Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan
Catalog link: https://jainqq.org/explore/034830/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Collbjudk 16 જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬. શ્રી ગોહેલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ બંધારણ અને ધારાધોરણ. અ‘ધક: શ્રી ગેહલવાડ દેશાવરી વીશાશ્રીમાળી સ. ૧૯૮૯ જ્ઞાતિ સમેલન, ઈ. સ. ૧૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ = ,- 1'1' T D T/ Th T hum Timl' l, Tenurld ''' ' ' '''[I વવવવવવવવવવવવવવવવવવવવ hill illllllllllllllllllllllllitilin" [NI] [" lt , IIIIll , Illin n PadmઅMINIM flyi . ॐ अहम 8 શ્રી ગહલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ છે dddddk # બંધારણ અને ધારાધોરણ. ලලලමළපළමුපළවළටළදාළවළවළවළවළ વેવ પ્રકાશક ગેહલવાડ (દેશાવરી) વીશા શ્રીમાળી મહાજન વતી નગરશેઠ વનમાળીદાસ બહેચરભાઈ. પાલીતાણું. ""linu" whiuu ළ સં. ૧૯૮૯ સને ૧૯૩૩ htlibhi [ li[ કીંમત રૂા. ૭-૩-૦ මුමුදු lility : """"Lilliiliitill unliminutritu All ruini ( 1 If I Tણ , , , , , , , , , , , , , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક: શેઠ દેવચંદ દામજી. આનંદ પ્રિન્ટિગ પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. PRANE શ્રી ગેાહેલવાડ પ્રાંતમાં વીશાશ્રીમાળી જ્ઞાતિનેા વસવાટ લગભગ પાંચસેા ગામામાં પથરાએલે છે. આ બહાળા સમુદાયમાં જ્ઞાતિ વહેવાર એક સરખા ધેારણે થઇ શકે તે માટે સ. ૧૯૫૨ માં ટાણા મુકામે ગેાહેલવાડ પ્રાંતના દરેક શહેરો અને ગામામાંથી આગેવાનાએ મળીને વિચારાપૂર્વ ક શ્રી ગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના ધારાધેારણ તૈયાર કર્યા હતા, જે સ. ૧૯૫૨ ના ધારા તરીકે વર્ષોસુધી એક સરખા અમલમાં રહ્યા હતા. આ ધારાને વીશ વર્ષ પસાર થયા પછી સમય-સ ંજોગના ફેરફાર થતાં, આ ધારામાં ઘટતા સુધારા-વધારા કરવાને સ. ૧૯૭૮ માં વળા મુકામે શ્રી ગેાહેલવાડ દેશાવરી વીશાશ્રીમાળી જ્ઞાતિનું સંમેલન મેળવવામાં આવ્યું હતું, અને સમયાનુકૂળ વિચારણાપૂર્વક ધારાધારણ પસાર કરવામાં આવ્યા હતા. જે સ. ૧૯૭૯ ના ધારા તરીકે ઓળખાય છે. છેલ્લા દાયકા સંક્રાતીયુગમાંથી પસાર થતાં મહાન સલ્તનતે અને રાષ્ટ્રાએ મહાળુ પરિવર્તન અનુભવ્યું. જીવન-વ્યવહાર ઉપર પશુ તેની અસર દેખાવા લાગી. આ અરસામાં સ ૧૯૮૮ ના આસામાસમાં શ્રી પાલીતાણા મુકામે શ્રી દેશાવરી વી. શ્રી મહાઝન કમીટી મળી હતી, તે પ્રસ ંગે જ્ઞાતિ ધારાધેારણમાં સમયાનુકૂળ સુધારણાની અગત્ય માટે વાતચીત થઇ, અને પરીણામે આ પ્રશ્ન સાથે જ્ઞાતિસમુદાયના નીકટના હિત-સ'અ'ધ હાવાથી દેશાવરી જ્ઞાતિ સ ંમેલન ખેલાવવાની અગત્ય જણાતાં, શ્રી રઘેાળા વગેરે મારગામ તાલુકા મહાઅન તરફથી રઘાળા મુકામે સંમેલન ખેલાવવાને આમંત્રણ થયું અને બીજા તાલુકાઓએ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સહાનુભૂતિ આપવાની ખંત દશાવતાં આ માગણી સ્વીકારવામાં આવી. આ સંમેલન ખાસ જ્ઞાતિ બંધારણ અને ધારાધોરણની સુધારણા માટે બોલાવવાનું હતું, તેથી તેમાં હિતસંબંધ ધરાવનાર દરેક તાલુકા તથા તાબાનાં ગામને, તેમજ ધંધા અર્થે દેશાવરમાં વસતા ઉત્સાહી જ્ઞાતિ ભાઈઓને પણ સંમેલનમાં ભાગ લેવાને ખબર આપવાની કાળજી રાખવામાં આવી હતી. આ પ્રમાણે રંઘોળા મુકામે સં. ૧૯૮૯ ના વૈશાક વદિ ૨ ગુરૂવારથી ખાસ ઉભા કરવામાં આવેલા સમીયાણામાં સંમેલનનું કામ શરૂ થયું, જેમાં વિશે તાલુકાના આગેવાન કાર્યવાહક, તેમજ તાબાના ગામમાંથી અને બહારગામ રહેતા ઉત્સાહી જ્ઞાતિ ભાઈઓ મળીને પાંચસેથી વધારે પ્રતીનિધિઓની બહોળી હાજરી હતી. એટલું જ નહિ પણ બેંગલર, આકેલા, પૂના, મુંબઇ, અમદાવાદ વગેરે બહારગામ વસતા જ્ઞાતિભાઈઓ અને મંડળો તરફથી, તેમજ જુનાગઢ, ધોરાજી વગેરે સૌરાષ્ટ્રના તાલુકા મહાઝન તરફથી સહાનુભૂતિના મોટી સંખ્યામાં તાર–પત્ર મળ્યા હતા. સંમેલનનું કામકાજ અઠવાડીઆ સુધી ચાલ્યું અને તેમાં સવાર, બપોર ને રાત્રીની ચાલુ બેઠકે ભરીને બંધારણ તથા ધારાધારણની એકેક કલમ વાંચી-વિચારી, છુટથી ચર્ચા કરવા પછી પસાર કરવામાં આવતી હતી. તેમજ બંધારણને અંગે બહારગામથી આવેલા સુચનાપત્રના તારણ ઉપર યોગ્ય વિચારણું કરીને આ ધારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. અને તે સં. ૧૯૮૯ ના અશાડ શુદિ ૨ થી અમલમાં આવ્યું છે. આ સંમેલનમાં જ્ઞાતિના અનુભવી, ઉત્સાહી અને કાર્યદક્ષ આગેવાની સંપૂર્ણ હાજરી હોઈને જ્ઞાતિ બંધારણ અને ધારાધોરણ પસાર કરવા બાદ મજીયારા તાલુકા અને તેમનાં તાબાનાં મજીયારા ગામના વહીવટની સમજણપૂર્વક ચોખવટ કરવામાં આવી હતી. તેમજ તાલુકા મહાઝનના કામકાજ, હકક-હકુમત તથા પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર માટે સ્પષ્ટ વિચારણા કરવામાં આવી હતી, જેથી ભવિબમાં કામકાજની નિયમીતતા જાળવવામાં અનુકૂળતા વધશે. આ ઉપરાંત સમગ્ર જ્ઞાતિની સંયુક્ત હકુમતના કામે લંબાયા ન કરે, અને કાયદાનું વ્યવસ્થિત પાલન થઈ શકે તે માટે આ પ્રસંગે સ્વરાજ્યના વિશાળ ધોરણે નાનામોટા દરેક તાલુકા અને તાબાનાં ગામના પ્રતિનિધિત્વવાળી શ્રી ગોહિલવાડ દેશાવરી વીસાશ્રીમાળી મહાઝન કમીટીની યોજના કરવામાં આવી છે, અને તેનું કાર્ય નિયમિત થઈ શકે તે માટે દેશાવરી મહાગનની કાયમી ઓફીસ ખોલવા અને દરવર્ષે કમીટીની જનરલ મીટીંગ મળે તે પ્રબંધ કરવામાં આવ્યું છે, જે કાયદા અને વ્યવસ્થાને સંભાળવામાં મદદગાર થઈ પડશે. જ્ઞાતિની ઉન્નતિ જળવાય અને ભાવી વિકાસ થતું રહે તે માટે આ સંમેલનમાં શ્રી ગેહલવાડ વિશાશ્રીમાળી જ્ઞાતિ હિત વર્ધકખાતું સ્થાપવામાં આવ્યું છે. આ ખાતાને ઉદ્દેશ જ્ઞાતિના બાળકને કેળવણીમાં આગળ વધવાને સગવડ આપવા, વિધવા બહેનની આજીવિકા અને સુરક્ષિતતા સાચવવા, તેમજ જ્ઞાતિ ભાઈઓના વિકાસ માટે સગવડના પ્રમાણમાં લેન ધીરવાને છે, અને તેવી સર્વે હકીકતથી વાકેફ રહેવાને જ્ઞાતિની ડીરેકટરી તૈયાર કરવાને પણ વિચાર કર્યો છે, કે જેથી આ વિશાળ ઘળમાં પરસ્પર પરિચય વધશે અને પરિસ્થિતિથી વાકેફ થતાં યાતિ વિકાસનું કાર્ય સરલ થઇ શકશે. જ્ઞાતિહિતવર્ધક ખાતાની કાર્યવાહી એટલી વિશાળ અને આવશ્યક છે કે તેને પહોંચી વળવાને આ ખાતાને નિયમીત પોષણ મળે તેજ કાર્યની સંગીનતા જળવાઈ શકે, તેથી સંમેલનમાં આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવ્યે હતા અને તેમાં છુટા હાથે સખાવત કરવાને લાગણવાળા ભાઈઓ તૈયાર હતા. તેમજ ઘરદીઠ સાધારણની યોજના પણ રજુ થઈ હતી. પરંતુ જ્ઞાતિના દરેક ભાઈઓને હિત-સંબંધ ધરાવનારા આ ખાતાને નિયમીત પોષણ મળે તેવી વૈજનાથી કાર્યની શરૂઆત કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વિચાર થતાં ગે. વી. શ્રી. જ્ઞાતિમાં થતાં દરેક વેવીશાળ અને લગ્ન પ્રસંગે આ ખાતાને લાગે નકકી કરવામાં આવ્યું છે. જ્યારે કાર્ય શરૂ થવા પછી તેની જરૂરીયાતના