિ) ૨૩ કોળાપાક અને ઘેબરની દેવીભિક્ષા ન લેનાર સ્વામી હતા. (ગૌતમ, વજ, મહાવીર) ૨૪ _ ના બત્રીસે પુત્રો સાથે જગ્યા સાથે મર્યા (દેવકી, સુલસા, સાવિત્રી) ૨૫ પ્રભુવીરને જોતાં જ દીક્ષા છોડનાર – હતો. દેવશર્મા, શેડૂવક, હાલિક) ૨૬ દશ-દશ ભવો સુધી વૈરની પરંપરા ચાલુ રાખનાર – (મરૂભુતિ, કમઠ, અગ્નિશર્મા) _ હતો.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100