Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી ગોહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તુ બંધારણ અને ધારાધોરણ. પ્રકરણ ૧ લે બંધારણ. (૧) આધારે। ગાહીાવાડ પ્રાંત (ગેહીલવાડ, કાઠિયાવાડ, ઉંડ, વાળાક, નાધેર, ધાધામારૂ વિગેરે ) માં વસતા વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિના છે, એટલે તે ગાહીલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના સ. ૧૯૮૯ના ધારા’ એ નામે આળખાશે. અને તે મુકરર કરેલી સરહદમાં આવેલાં શિષ્ટ A માં જણાવેલાં ગામામાં વસતા આ જ્ઞાતિ–મધારણને જવાબદાર દરેક વિસાશ્રીમાળી વણીક જ્ઞાતિના ધરા માટે સ, ૧૯૮૯ ના અશાડ શુદ્ઘિ ૨ થી અમલમાં આવશે. (૨) આ ધારે। પસાર થવા અગાઉના સ. ૧૯૫૨ અને સં. ૧૯૭૯ ના ધારાઓ અને રીવાજો જે આ ધારાના નિયમાથી વિરૂદ્ધ ન હેાય તે તમામ બહાલ રાખી માકીના તમામ રદ ગણવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92