પ્રમાણમાં આ ખાતાને પગભર બનાવવાને અનુકૂળ વૈજના હાથ ધરવામાં આવશે. આ તકે જણાવવાને સંતોષ થાય છે કે આ ધારાનો અમલ અશાડ સુદ ૨ થી કરવાનો નિર્ણય થવા છતાં, આ ઠરાવ થયે ત્યારથી જ આવા શુભ પ્રસંગે જ્ઞાતિ ફંડ માટે ઠરાવેલ રકમ પ્રેમપૂર્વક આપવા–લેવાની ઘણે સ્થળે શરૂઆત થઈ જવાના ખબર મળ્યા છે. એ જ્ઞાતિ ઉત્કર્ષનું ઉજવળ ભાવી સૂચવે છે. કાઠીયાવાડમાં વિશાશ્રીમાળી જ્ઞાતિની બહોળી વસ્તી છે. તેમાં પરસ્પર સંગઠન વધે એ વિશાળ ભાવનાને લક્ષમાં લઈને આથમણી દિશાના જ્ઞાતિવ્યવહાર ને સૈારાષ્ટ્રના ધારાને અનુલક્ષી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જ્યારે આ વિશાળ ક્ષેત્રમાં સમાતા ગામનું નામવાર લીસ્ટ દેશાવરી મહાઝન કમિટિમાં પસાર થયેથી બહાર પાડવામાં આવશે. સંમેલનમાં બંધારણ તથા ધારાધોરણનું કાર્ય પુરૂં થવા પછી સંમેલન જેગી આવેલી અરજીઓ અને હકીકતે રજુ થઈ હતી, જેની છણવટ કરીને નીચે મુજબ નિર્ણય કરવામાં આવ્યા હતા. ૧ પાલીતાણું મહાજન માર્કત શા રતીલાલ મેહનલાલ પાટડીયાએ ગેહેલવાડ-દેશાવરી જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને કરેલી અરજી રજુ કરવામાં આવી. અરજદાર કેરી ઉતાર બોટાદથી આ પ્રાંતમાં વસવા આવ્યા છે અને વીશેક વર્ષથી રહે છે તેમ જણાવે છે, અને ગેહલવાડ પ્રાંતની જ્ઞાતિના ધારાધોરણની જવાબદારી કબૂલ રાખે છે, પરંતુ અત્યારે પૂર્વે તેમને સંબંધ શાં વિરચંદ પાનાચંદને ત્યાં થયેલ હોવાથી એ કેસને નિર્ણય થયા બાદ આ અરજી સંબંધે દેશાવરી મહાજન કમીટીએ વિચાર કર તેમ ઠર્યું. ૨ ખારા ગામથી શા દેવજી નાનજીની સહીથી દેશાવરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને આવેલી અરજી રજી કરવામાં આવી. ખારા ગામ કુંડલા તાલુકાને તાબે આવેલું છે તેથી આવી અરજી તેમના તાલુકા મહાજન માત આવવી જોઇએ અને તે તાલુકાની સંમતિ જોઈએ, છતાં તે પ્રમાણે થયેલ ન હાવાથી આ અરજી અપૂર્ણ છે તેમ ગણી ફાઈલ કરવામાં આવી. ૩ ટાણા, દેવગાણાના મહાજન તરફથી શિહેાર તાલુકામાંથી પાતાને લગતા ગામાના અલાહે તાલુકા મંજુર કરવાને આવેલી અરજીઓ રજુ થઇ. આ ખામતમાં તેમની દલીલ એવી હતી કે–ટાણામાં સંમેલન મળ્યું ત્યારે અમારા માટે તાલુકા રાખવાની નોંધ થઈ હતી. શિહેાર તાલુકાના પ્રતિનિધિઓને પૂછતાં તેમને વાંધા નથી તેમ જણાવ્યુ. એટલે અરજીમાં જણાવેલા ગામાની તેમાં સંમતિ છે તેની ખાત્રી માટે તેની સહીઓ માકલવાથી દેશાવરી મહાજન કમીટી તેના ઉપર વિચાર કરશે તેમ ઠરાવ્યું. ૪ જેસરવાળા શા જુઠા તેમા તથા શા મેચર રામજીએ પેાતાના અલાહેદો તાલુકા સ્થાપી આપવા રૂબરૂ માગણી કરી, આ મામતમાં તળ જેસરની એકમતીની સહી મેાકલવા અને પેટા ગામાના સમતિપત્ર માકલવાથી દેશાવરી મહાજન કમીટી તેના અંગે વિચાર કરશે તેમ યુ. ૫ વળા, ઉમરાળા તથા પચ્છેગામ તાલુકાના મજમુ ગામાની ચેાખવટ કરવા સંબધી હકીકત તે પછી રજી કરવામાં આવી, મજમુ ગામા માટે ચાલતા ધેારણને લક્ષમાં લઇ ત્રણે તાલુકાએ અંદરોઅંદર સમજીને ખુલાસેા કરવા જણાવ્યું. અને તે પ્રમાણે વળા, ઉમરાળા તથા પચ્છેગામ તાલુકા મહાઝને મળીને મજમુ ગામાની ચાખવટની યાદી રજુ કરી તે મંજુર કરવામાં આવી, તેમજ અત્યા પૂર્વેના મજમુ વહીવટ દરમિયાન સમઢીયાળાવાળા શા માધવજી ટીડા તથા પીપરીયાવાળા શા ીસંગ સંઘજીના જે કેસા ઉભા છે તેનેા નીકાલ ત્રણે તાલુકાએ મળીને ભાદરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ દિ ૨ સુધીમાં કરે તેમ સૂચના કરવામાં આવી અને આ કેસમાં જે દંડ કરવામાં આવે તે ત્રણે તાલુકાના અત્યાર અગાઉના મજમુ ધોરણે વહેંચી લે તેમ ઠરાવવામાં આવ્યું. છે. ૬ સંમેલનના ચાલતા પ્રસંગ દરમિયાન મુંબઈથી શ્રી સમઢીયાળા મહાન વતી કાર્યકર્તા તરીકે શા માણેકચંદ પાનાચંદ તથા તેના વતી સોલીસીટર કેગીપ્લેટ અને કેરે કુ. ના નામથી સંમેલનના પ્રમુખશ્રી વિ. ના સિરનામે જે તારે આવેલા હતા તે રજુ કરવામાં આવ્યા. આ તારોની મતલબ એવી હતી કે સમઢીયાળા મહાગનની વતી શા. માણેકચંદ પાનાચંદને પત્રવહે. વાર ચીતળ અને પાલીતાણું મહાઝના સાથે ચાલુ છે. તે દરમિયાન સંમેલને આ કેસ હાથ ધરે નહિ. આ કેસમાં સંડોવાએલ શા માણેકચંદ પાનાચંદ સમઢીયાળા (બાબરા નજીક) ના રહીશ છે અને તે હાલ રાજકેટ રહે છે. આવેલ તારે તેની ગેરહાજરીમાં તેના કેઈ લાગતાવળગતાએ મુંબઈથી કર્યા હોય તેમ માનવાને કારણુ હતાં, છતાં તેણે પોતેજ કર્યા હોય તે પણ સમઢીયાળા કે તેમાં વસતી દરેક વ્યક્તિ ચીતળ તાલુકાને જવાબદાર છે, અને ચીતળ મહાજનના કેઈપણ ઠરાવને પાળવાને તે બંધાએલ છે. વળી માણેકચંદ પાનાચંદ એ વરચંદ પાનાચંદના ભાઈ થાય છે. તે સ્થિતિમાં પોતાના ભાઈના કાયદા વિરૂદ્ધના વર્તનને ઉત્તેજન આપનારૂં પ્રચારકામ તેમણે અને તેમની અનુમતી નીચે અત્યાર અગાઉ થયું હોય તેમ બહાર આવેલા વિચારોથી જણાય છે એટલે તેની જવાબદારી વધે છે. સમઢીયાળા ગામ સરહદથી ઘણું દૂર પડતું અને છેક હાલારને લગતું છે અને શા માણેકચંદને વસવાટ ત્યાં પણ નથી. આ સ્થિતિમાં સમઢીયાળાને ઘેાળમાં રહેવા દેવું કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ સ્થિતિમાં આ કેસને છેવટને નિર્ણય કરવાને ખાસ કમીટીની ચુંટણું કરવામાં આવી અને અનુકૂળ ટાઈમ પહેલી તકે આ કમીટી મળીને જે નિર્ણય કરે તે સર્વેએ મંજુર ગણવાને ઠરાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કમીટીમાં નીચેના સભ્યોની ચુંટણી કરવામાં આવી. નગરશેઠ વનમાળી બેચરભાઈ-પાલીતાણા. વોરા ખાંતિલાલ અમરચંદ–ભાવનગર. શા વનમાળી ગંભીરદાસ–મહુવા. મહેતા કરશનદાસ ગુલાબચંદ–વળા. શેઠ ડુંગરશી મુળજી– કુંડલા. શેઠ કેશવજી ઝુંઝાભાઈ તળાજા. શા મગનલાલ ગાંડાભાઈશહેર. મહેતા મંગળજી માણેકચંદ–અમરેલી. શા ગુલાબચંદ હકમચંદ–રંઘોળા. છેલ્લી ઘડીએ ખબર મળે છે કે શ્રી ચીત્તળ મહાજને શા વીરચંદ પાનાચંદની અરજી સાંભળી તેમને સંબંધ જારૂ કર્યો છે. તેમજ શા માણેકચંદ પાનાચંદની દેશાવર જેગ અરજી આપવાનું જણાવે છે તેથી ઉપરોક્ત કમિટિ મેળવવાનું મેકુફ રાખેલ છે. શ્રી ભાવનગરની આપણી જ્ઞાતિ પૈકી પાંચ વર્ષ અગાઉ પોરવાડના ઘરને સંબંધ જોડવાથી વિભક્ત થઈ ગયેલ પક્ષના પ્રતિનિધિ તરીકે શેઠ ગીરધરભાઈ આણંદજી તથા દેશી છવરાજભાઈ ઓધવજીએ સંમેલનમાં આવીને જણાવ્યું કે અમારા પક્ષે જ્ઞાતિના વિરેાધક ઠરાવ ખેંચી લીધા છે અને અમને પ્રતિનિધિ તરીકે ચુંટીને કુલ સત્તા સાથે સમાધાન માટે અહીં મેકલ્યાં છે, તે અમારી પરિસ્થિતિ ખ્યાલમાં લઈને અમને સંતોષ આપશે તેમ આશા છે. આ બાબતમાં દેશાવરી મહાજન જે નિર્ણય કરે તે અમારે કબુલ છે. - આ વિનંતિ ઉપરથી સંમેલને તેમના માટે યોગ્ય વિચારણા કર્યા બાદ ઠરાવ્યું કે જે પોરવાડેને ભાવનગરવાળાએ ભેળવ્યા છે તે અધિકાર બહારને વિષય હોઈ, તે કામને દેશાવરી મહાજન મંજુર રાખી શકતું નથી, સબબ તેને ભાવનગર તાલુકા પુરતા પણ ભેળવેલા ગણવાના નથી; પણ ભાવનગરના પિરવાડપક્ષવાળા તેની સાથે વહેવાર રાખવા માગે છે તેમને તેમ કરવાની મુખત્યારી છે. " ઉપરને ઠરાવ કરીને સાથે સાથે અત્યાર અગાઉ તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પક્ષ સાથે દેશાવરે મૂકેલા પ્રતિબંધ અને કન્યા લેનાર–દેનાર સામેના ઠરાવ પણ ઉદારતાથી ખેંચી લેવામાં આવ્યા હતા. - ઉપરોકત અસલ કરાવને દેશાવરી મહાજનને દફતરે નેંધ લેતાં તેમાં દેશાવરી દરેક તાલુકાના પ્રતિનિધિઓની સહી લેવામાં આવી અને તે નીચે ઉપરોકત ઠરાવ અને જ્ઞાતિના ધારાધોરણુ દરેકે પાળવા પળાવવાની કબુલાત માટે બન્ને પ્રતિનિધિઓએ સહીઓ કરતાં સર્વત્ર આનંદ ફેલાયો હતો. આ પ્રમાણે પાંચ વર્ષથી ચાલતા પરજ્ઞાતિના પ્રકરણનું શાંતિ સમાધાનીથી છેવટ આવતાં ભાવનગરથી વેરા જુઠાભાઈ સાકરચંદ, શા. નાનચંદ કુંવરજી, શા. જાદવજી નરશી, શા. કુંવરજી નથુભાઈ, શેઠ અનેપચંદ ગેવિંદજી, શા. છેટાલાલ નાનચંદ વગેરે ભાઈઓ આવ્યા હતા. અને પ્રેમમિલન થયા બાદ સંમેલનના જમણમાં ભાગ લીધો હતો. સંમેલન દરમિયાન જ્ઞાતિભાઈઓમાં અપૂર્વ ઉત્સાહ નજરે તરી આવતા હતા, એટલું જ નહિ પણ જ્ઞાતિના આવા બહેળા સમુદાયની ભક્તિને લાભ લેવાની ભાવનાથી નીચે પ્રમાણે જમગુવાર તથા ચા-નાસ્તાને સત્કાર કરવામાં આવ્યો હતે. શ્રી સુરકાવાળા શા. કાળા ગગલ તરફથી એક ટંક જમણ શ્રી પાલીતાણા મહાજન તરફથી એક દિવસ જમણ શ્રી ભાવનગર મહાજનના પ્રતિનિધિઓ તરફથી એક દિવસ જમણ શ્રી શીહોરવાળા શા. પ્રાગજીભાઈ ઝવેરચંદ તરફથી એક દિવસનું જમણુ તથા ચા નાસ્તો. શ્રી મહુવા તથા કુંડલા મહાજનના પ્રતિનિધિ તરફથી એક દિવસ જમણ. શ્રી પાલીતાણાવાળા શા. મગનલાલ તારાચંદ તરફથી એક ટંકનું જમણ. શ્રી વળી મહાજન તથા જસાણ તારાચંદ વાલજી તરફથી . એક ટંક જમણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત શીહારવાળા શા. હીરાચંદ ગોરધન, પાલીતાણા વાળા શા. પરશોતમ બેચર, ખડકાવાળા શેઠ અમરચંદ નારણ, હાથસણુવાળા દોશી ઠાકરસી માણેકચંદ, દાણાવાળા શેઠ દીપચંદ કુશળચંદ, શ્રી શીતળ તથા બાબરા મહાજન, દેવગાણાવાળા શા. ભીમજી લાલચંદ વગેરે તરફથી અકેક ટંક ચા નાસ્તો, સરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે બાકી રહેલાં બે દિવસના જમણ અને બે ટંક ચા નાસ્તાનું શ્રી રઘળા વગેરે બાર ગામના મહાજનશ્રી તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રમુખને માર મારે શીરે મુકીને મને આભારી કર્યો હતો, અને વિશેષમાં માનપત્રના વિવેકથી મારી જવાબદારીને દ્વિગુણુ વધારી હતી તે માટે આ તકે શ્રી દેશાવરી મહાજનને તેમજ એ મેળાવડાના પ્રમુખ શ્રીમાન જીવરાજભાઈ ઓધવજી દેશી B. A. LL B. એ મારા તરફ જે સદ્ભાવ દાખવ્યું હતું તે માટે દરેકને ઉપકાર માનવાની તક લઉં છું. સ્વાગતાધ્યક્ષ શેઠ ગુલાબચંદ હકમચંદ અને શ્રી રંઘોળા વગેરે બારગામના ઉત્સાહી ભાઈઓએ સંમેલનને કરેલ આમં ત્રણ અને સેવાસુશ્રુષાના સ્મરણચન્હ તરીકે દેશાવરે માનપત્રની ઉત્સાહપ્રેરક નવાજેશ કરી હતી તેને નોંધ લેતાં આનંદ થાય છે. સંમેલનના કામકાજમાં સતત શ્રમ લઈને સલાહસુચના કરવામાં શેઠ ડુંગરશી મુળજી કુંડલાવાળા, શેઠ ખાંતિલાલ અમરચંદ ભાવનગરવાળા, રા બેચરભાઈ ગાંડાભાઈ પાલીતાણાવાળા, શા. વનમાળીદાસ ગંભીર મહુવાવાળા, મહેતા કરશનદાસ ગુલાબચંદ વળાવાળા, મહેતા મંગળજી માણેકચંદ અમરેલીવાળા, દેશી જેચંદ માણેકચંદ કંડલાવાળા, શા. પુરૂષોત્તમ ગીગાભાઈ ભાવનગરવાળા, શેઠ કેશવજી ઝુંઝાભાઈ તળાજાવાળા વગેરે ઘણા ભાઈઓએ ખંતભરી જે કાળજી દર્શાવી છે તે માટે તેમને આભારી છું. તેમજ દરેક તાલુકા અને પેટા ગામોમાંથી પધારેલા ભાઈએ શાંતિભર્યો સહકાર આપીને કામની સરલતા કરી આપી હતી તે માટે માન ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ભેજન વ્યવસ્થા તેમજ સ્વાગત સરભરામાં કામદાર ચત્રભુજ વીઠલ ચમારડીવાળા તેમજ સુરકા વગેરે બહારગામના ઉત્સાહી ભાઈઓએ, અને શેઠ ભગવાનલાલ હકમચંદ વગેરે સ્થાનિક ભાઈઓ તથા ટાણેથી ખાસ સેવાભાવે આવેલ શ્રી ચંદ્રમંડળે ઉઠાવેલે શ્રમ માનપ્રદ અને અનુકરણીય હતે. બંધારણનો મુસદ્દો તૈયાર કરવા, રજુ કરવા, નોંધ લેવા અને તે પ્રકાશન થતાં સુધીમાં શેઠ દેવચંદ દામજીએ ખંતપૂર્વક આપેલી સેવા માટે અભિવંદન ઘટે છે. મહાઝન કમીટીના નામે આવવામાં વખત જવાથી અને તેવા અનિવાર્ય સંગમાં પ્રકાશન જરા અસુરૂં થયું છે. અને શુદ્ધિ માટે કાળજી છતાં બે–ચાર સ્થળે કાનામીંડી રહી ગયેલ છે તથા લગ્નપ્રસંગે કન્યાના બાપે નંગ આપવાને બે ચુડી લખી છે તે પછી (પાંચ લાતીદાંત) એ શબ્દો ઉમેરવા રહી ગયા છે તે સુધારી વાંચવું. જે બંધારણ તૈયાર કરવા પાછળ દેશાવરી મહાજનના લગભગ દરેક અગ્રગણ્ય ભાઈઓએ ખંતભર્યો શ્રમ લીધે છે તેના પાલન-પલાવન માટે ભલામણ કરવાની ન હોય. વ્યવરથાભર્યું જ્ઞાતિ બંધારણ તૈયાર કરવાનો અને સુવ્યવસ્થાપર્વક તેને અમલ કરવાને પ્રાથમિક યશ આપણું વડીલને છે, અને તેમને પગલે અનુસરવું તે આપણી ફરજ છે. રિવાજ સામાન્ય શર્વાણ#ing | प्रधानं सर्वधर्माणां जैन जयति शासनम् ॥ જ્ઞાતિસેવક – વનમાળી બહેચરદાસ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તુ બંધારણ અને ધારાધોરણ. પ્રકરણ ૧ લે બંધારણ. (૧) આધારે। ગાહીાવાડ પ્રાંત (ગેહીલવાડ, કાઠિયાવાડ, ઉંડ, વાળાક, નાધેર, ધાધામારૂ વિગેરે ) માં વસતા વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિના છે, એટલે તે ગાહીલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના સ. ૧૯૮૯ના ધારા’ એ નામે આળખાશે. અને તે મુકરર કરેલી સરહદમાં આવેલાં શિષ્ટ A માં જણાવેલાં ગામામાં વસતા આ જ્ઞાતિ–મધારણને જવાબદાર દરેક વિસાશ્રીમાળી વણીક જ્ઞાતિના ધરા માટે સ, ૧૯૮૯ ના અશાડ શુદ્ઘિ ૨ થી અમલમાં આવશે. (૨) આ ધારે। પસાર થવા અગાઉના સ. ૧૯૫૨ અને સં. ૧૯૭૯ ના ધારાઓ અને રીવાજો જે આ ધારાના નિયમાથી વિરૂદ્ધ ન હેાય તે તમામ બહાલ રાખી માકીના તમામ રદ ગણવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] (૩) આ ધારામાં નીચે જણાવેલા શબ્દોને નીચે મુજબ અર્થ કરે. (૪) મહાજન” એટલે દરેક ગામના વીશાશ્રીમાળી વાણીયાની નાત સમસ્ત. (૩) “માણસ” અથવા “શન્સ' એ શબ્દમાં પુરૂષ અને સ્ત્રી બંને વર્ગને સમાસ થાય છે. (૧) “તાલુકો એટલે ગોહીલવાડ વિગેરે પ્રાંતના મુખ્ય શહેર યા ગામ–જેની હકુમત નીચે આ ધારાના પાછલા ભાગમાં પહેલા પરિશિષ્ટમાં બતાવેલાં ગામો છે તે. (૬) “વરવાળા એ શબ્દમાં વર, તેના માતા પિતા, ભાઈ, વાલી અને નજીકના સગાને સમાસ થાય છે. (૨) “કન્યાવાળા એ શખમાં કન્યા, તેના માતાપિતા, ભાઈ, વાલી અને નજીકનાં સગાંને સમાસ થાય છે. ( 8) “વચન' જે શબ્દ એક વચનમાં લખવામાં આખ્યો હોય તે શબ્દને બહુવચનમાં પણ સમાસ થાય છે. દૃષ્ટાંત-દીકરી-દીકરીઓ, દીકરા-દીકરાઓ, ભાઈ–ભાઈઓ વગેરે. (૩) કેરી ઉતાર' એ શબ્દમાં ગેહિલવાડ પ્રાંતના સીમાડા ઉપર આવેલી કેરી નામની નદીની નક્કી કરેલી સરહદને પેલેપાર સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] ( સ )“સવેલું એટલે વેશવાળ કરેલી કન્યા શાતિની રજા વિના બીજા વર સાથે પરણાવી દેવી તે. (૪) “અન્યધમ” એ શબ્દમાં જૈનધર્મી સિવાયના વૈષ્ણવ તથા સ્વામીનારાયણ વિગેરે ઇતર ધર્મ પાળનારાઓનો સમાસ થાય છે. (૩) “પુલવીંટી–પાનવીંટી બદલ એટલે કન્યાને વરના ભાણામાં બેસાડવા નિમિત્તે આપવા બાબ. (૬) “ઘળ” એટલે આ ધાર પાળવાને માટે બંધાયેલાં ગામને જ્ઞાતિસમૂહ. (૪) ગેહીલવાડ દેશાવરી સરહદમાં જેમને જ્ઞાતિવ્યવહાર અત્યાર અગાઉ અમલમાં છે તેવા દરેક ઘર ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી મહાજનના સભ્ય ગણાશે અને તેમનામાં જ્ઞાતિના ધારા-ધોરણને અનુસરીને કન્યા લેવા-દેવા અને દરેક પ્રકારનો જ્ઞાતિવહેવાર થઈ શકશે. નોટ–નોકરી અથવા ધંધા અર્થે આ ઘેળની બહારથી આવી વસેલા કેઈ પણ શમ્સ અથવા ઘરને આમાં સમાવેશ થતો નથી. (૫) ઉપરની કલમકની નોટમાં જણાવવા પ્રમાણે આ ઘોળ બહારથી નોકરી અથવા ધંધા અર્થે આવી વસેલ શખ્સ અથવા ઘર વીશા શ્રીમાળી જ્ઞાતિનું હોય, જૈનધર્મ પાળતું હોય, તેના વસવાટને દશ વર્ષ કરતાં વધારે વર્ષો પસાર થઈ ગયાં હોય, તેની રીતભાત તેમજ વ્યવહાર વર્તન માટે સ્થાનિક મહાઝનને સંતેષ હોય, તે શખ્સ અથવા ઘર જે સ્થાનેથી આવી વસેલ હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ]. ત્યાંના ઘોળથી મુક્ત થઈ ગેહીલવાડ દેશાવરી બંધારણ અને ધારા-ઘેરણને વંશપરંપરા માટે જવાબદાર રહેવાને ખાત્રી આપતા હોય તે-તેવા કેઈ શમ્સ અથવા ઘર જે તેના વસવાટવાળા તાલુકા માફત ગેહલવાડ દેશાવરી જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને અરજ કરે તો તેવી અરજી તે તાલુકાએ એકમતિથી દેશાવરી મહાજન કમીટી પાસે રજુ કરવી; અને દેશાવરી મહાઝન કમીટીની મંજુરી મળ્યેથી તેવા શમ્સ અથવા ઘરને ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી જ્ઞાતિ સાથે જ્ઞાતિ વહેવાર થઈ શકશે. (૬) કાઠીયાવાડમાં આવેલા સરઠ તથા હાલાર પ્રાંતની સંયુક્ત સરહદમાં વસતી વીશા શ્રીમાળી જ્ઞાતિને ઘેળ કે જે સારાષ્ટ્ર વીશા શ્રીમાળી જ્ઞાતિઘોળના નામે ઓળખાય છે તેમણે આપણું ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી જ્ઞાતિના ઘોળ સાથે કન્યાની લેવ-દેવ કરવા, પરસ્પર જ્ઞાતિના બંધારણને માન આપવા, જ્ઞાતિના ગુન્હેગારોને આશ્રય ન આપવા અને તેના અંગેના ઠરાને અમલ કરવાને સ્વીકાર્યું છે. સબબ સિરાષ્ટ્ર વીશા શ્રીમાળી જ્ઞાતિના ઘોળની મર્યાદામાં આ ધારાધોરણને બાધ ન આવે તે લક્ષમાં રાખી પરસ્પર કન્યા લેવા-દેવાની છૂટ આપવામાં આવે છે. (૭) આ ધારાનું બરાબર પાલન થતું રહે અને રીતસર વ્યવસ્થા જળવાય તે માટે – (A) કાયમી વ્યવસ્થા જાળવવાને આ ધારાની હદમર્યાદામાં આવેલાં મુખ્ય વીશ શહેરને તાલુકાના અધિકાર આપવા આવ્યો છે. અને તેની આસપાસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] નાના ગામોને તે તે તાલુકાની હકુમત નીચે મુકવામાં આવેલ છે. (B) ગોહીલવાડ દેશાવરી વીશા શ્રીમાળી મહાજનને સંયુક્ત વહીવટ કરવાને અને તેના અંગેના કામકાજ નિયમિત સંભાળવાને આ ધારાની હદમર્યાદામાં આવેલા તાલુકા અને પેટા ગામેનું બંધારણ-પૂર્વક પ્રતિનિધિત્વ ધરાવતી ગેહલવાડ વીશાશ્રીમાળી મહાજન કમીટી સ્થાપવામાં આવે છે. (૮) નિયત થયેલા તાલુકા–સ્થાનિક તેમજ તેની હકુમત નીચેના તાબાના ગામમાં આ કાયદાનું નિયમિત પાલન કરશે–કરાવશે, જ્ઞાતિને લગતા જરૂરી ખબરે પહોંચાડરો અને જો કોઈ વ્યક્તિ અગર વ્યક્તિઓ આ ધારાના કેઈપણ કાનુનને ભંગ કરવા-કરાવવાનું જાણવામાં આવશે તે તેના માટે યોગ્ય તપાસ કરવા, ઠરાવ કરવા અને તેનો અમલ કરવા-કરાવવાને તે તાલુકાના મુખ્ય ગામને સંપૂર્ણ અધિકાર છે. | (૯) નિયત થયેલા તાલુકા પૈકી જેમાં એક કરતાં વધારે ગામોનું અગ્ર નામમાં જોડાણ કરવામાં આવ્યું હોય, તેવા તાલુકાના પેટા ગામની હકમત તેઓ અંદરોઅંદર સમજીને અમલ કરશે, છતાં બંધારણની જવાબદારી દરેકની એક સરખી ગણાશે. (૧૦ ) તાબાના ગામોએ આ ધારા-ધોરણને નિયમિત અમલ કરવા-કરાવવા, જ્ઞાતિને લગતા ખબરોથી ત્યાંના જ્ઞાતિ સમુદાયને વાકેફ કરવા, જ્ઞાતિને લગતી સ્થાનિક જરૂરી હકીકતે પોતાના તાલુકાને આપવા અને તેને લગતા હીસાબ-ઉઘરાતની ધારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વ્યવસ્થા કરવાને દરેક ગામે જવાબદાર આગેવાને નિયત કરવા અને તેનો નેધ તાલુકાએ રાખો. (૧૧) કેઈપણ તાલુકાની સરહદમાં કોઈપણ શમ્સ કે શખ્સએ કંઇપણ ગુન્હો કર્યો હોય અને તેને અંગે યોગ્ય સજા કરવામાં આવી હોય તો તે ખબર તે તાલુકાએ દરેક તાલુકાને, પિતાના તાબાના ગામોને તથા શ્રી ગોલવાડ વી. શ્રી. મહાજન કમીટીની ઓફિસે આપવા અને તેવા ખબર મળ્યેથી તેને દરેક તાલુકાએ પરસ્પર અમલ કરવા તથા તેના તાબાના ગામમાં આ ઠરાવના અમલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી તથા ગોહેલવાડ વી. શ્રી. મહાજન કમીટીએ અગત્યના ખબર હોય તે, સંબંધ ધરાવતા ઘોળને જાણ તથા અમલ માટે મોકલવા. (૧૨) દેશાવરી મહાજનના કામકાજ માટે મુક૨૨ કરેલી ગેહીલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીમાં તાલુકા અને પેટા ગામોમાંથી નીચે પ્રમાણે એકંદર ૧૦૧ પ્રતિનિધિઓ ચુંટીને કામ લેવાનું ઠરાવવામાં આવે છે, ૧૦ પાલીતાણા ૧૦ ભાવનગર ૭ મહુવા ૫ કુંડલા ૫ શીહાર ૪ વળો ૩ તળાજ ૩ અમરેલી ૨ ઘોઘા ૪ ઘેઘાબારૂં ૨ દાઠા ૨ ચીતળ ૨ ઉમરાળા ૧ ઝાંઝમેર ૧ ખુંટવડા ૨ પચ્છેગામ ૧ બગસરા ૧ રંધોળા ૧ ઉના ૨ સાંગાણુ-કામરોળ ર૫ તાબાના ગામમાંથી ૮ કો–ઓપશન કુલ ૧૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] નેટ–પ્રાથમિક ચુંટણીમાં કઈ તાલુકાને વધારે–ઓછી સંખ્યામાં પ્રતીનિધિઓ ચુંટવાને ખાસ કારણ હોય તો તેવા વધારાના નામો ખાસ કેસ તરીકે કે-ઓપશનના પ્રતિનીધિ તરીકે મંજુર રાખવાં. (૧૩) ઉપર જણાવવા પ્રમાણે દરેક તાલુકા તથા ગામડાઓએ નીમેલ મિતિ સુધીમાં પોતપોતાના પ્રતિનિધિઓ ચૂંટીને દેશાવરી મહાઝનની ઓફીસે ખબર આપવા. છતાં તે પ્રમાણે વખતસર જે કેઇના પ્રતિનિધી ચુંટાઈને નહિ આવે તો તેવા બાકી રહેલા પ્રતિનિધિઓની તથા કે–ઓપશનના પ્રતિનિધિઓની ચુંટણી ચુંટાઈ આવેલા પ્રતિનિધિઓ મળીને કરશે તે મંજુર ગણાશે. આ કમીટી શ્રી ગોહિલવાડ વીશાશ્રીમાળી મહાજન કમીટી ગણાશે અને તેને ગેહલવાડ દેશાવરી મહાજનનું દરેક કામકાજ કરવાને સંપૂર્ણ સત્તા રહેશે, નોટ- ઉપરોક્ત દેશાવરી મહાજન કમીટીની યોજના સંપૂર્ણ તૈયાર થતાં સુધી તેના અંગે પત્રવ્યવહાર કરવા, ચુંટાયેલ સભ્યોની મીટીંગ ભરવા અને તેને અંગેના જરૂરી કામકાજ કરવાને સંમેલનના પ્રમુખશ્રી વનમાળીદાસ બહેચરભાઈને સત્તા આપવામાં આવે છે. (૧૪) શ્રી ગેહલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીના કામકાજની નિયમિતતા સંભાળવાને માટે કાયમી ઓફિસ રાખવી અને ચાલુ કામકાજ માટે કમીટીમાંથી એક પ્રમુખ, બે સેક્રેટરી તથા દશ સભ્યોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ચુંટણી જનરલ સભાએ કરવી; કે જે “ કાર્યવાહક કમીટી”ની હકુમત સંભાળશે. (૧૫) જ્ઞાતિ ધારાનું પાલન કરવા-કરાવવા અને તેને અંગે કેઈપણ ગુન્હા થવા પામે છે તેને યોગ્ય નિકાલ કરવાને દરેક તાલુકાને પોતપોતાની હકમત માટે સંપૂર્ણ સત્તા છે, છતાં જો કોઈ તાલુકાઓ ઉપર પ્રમાણે પોતાની હકુમતમાં ઉપસ્થિત થયેલા કેસેનો વખતસર નિકાલ નહિ કર્યો હોય તે, તેવા બાકાત રહેલા કેસેને નીકાલ દેશાવરી મહાજન કમીટી કરી શકશે અને તેમને નિર્ણય સર્વ માન્ય ગણાશે. (૧૬) જ્ઞાતિના કેઈ શખ્સ અથવા શખ્સને કંઈ ફરીયાદ કે અરજ કરવાની હોય તે તેમણે પોતાના તાલુકા પાસે કરવી, છતાં જે તેને નીકાલ ન થઈ શક્ય હેય તે તેવી ફરીયાદ કે અરજ દેશાવરી મહાજન કમીટીને કરવી. (૧૭) આવા રજુ થતા કેસે, અરજ-હેવાલે અને તાલુકાના બાકાત કેસને નિયમિત નીકાલ કરવાને શ્રી ગેહલવાડ વીશા શ્રીમાળી મહાજન કમીટીની જનરલ મીટીંગ દર વર્ષે એક વખત (બનતા સુધી આસે શામાં) મળશે અને તે આવા કેસને નીકાલ કરશે તેમજ ઓફીસને રીપોર્ટ તથા બજેટ મંજુર કરશે. નોટ– સદરહુ દેશાવરી મહાજન કમીટી અનુક્રમે દરેક તાલુકાએ બોલાવવાની છે. આ પ્રમાણે મહાજન કમીટીને પોતાને ત્યાં બોલાવવાને ચાલતા (સં. ૧૯૮૯) વર્ષથી અનુક્રમે પાલીતાણ, અમરેલી, ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] મહુવા, કુંડલા, તળાજા, શહેર તથા વળા, તાલુકામાં કરેલ આમંત્રણ મંજુર રાખવામાં આવ્યાં છે, અને તે પછીના વર્ષો માટે કમીટી બાકી રહેલા તાલુકાના આમંત્રણ મંજુર રાખશે. જો કોઈ તાલુકે, નક્કી કરેલા વર્ષમાં જનરલ કમીટી બોલાવી ન શકે તેવું અણધાર્યું સબળ કારણ બને તો તે તાલુકાએ દેશાવરી મહાજનની ઓફિસે ખબર આપવાથી માગણીવાળા બીજ તાલુકાના ગામે જનરલ કમીટી બેલાવાશે અને એવી અડચણવાળા તાલુકામાં બીજે વર્ષે કમીટી મળશે. (૧૮) દેશાવરી મહાઝન કમીટી ધારાધોરણને અનુલક્ષી આવેલી અરજીઓ અને હકીકતેને નીકાલ લાવશે. તે ઉપરાંત જે ધારાધોરણની સુધારણ કરવાની જરૂર હોય અથવા કેઈ મહત્ત્વની વિચારણા કરવાની અગત્ય ઉભી થઇ હોય તો દેશાવરી મહાઝન કમીટી મળવાની મિતિથી એક મહીના અગાઉ તે હકીકતને એજન્ડા કાઢવામાં આવશે કે જેથી તેના અંગે પ્રતિનિધિઓ પોતપોતાના તાલુકાની જરૂરી સલાહ મેળવી શકે. ' (૧૯) શ્રીગેહલવાડ વીશાશ્રીમાળી મહાઝન કમીટીના પ્રતિનિધિઓ પૈકી કઈ પણ પ્રતિનિધિના અભાવે કઈ જગ્યા ખાલી પડે, કે ખાસ કારણસર નામને ફેરફાર કરવાની જરૂર જણાય તે તેવી ખાલી પડેલી જગ્યા તે તાલુકાએ બે માસની અંદર ચુંટણી કરીને પુરાવી લેવી અને જે તેવી ખાલી પડતી જગ્યા વખતસર પુરાવામાં ગફલત થાય છે તેવી ખાલી પડેલી જગ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] કા વાહક કમીટીએ તેના તાલુકામાંથી ચેાગ્ય જણાતા સભ્યને ચુટીને પુરી દેવી. (૨૦) દેશાવરી મહાઝનની આફિસે આવેલી અરજીએ સંભાળવા, પત્રવ્યવહાર કરવા, હિસાબ રાખવા, કાર્યવાહક કમીટી તથા દેશાવરી મહાઝનની જનરલ કમીટી લાવવાની ગાઠવણ કરવા અને તેને અંગે એજન્ડા કાઢવા વિગેરે કામેા પ્રમુખશ્રીની સંમતિથી સેક્રેટરીએ સભાળશે અને વર્ષ દરમિઆન જરૂર જણાતાં મુખ્ય આફિસના ગામે મેનેજી ંગ કમીટી ખેલાવશે. (૨૧) કાર્યવાહક કમીટીનું કારમ ચાર મે ખરાનુ રહેશે. તેથી આછા મે ખરાની હાજરીમાં અપવાદ દાખલ પણ કામકાજના છેવટના નીકાલ થઇ શકશે નહિ. (૨૨) જ્ઞાતિની ઉન્નતિના જરૂરી કામ હાથ ધરવાનું અની શકે તે માટે, શ્રી ગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તિવ કખાતુ ' સ્થાપવામાં આવે છે. અને આ ખાતુ સક્રિય કામ કરી શકે તે માટે ઠરાવવામાં આવે છે કે , (૬) આપણી જ્ઞાતિના કાઇ પણ વરકન્યાના વેશવાળના ખેલ ખેલવામાં આવે ત્યારે રૂા. ૧) વેશવાળના નાંધના લેવાય છે તેઉપરાંત દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ફંડના રૂા. ૧) સ્થાનીક મહાઝને લેવા તેમજ દરેક લગ્નપ્રસ ંગે પણ લેવાતા ખાઓ ઉપરાંત જ્ઞાતિહિતવધ ક ફંડમાં રૂા. ૫) વરવાળાના લેવા, અને તે રકમ પોતપોતાના તાલુકા મહાઝનને ત્યાં દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ખાતે જમે રાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] (૪) શ્રી તાલુકા મહાઝન પાસે આવી જમે થતી જ્ઞાતિહિતવર્ધક ખાતાની રકમ દરેક તાલુકામહાઝને દર વર્ષે મહા વદિ ૦)) તથા અશાડ વ. ૦)) એમ બે હતે દેશાવરી મહાઝનની ઓફિસે મેકલાવવી. () આપણી જ્ઞાતિનું કઈ પણ ઘર નેકરી કે ધંધા અર્થે બહારગામ વસતું હોય, અને તેમને ત્યાં વેશવાળ કે લગ્ન કરવાં પડે તે તેમને પણ આ કલમને અમલ કરવાનું છે, અને તે રકમ ધારામાં જણાવવા પ્રમાણે પોતપોતાના તાલુકામહાજન મારફત દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ખાતે મેકલવાની છે. ૨૩ ઉપરનું શ્રી ગેહલવાડ વી. શ્રી. જ્ઞાતિહિતવર્ધક ખાતું એ દેશાવરી માલેકીનું ગણાશે અને તેને ઉપગ નીચે મુજબ કરવામાં આવશે. (૪) જે ગામમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સગવડ ન હોય ત્યાંના બાળકોને સાનુકૂળ શહેર કે બેડીંગમાં રહેવાને અનુકૂળતા પ્રમાણે સગવડ કરી આપવી, ભણવાના સાધન અપાવવાં કે ઑલરશીપ આપવી. | (g) વિધવા બહેનોને રક્ષણ મળે તે માટે તેમના કુટુંબ તરફથી યોગ્ય વ્યવસ્થા થવાને કાયદામાં ઠરાવ્યું છે, છતાં કમનસીબે કે વિધવા બહેનને તેવી રાહત-રક્ષણને અભાવ જણાય તો તેના નિર્વાહ માટે બનતી સગવડ કરવી. (1) ફંડની છુટના પ્રમાણમાં જ્ઞાતિ ભાઈઓને માર્ગે ચડાવવાને લેન ધીરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ ] (૫) જ્ઞાતિની ડીરેકટરી તૈયાર કરવી અને તે ઉપરથી જ્ઞાતિ ઉન્નતિના માર્ગની વિચારણા કરવી. (૨૪) ગેહલવાડ દેશાવરી મહાઝન કમીટીના દરેક સભ્યોનું વાર્ષિક લવાજમ રૂપીયા પાંચ પ્રમાણે મોકલવાની દરેક સ્થાનીક મહાઝને વ્યવસ્થા કરવી. આ રકમ ઓફિસ નિભાવ ખાતે વપરાશે અને ઓફિસ તથા ફંડને વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરવામાં આવશે. (૨૫) કેઈ ગામમાં ગચ્છ કે કત્તાના ધોરણે જ્ઞાતિદાપું કે સ્થાવર જંગમ મીલકતને વહીવટ ચાલતે હોય, તે તેવા નાણું પ્રકરણી વહીવટની સ્વતંત્રતા ચાલતા ધરણે રાખવાને વાંધો નથી. પરંતુ જ્ઞાતિના વ્યવહારીક કામકાજ–તેવા ગ૭, કત્તાના આંતરા વિના નિયત થયેલા ઘારણે એક દીલથી કરવાનાં છે. અને તેજ દેશાવરને માન્ય ગણાશે. | (૨૬) કેઇ પણ ગામ કે તાલુકામાં કઈ પણ સંગમાં તડ પડે, તો આ ધારાના અમલ માટે દરેક તડ સંપૂર્ણ અંશે જવાબદાર રહેશે. અને તાલુકામાં તડને આ કિસ્સે બનવા પામે ત્યારે તાબાના ગામમાં અમલ માટે તેમની ભેગી જવાબદારી સમજવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું. વેશવાળ સંબંધી (૨૭) વર-કન્યાનું વેશવાળ કરવાનું હોય ત્યારે જે ગામમાં વેશવાળના બોલ બોલવાના હોય તે ગામના મહાઝનના ઓછામાં ઓછા બે આગેવાનોની હાજરીમાં બોલ બંધ કરવા અને તે વર-કન્યાના નામ, બાપના નામ, તેમનું વતન વગેરે હકિકતને નેધ મહાઝનને ચોપડે કરાવો. (૨૮) વેશવાળના બેલ બેલતી વખતે મહાઝને વરવાળા પાસેથી રૂા. એક મહાઝનને ચોપડે નોંધ કરવાને, અને રૂા. એક શ્રી ગહલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ હીતવર્ધક ખાતાને લે. એટલે કે રૂા. બે લેવા. અને તેમાંથી જ્ઞાતિ હિતવર્ધક ખાતાને રૂ. એક તાલુકા મહાજનને વિગત સાથે મોકલાવ. (૨૯) આવા વેશવાળના બેલ જે ગામમાં બોલવામાં આવે તે ગામમાં આપણી વીશા શ્રીમાળી જ્ઞાતિના બે કરતાં ઓછાં ઘર હોય, તેમણે વેશવાળ પ્રસંગે લેવાના રૂા. બે તથા વર-કન્યાના નામ વિગેરેની વિગત તેમને તાલુકાના મુખ્ય ગામે તુર્ત મોકલાવીને તાલુકા મહાઝનને ચેપડે તેને નોંધ કરાવ. (૩૦) આપણી જ્ઞાતિના બંધારણને જવાબદાર ઘરે પૈકી જે કઈ કુટુંબ ધંધા અર્થે બહારગામ રહેતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ર૪ ] હોય અને તેમને ત્યાં કઈ વેશવાળના બોલ બોલવા હોય તે તે ગામમાં વેશવાળ પ્રસંગે લેવા-દેવાને રીવાજ હોય તે ઉપરાંત કલમ ૨૭ માં જણાવવા મુજબ રૂ. ૨) બે વરવાળા પાસેથી લઈને તે વેશવાળમાં કન્યાવાળા જે તાલુકાના ગામના વહ્નિ હોય તે તાલુકા ઉપર મોકલાવી દેવા. અને તે તાલુકાને ચોપડે આવા વેશવાળને વીગતવાર નોંધ કરાવશે. (૩૧) આ પ્રમાણે બહારગામ થયેલા વેશવાળના ખબર જે તાલુકાને મળે તેમણે રૂા. એક જમે લઈ પિતાને ચોપડે તેને નોંધ કરે તથા તેના ખબર કન્યા તથા વર જે ગામના વતની હોય ત્યાંના મહાઝનને જણાવવા. અને ગેહીલવાડ વી. શ્રી. જ્ઞાતિ હીતવર્ધક ખાતાને રૂા. એક તે ખાતાને મોકલાવો. (૩૨) વેશવાળના બેલ બંધ કરવા નિમિતે સાકર ગેળ કે તેવું કાંઈ પણ લાણું–બીડું કરવું-કરાવવું નહિ. (૩૩) વેશવાળ કર્યા પછી સમુરતાં ચડાવવા દરમિયાનમાં વરવાળા તરફથી કન્યાને સાકર શે. રાા અઢી તથા રૂપી આ ચાર સુધીની સુતરાઉ ચુંદડી એક તથા રૂ. એક રેકો આપ-અગર મેકલાવ. આ બાબતમાં કન્યાવાળાએ સાકર પાછી મોકલવાની નથી. (૩૪) વેશવાળના બેલ બંધ કરવામાં આવે ત્યારથી છ માસની અંદર વરવાળાએ વેશવાળનાં લુગડાં ચડાવી દેવાં, પરંતુ જે ખાસ અડચણ આવી પડે તે તે બાબત પર ધ્યાન રાખીને બનતી રીતે વેળાસર લુગડાં ચડાવી દેવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ર૫ ] (૩૫) આપણી જ્ઞાતિના કેઈ પણ શબ્દે પોતાની કન્યા ૫ વર્ષની ઉપરાંતના મરદને આપવી નહિ. તેમજ ૪૫ વર્ષથી મોટી ઉમરના શખ્સ પરણવું નહિ છતાં જે તે સંબંધ કોઈ કરશે તો તે વર-કન્યા અને તેના સહાયક ગુન્હેગાર ગણશે. (૩૬) સમુરતામાં લુગડાં ઘરેણું નીચેની વિ. ગતે કરવું સાડ અથવા ચુંદડી એક, ઘાઘરા એક રેશમી, પિાલકાં , તેમાં એક રેશમી ભરેલું તથા એક સાદું ઉપર પ્રમાણે લુગડાં ચાર રૂા. પચાસ સુધીમાં લેવાં. તેથી વધારે લેવા-દેવા નહિ. તે ઉપરાંત નાડી એક રેશમી, સુખડી શેર સવા પાંચ, સાકર શેર અઢી તથા રૂા. ચાર નીચેની વિગતે રોકડા આપવા. (રૂા. ૨) જુવારના રૂા. ૧) ચુંદડીને છેડે રૂા. ૧) કન્યાના હાથમાં મળીને કુલ રૂ. ચાર.) આ ઉપરાંત વરવાળાએ મેણાંના રૂા.બેથી ચાર સુધી આપવા. તેથી વધારે આપવા-લેવા નહિ. (૩૭) ઘરેણમાં ચુ બે મઢેલી આપવી અને એકંદર વેશવાળ ક્યથી પરણેતર સુધીમાં કન્યાને ઘરેણું રૂા. ત્રણસોથી પાંચસો સુધીનું કરવું. તેથી વધારે કોઈએ કરવું-કરાવવું નહિ. (૩૮) સમુરતાની શીખમાં કન્યાવાળાએ રૂા. ચાર આપવા. (૩૯) સમુરતાનાં લુગડાં વધાવતી વખતે સાકર કે ખાંડ વહેંચવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] (૪૦) બહારગામ સમુરતું ચડાવવા જતી વખતે વધારેમાં વધારે બે માણસોએ જવું. અને તેમને વધારેમાં વધારે ચાર દિવસ રાખીને રજા આપવી. સગા સંબંધીનાં નેતરાં નીમિતે પણ વધારે રોકવા નહિ. સમુરતામાં આવનાર માણસોની સંખ્યામાં બાર વર્ષથી નાની ઉમરનાં છોકરાં ગણાશે નહિ, પરંતુ તેમાં જમાઈને સમુરતા વખતે લાવવાનો પ્રતિબંધ છે. (૪૧) ગામમાં ને ગામમાં સમુરતુ ચડાવવામાં પણ ઉપર પ્રમાણે બે માણસે જવું અને તેને એક ટંક જમાડીને રજા આપવી. (૪૨) સમુરતાં લઈને આવનારે ભાતું કાઢવાનું નથી, પરંતુ વિદાય વખતે કન્યાવાળાએ ભાતામાં લાડવા પંદર નાખવા અને વરવાળાએ ભાતાની થાળીમાં રૂા. અડધે મૂકો. આ પ્રસંગે કન્યાવાળાના સગા સંબંધી તરફથી ભાતું આવે તે તેની થાળીમાં કાંઈ પણ મુકવું નહિ. (૪૩) ગામમાં ને ગામમાં સમુરતું ચડાવવાનું હોય તે તે પ્રસંગે ભાતું આપવું-લેવું નહિ. (૪૪) સમુરતાનાં લુગડાં ચડાવવાના પ્રસંગમાં ઉપરના ઠરાવ ઉપરાંત કઇ પણ શમ્સ હોંશના કારણુથી કંઇ પણ લેવું દેવું નહિં. તેમજ કન્યાને ખેળે બેસાડવાને રિવાજા બંધ કરવામાં આવે છે. (૪૫) પરગામથી સમુરતાં ચડાવવા આવનારે તે ગામમાંથી પોતાની કુંવારી વહુ, કુંવારા જમાઈ અને પોતાના ભાણેજ કે સગાભાઈ ભત્રીજાને જમવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] કહેવું અને તેઓને બે ટંક જમાડીને રજા અપાવવી. તે સિવાય બીજ સગાં-સંબંધીને સમુરતામાં સોંડાડવાં નહિં. (૪૬) વેશવાળ કર્યા પછી પરણેતર સુધીમાં એક વર્ષો હતાસણીને હરડે અને બીજા વર્ષે દિવાળીની માટલી આપવી. એટલે એક જ વર્ષમાં બને આપવાં નહિં. (૪૭) હુતાસણીને હાડો પહેલા કરવામાં આવે તેમાં શ્રીફળ બે તથા સાકર શેર સવાપાંચ-હારડા તથા મેવા બદલ આપવાં. ને તેમાંથી સાકર શેર અઢી કન્યાવાળાએ વરવાળાને પાછી મોકલવી. હારડે કે મે બીલકુલ આપવાં નહિ. (૪૮) બીજી વખતના હારડામાં હારડા તથા મેવા બદલ સાકર શેર અઢી મોકલવી. તેમાંથી કન્યાવાળાએ પાછી મોકલવી નહિં. (૪૯) દિવાળીની માટલી નિમિત્તે પણ ઉપર પ્રમાણે પહેલી વખત સાકર શેરપા અને પછીથી શે. રા મુજબ લેવી-દેવી. (૫૦) ઓઢવાનું લુગડું ફકત હુતાસણના હારડા વખતે મેકલવું. દિવાળીની માટલી વખતે મોકલવું નહિ. આ પ્રમાણે પરણેતર સુધીમાં જે લુગડાં દેવાય તેમાં ફકત એક વખત રેશમી ઓઢણી આપવી, બાકીના વખતે સુતરાઉ લુગડું આપવું. (૫૧ ) મોટી ઉમરની કન્યાનું કેશવાળ થાય અને એક વર્ષમાં પરણેતર થાય તે હેળીના હારડામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] રેશમી ઓઢણી આપવી નહીં, તેમ કન્યાવાળાએ વરણ વખતે તે નિમિત્તની ઓઢણી કે કંઇ માંગવું–લેવું નહિં. (૫૨) ગામમાં ને ગામમાં વેશવાળ થયું હોય, અને તેવા કે ગામમાં ગળ્યાં મેં કરાવવાનો રિવાજ હોય તે તેમાં વર અને કન્યા સાથે પરસ્પર છેકરાને મોકલવાની છૂટ રાખવામાં આવી છે, બીજા કોઈને સાથે તેડી જવાને પ્રતિબંધ કરવામાં આવે છે. (૫૩) ગળ્યા મેં કરાવતી વખતે વર-કન્યાને શીખમાં રૂા. ૧૦ સુધી લેવા-દેવા. આ પ્રસંગે સામસામી પહેરામણું લેવા-દેવાને રિવાજ તદન બંધ કરવામાં આવે છે. (૫૪) સમુરતા પ્રસંગે ઘરેણું ચડાવવા આવનાર પાસેથી જ્ઞાતિને કે ગામને કોઈપણ જાતને લાગે લે નહિ. અને વરવાળા તરફથી લાણું કે જમણવાર કંઈપણ કરવું-કરાવવું નહિ (૫૫) વેશવાળ નિમિત્તે કન્યાવિક્રય કર એટલે ખાધાનું કરીને કંઈપણ લેવું દેવું તે તિરસ્કારને પાત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું. લગ્ન સંબંધી (૫૬) બહારગામના લગ્નમાં કન્યાવાળાએ લનપત્રિકા પિસ્ટ મારફત રજીસ્ટરથી મેકલવી, અને ગામમાં ને ગામમાં અથવા ટપાલની સગવડને અભાવે લગ્ન પત્રિકા લઈ ઘરનું કેઈ આવે તે તેને શીખને રૂ. ૧) આપ. (૫૭) લગ્ન પ્રસંગે કન્યા માટે થર-પાનેતરમાં નંગની ચુડી-બે, પાનેતર એક (કન્યાના બાપની મરજીમાં આવે તેવું), ઘાઘરે એક રેશમી તથા કાપડુ એક ખારેકનું કન્યાના બાપ (વાલી) એ લેવું. (૫૮) જાનનું સામૈયું કરવાનો ખર્ચ વ વાળા પાસેથી કન્યાવાળાએ બીલકુલ લેવે નહિ પણ લગ્નની આખી રાતના દિવાબત્તી તથા અજા વાજ વિગેરેના શ્રીફળ સંબંધી રા. એક કન્યાવાળાએ વરવાળા પાસેથી લે. - (૫૯) જાન આવે તારે ગાડાના બળદને ઘી પાવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. પરંતુ વર તેરણ છબવા વ ત્યારે ફકત વરના જ ગાડાના બળદને ઘી પવું. ૧) વર તરણ આવે ત્યારે આચમનને રૂા. 9 એ કન્યાવાળાને આ પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ | [ ૩૦ ] (૬૧) બહારગામની જાનમાં વરવાળાએ વધારેમાં વધારે ૩૦ ત્રીશ માણસોને લઈ જવાં. (ગાડીવાળા, વળાવીયા વગેરેની સંખ્યા પણ તેની અંદર ગણવી. ૫રંતુ નાના બાળકને તેની અંદર ગણવાં નહિં) ગામમાં ને ગામમાં જાન જમાડવાનો રિવાજ હોય તો ત્યાં પણ વરવાળાએ ત્રીશ માણસા સુધી લઈ જવા, | (૬૨) જન જમવા આવે ત્યારે નીચે મુજબ - વાર કર. રૂ. ૨) રેકડા, પૈસા ચાર તથા શ્રીફળ બે. (૬૩) અલવાકલવામાં લાવવાની વિગત. ગળપાપડી અથવા બીજું પકવાન શેરઅઢી, દઈથરાં અથવા સાટા (ખાજાં) નંગ ૧૧ ઉપરાંત પવા, ખાંડ, દૂધ અને ધી. અલવાકલવા વખતે ખાવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. ૪) અલવા–કલવામાં વરને પાઘડી એક મુરતવંતી આપી, અથવા તે નિમિત્તે ઉતર વખતે રૂા. ૧૦) આપવા (૬૫) વરવાળાએ અલવા-કલવાના ગામર બેડીયામાં રૂા. ૧) આપવો, તે સિવાય માટલીમાં ખારેક બીલકુલ આપવી-લેવી નહિં. (૬૬) વરણામાં લુગડાં વિગેરે મુખ્યાની વિગત પલકાં ચાર, (તેમાં એક કે અને ત્રણ રેશમી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] ઘાઘરે એક રેશમી અથવા તે બદલ રૂ. ૧૫) પંદર સાડલા ચાર. (તેમાં સાડી એક રેશમી કિંમત રૂા. ૪૦) સુધીની, મળીયું એક કિંમત રૂા. ૧૦) સુધીનું, ઘરચોળું એક કસબી કેર પાલવવાળું કિંમત રૂા. ૧૫) સુધીનું તથા સાડલે એક સાદો. જે રેશમી સાડીને બદલે રૂા. ૪૦) રોકડા મુકવામાં આવે તે બીજા સાડલા ત્રણ મુકવા. એકંદર વરણામાં પોલકાં ૪, ઘાધરે ૧, તથા સાડલા ચાર મળીને કુલ કપડાં ૯ રૂા. ૧૦૦) ની અંદરનાં કરવાં. અગર બન્ને પક્ષની રાજી-ખુશીથી વરણાના લુગડાં બદલ રૂા. ૧૦૧) એ એક રેકડા પણ મૂકી શકાશે. (૬૭) વરણામાં મુકેલી રોકડ રકમ તથા તમામ ચીજો ઉપર કન્યાને હક્ક છે. તેથી આ પ્રસંગે જે રકમ રેકડી મૂકવામાં આવે તે કન્યાના નામથી ત્રાહીત શપ્સને ત્યાં જમે કરાવવી. અને તેનું દિવાળીના આણું વખતે ઘરેણું કરાવી કન્યાને આપવું. (આ રકમ પડેલા તરીકે બન્ને પક્ષની એકમતીથી યાજે મુકવાની છૂટ છે) (૬૮)વરણમાં પરચુરણ સામાન મુકવાની વિગત - બચકડી અથવા અતલસનો રેજે એક, નાડી એક રેશમી, અરીસે એક ડાબલી જર્મનની ચાર, પેટી એક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] કાંચકી એક, - હીંગળાકીયું એક, નાડાં તેલા ૧૦) ચાંડલા કસવટની કથળી અથવા મેળીયાને રે એક, હીંગળકનાં પડીકાં બે, એલચી શેર બે લવીંગ શેર ના સેયારી શે. હા, ખારેક શે. શા, રૂા. ૧૧ રેકડા મૂકવા તેની વિગત. રૂા. ૪) વરણાના, રૂા. ૪) પડાના, રૂા. ૨) જુવારના રૂા. ૧) ખાંડ સુખડીને. - (૬૯) લગ્ન નિમિત્તે કન્યાનું ફુલેકું ચડાવવાને તથા ચુંદડી ઓઢાડવા જવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. તે બદલ ચુંદડી ૧ (ધરાળું) મુરતવંતી તથા રૂા. ૧૫ દેઢ ચુંદડીને છેડે વરણ વખતે આપી દેવાં. (૭૦)વર તેરણ આવે ત્યારે તંબેળ છાંટવા નિમિતે ફકત કન્યાએ કંકુના છાંટા નાખવા અથવા ફુલહાર મેકલ. આ વખતે સાલા છૂટામણ નિમિત્તે કંઇ પણ લેવું દેવું નહિ, * (૭૧) માયરામાં વર અને કન્યાની પાસે તદન નજદીકમાં કઈ પણ પુરૂષ કે સ્ત્રીએ બેસવું નહિ. અને હથેવાળામાં કાંઈ પણ રેકડ રકમ આપવી નહિં; પરંતુ હથેવાળા નિમિત્તના રૂા. ૪) ચાર ખુલ્લી રીતે વરવાળાએ કન્યાવાળાને મજરે આપવા. તે સિવાય બીજું કાંઈ પણ આપવું–લેવું નહિ. (૭૨) લગ્નની આખી રાતમાં વરને ભાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ]. એસારવાનો રિવાજ બંધ કરવામાં આવે છે, તેમજ જાન રહે ત્યાં સુધી જાનને દિવસ છતાં જમાડી દેવાનું ઠરાવવામાં આવે છે, (૭૩) વર-કન્યા પહેલી વખતે એક–એકી રમે ત્યારે રૂ. ૧ થાળીમાં નાખો, ત્યાર પછીની એકીબેકી વખતે રૂપાનાણું કે વીંટી કંઇ પણ આપવું–માગવું નહિં (૭૪) ચેરીને ખર્ચ કન્યાના બાપને શીર છે, પરંતુ ચોરી વહેવરામણ તથા અખીયાણાના શ્રીફળ બદલ રૂા. ૧) વરવાળાએ આપ. (૭૫) ચેરીમાં કંસાર વખતે સાભાગ્ય આપવા નિમિત્તે કંઈ પણ આપવું-લેવું. નહિ, તેમજ ચેરી વખતે થાળ ધોવરામણ તથા કંસાર-પીરસામણ સામસામું વાળવું. તેમજ અંગુઠે થોભવા કેતનિમિતે કાંઈ પણ રોકડ લેવા-દેવાનું બંધ કરવામાં આવે છે. (૭૬) લગ્ન પછી બીજે દિવસે કન્યાનું | -જળવા જાય તે વખતે વર તરફથી જમાવાને રિવાજ બંધ કરવામાં આવે છે. તે બદલ શીખના રૂા. ૨ અને આણુના શ્રીફળને રૂા ૧, મળી કુલ રૂા. ત્રણ કન્યા વાળાને આપવા. અને કન્યાને માથું ગુંથામણના રૂ. ૪) વરવાળાએ આપવા તેથી વધારે કઈ આપવું નહિ. (૭) આણ વખતે કન્યાના માધ્યમાં આપવાની વિગત. સુખડી છે. ૧. સેવાસે ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] એ ઉપરાંત શ્રીફળ એક તથા લવીંગ, એલચી, ચાંડલા અને નાડા છડી ખેાળામાં પુરવાં. તે સિવાય ખોળામાં બીજું કંઈ પણ આપવું નહિ. (૭૮) હરખ જમણ વખતે કન્યાને ભાણે બેસવા તેડી જવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ તે નિમિત્તે કુલવીટી પાનવીટી બદલ રૂા. ૨૦ વરવાળાએ આપવા, (૭૯) ખારેક નિમિત્તે કઈ ગામમાં પૈસા લેવાતા હોય તે તે લેવાનું બંધ કરવામાં આવે છે. તેમજ મહાઝને પણ ખારેક બદલ કંઈ લેવું નહિ. પરંતુ સામૈયાની તથા અલવા કલવાની ખારેક બદલના રૂા. પાંચ વરવાળાએ કન્યાવાળાને આપવા (૮૦) જાનમાં વરવાળા જેટલાં ગાડાં લાવે તેટલાને બન્ને વખતના ભાડાને તથા ખડ-ખાણનો ખર્ચ વરવાળાને શીર છે. જે ઘોડાં લાવે તે તેના જોગાણુ તથા ખડને ખર્ચ પણ વરવાળાને શીર છે. જે કન્યાવાળાની મરજી હોય તો બન્ને વખત યા એક વખત પિતાના તરફથી ગાડાં મોકલે તે તેને પ્રતિબંધ નથી. (૮૧) ઉપર જણાવ્યા સિવાયના બાબમાં નીચે મુજબ વરવાળાએ કન્યાવાળાને આપવું. રૂા. બે ત્રણ જુહારને ના વરવાની ગોઠને. સેપારી શે, ૧૦ લવીંગ શેર છે એલચી ૧) નવટાંક ઉપર જણાવ્યા સિવાય માંડવાની લાણીનું તથા નેતરની લાણીનું તથા વરવાણી સંતાડવા નિમિત્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] સેપારી વિગેરે કાંઈ પણ કન્યાવાળાએ લેવું નહિ. અને વરવાણું સંતાડવી નહિ. (૮૨) લગ્ન પ્રસંગે વરવાળએ ચા નિમિત્તે માંડવે નેતર નહિ. તેમ કન્યાને તે નિમિત્તે કંઈ પણ આપવું નહિ. (૮૩) લગ્નના કોઈ પ્રસંગમાં કઈ પણ વખતે, કઈ પણ સ્ત્રીએ ફટાણું ગાવાં કે ગવરાવવાં નહિં, (૮) પરણ્યા પછી ને બીજે દિવસે વરને ચાંદલો કરવા આવે ત્યારે ચાંદલો કરવા આવનારને કંઈ પણ રેકર્ડ આપવું નહિ. (૮૫) બહારગામથી જાન આવે તેને ત્રણથી પાંચ ટંક રેકી રજા આપવી. (હરખ જમણ તેમજ શીરામણીનાં કેને તેમાં સમાવેશ થાય છે.) (૮૬) ગામમાં ને ગામમાં જાન જમાડવાનો રિવાજ હોય તે બે ટંક જમાડવી. (૮૭) જાન પરગામ ગયેલ હોય ત્યાં વરવાળા તરફથી લાણું–બીડું કે વરઠી-સંધ કરવાની માગણી કરવામાં આવે તે તેની ખુશાલીમાં નીચેની વિગતે ત્યાંના મહાઝને નકરે લઈ રજા આપવી. (૧) કેઇ પણ જાતનું ઠામ કે જણસનું લાણું કરવું હોય તે રૂા. ૧૧, (૨) સંધનું જમણ કરવું હોય તે રૂા. ૧૫. (૩) લાણું અને સંધ મને કરવાં હોય તે રૂા. ૨૫. () વૉહી કરવી હોય તો રૂ. ૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] લાણુ અને કરવાં હાય તા (૫) વગેાંઠી અને શ. ૫૧. આ નકરા લગ્ન પ્રસંગની ખુશાલીના હાવાથી મહાઝને તેમાંથી વરવાળાને પાઘડી તરીકે પાછું કઇ આપવું નહિ. (૮૮) ગામમાં વરેાંઠીનાં નેતરાં દેવાને કન્યાને માકલવાના રિવાજ હૈાય ત્યાં કન્યાની લાંનુ કંઇ લેવું—દેવુ નહિ. (૮૯) જે વરયાળા તરફથી વરેાંડી કરવામાં આવે તેા કન્યાવાળા તરફથી જાનને એક દિવસ વધારે રાકવાની છુટ છે. (૯૦) વાંટીની શીરામણી આમન સામન દેવા લેવાના રિવાજ અધ કરવામાં આવે છે. (૯૧ ) ઉત્તર વખતે વાળંદને શીખના વધારેમાં વધારે ા ર, કન્યાવાળાએ વરવાળા પાસેથી અપાવવા. આ શ. એ વાળંદને શ્રીફળ, પાઘડી તથા દીવી વગેરે કુલ મામતના સમજવા, પરંતુ જ્યાં આછુ આપવાના રીવાજ હાય અથવા વાળંદ ન રખાતા હાય ત્યાં આ ઠરાવ બંધન કરતા નથી. (૯૨ ) કુળ ગારને વરવાળા પાસેથી લગ્ન પ્રસંગે શ. ૬) અપાવવા અને જે વરવાળાએ વરેાંઠી કરી હાય તા । ૭), તથા જે વરેાંઠી અને લાણું અને કર્યાં હાયતા રૂ।. ૮) અપાવવા, પરંતુ જે ગામમાં આછુ આપવાના રિવાજ હાય તે ગામમાં વધારે માગવાના કુળગારના હક્ક નથી, આ પ્રસ ંગે કુળગેાર પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] હાથગરણા નીમીત્તે કન્યાવાળાએ કાંઇ પણ પાછુ લેવુ' નહિં. અને કુળગેાર જોહાજર હાય તાજ તેને પાદર શીખ વખતે રૂા. ના વરવાળા પાસેથી અપાવવા, વધારે અપાવવું નહિં. (૯૩) કન્યા પરણામણના રૂા. ૧૫ તથા લગનની રાતની તમામ આખતના શ્રીફળના શ ના, મળી કુલ શ. ૨) એ. કન્યા પરણાવનાર બ્રાહ્મણને અપાવવા, પણ જયાં આછું અપાતુ હોય ત્યાં છુ અપાવવું. (૯૪) રાજ્યના ધણીના લાગેા, તેમજ ઢોલીને લાગા, જે ગામમાં જે પ્રમાણે લેવાતા હોય તે પ્રમાણે વરવાળાએ આપવા, એ ઉપરાંત જ્ઞાતિના મહાઝન દાપાના રૂા. ૭) સાત. તથા શ્રીગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિહિતવર્ધક ફંડમાં રૂા. ૫) લેવા. અને સ્થાનિક ભંડાર, પાઠશાળા, જીવદયા વિગેરે ત્યાં જે ખાતાં હાય તેમા એક દર શ. ૮) આઠ મહાઝને લેવા, આ ખમતમાં વરવાળાની ઇચ્છા વિરૂદ્ધ મહાઝને વધારે લેવાનું દબાણ કરવું નહિં. (૯૫) વરવાળા પાસેથી કન્યાવાળાએ પેાતાના રસાયા કે નાકર-ચાકરને કંઇ પણ અપાવવું નહિ. (૯૬)ગેહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ બંધારણને જવાબદાર ધરા પૈકી એ કાઇ લગ્ન અહારગામ કરવામાં આવે તા જે ગામની કન્યા હ્રાય ત્યાંના મહાઝનનેખમર આપવા અને જે ગામમાં લગ્ન થાય ત્યાંના રીત રીવાજ ઉપરાંત કન્યા દાપાના રૂ! એ અને ગે, વી. જ્ઞાતિ હિતવર્ધક ફંડના શ. પાંચ વરવાળાના લઇને તે રકમ કન્યાના વતનના મહાગ્રનને માકલવી. અને ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] મહાઝને રૂા. ૨) દાપાના જમે રાખી લઈ દેશાવરી જ્ઞાતિહિતવર્ધક ફંડ ખાતાના રૂા. પાંચ તે ખાતાને મોકલાવી દેવા. (૭) ઉતર પ્રસંગે કન્યાવાળાએ શીખમાં તથા કુટુંબ પહેરામણી વગેરેના મળી ઓછામાં ઓછા રૂા. ૧૫ વરવાળાને આપવા, આ ઉપરાંત જે અલવા કલવામાં મુરતવંતી પાઘડી ન મૂકી હોય તે તે નિમિતના રૂા ૧૦) દશ, મળી કુલ રૂપિયા પચીશ ઉતર વખતે આપવા. તે ઉપરાંત વધારે આપવાની કન્યાવાળાને છુટ છે. ઉતરમાં મૂકેલી રકમ તથા ઘરેણું ઉપર વિરેનેજ હક્ક છે. માટે તેવી રકમ તથા ઘરેણુ તુર્ત વરને સ્વાધીન કરી દેવું, કન્યા દાનમાં આપેલી ૨કમ અથવા ઘરેણું ઉતરમાં મૂકવાં નહિં. (૯૮) ઉતરની છાબમાં કન્યાવાળાએ રૂા. ૫૦, સુધી મુકયા હોય તો રૂા. ૧, અને તે ઉપરાંત ગમે તેટલો વધારે ઉતર કર્યો હોય તે રૂા. ૨, વરવાળાની છાબમાં પાછા મૂકવા, (૯૯) કન્યાવાળાએ માઈ માટલામાં લાડવાતથા ગેળપાપડી મળીને કુલ શેર ૨૧ દઈથરા અથવા મેળા સાટા નંગ ૧૧ તથા રૂા ૧) એક રોકડ પુરો. આ ઉપરાંત માઈમાટલું ઉપાડતી વખતે વરવાળાએ કે કન્યાવાળાએ કાંઈપણ લેવું-દેવું નહિ. તેમજ માઈ માટલું બાંધનાર ગાડીવાળાને ખેસ કે પાઘડી બદલ કન્યાવાળા પાસેથી કંઈપણ અપાવવું નહિં. (૧૦૦) વરને છેડે ઝલામણ તથા રીસામણી નિમિતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ] રૂા. ૨) છે. કન્યાવાળાએ આપવા. તેથી વધારે વરવાળાએ માગવું નહિ. વરે છેડે ઝાલવે નહિ કે રિસાવું નહિ; તેમજ ખેળે બેસવું નહિ. (૧૦૧) ગેત્રીજના કરનું વરવાળાને ત્યાં જે પ્રમાણે લેવાતું હોય તે પ્રમાણે કન્યાવાળાએ આપવું. પરંતુ તે રૂા. રાા થી વધારે આપવું–લેવું નહિ. આ ઉપરાંત વર કન્યાની છેડાછેડી છેડામણ, વરમાળ કઢામણ, માઈમાટલું છોડામણ, અને પગે પડામણ એ રીતે ચાર બાબતના મળી રૂા. ૨) છે. કન્યાવાળાએ વરવાળાને આપવા. તે ઉપરાંત વરવાળાએ વધારે માગવું નહિં. ( ૧૨) જાને વિદાય થાય ત્યારે જાનીવાસે માઈ સ્થાપનાની માટલીમાં વરવાળાએ રૂા. ૧) એક નાખે. (૧૦૩) જાને વિદાય કરતી વખતે વરના ગાડામાં કન્યાવાળા તરફથી કોઈને બેસાડવું નહિ. તેમજ તે નિમિતે કંઈ લેવું–દેવું નહિં. (૧૦૪) જાને વિદાય થતી વખતે વમવાળા ભાટ બ્રાહ્મણને વરવાળા પાસેથી એકંદર રૂ, બે સુધી કન્યાવાળાએ અપાવવા. અને પરચુરણ પાદરશીખ તે ગામનામતાઝનના કહેવા પ્રમાણે વરવાળાએ આપવી. (૧૦૫) એક માંડવે એકજ દિવસે બે કન્યા પરણવાની હોય તેવા પ્રસંગમાં સામૈયા વખતે, વરઘોડા વખતે, તેમજ જાનનેવિદાય કરતી વખતે જે કન્યામેટી હોય તેને વર આગળ ચાલે. અને ફઈ ભત્રીજીના સાથે લગ્ન હાયતા ફઈને વર આગળ ચાલે. પરંતુ ખાસ કારણથી બેમાંની ભાટ નામહાઝનના લા. અને પછી રે, બે સ હાય કરતી વખત, વરઘોડા વનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] નાની કન્યાને વહેલી વિદાય કરવી પડે તે તેના વરને પહેલે વિદાય કરી શકાય. (૧૬) નાના કે મોટાગામમાં નાતના દાપાની જે રકમ વરવાળા પાસેથી લેવામાં આવે તે રકમ લેનારાએ ખાનગી ઉપયોગમાં નહિ લેતાં જ્ઞાતિના હિતને માટેજ તે રૂપીયાને ઉપયોગ કરે. (૧૦૭) લગ્નના પ્રસંગમાં વરવાળાએ કન્યાવાળાને એકંદર આપવાના બાબની તપસીલ નીચે પ્રમાણે. અવસર વખતે મજરે દેવાના. ૧) સામૈયા વખતે આચમનને. ૧) લગ્નની રાતના બ૨) જુવારના. તીવાજાના ખર્ચમાં. ૧) અલવા કલવા વખતે. ૪) હથેવાળાના. ૧૧) વરણમાં (ઘાઘરા સાડીની ૧) ચોરી વહેવરામણ. રકમ જુદી સમજવી. ૫) ખારેક બદલના ચુંદડી ઓઢાડવાને. બે ત્રણ જુહારને ૩) આણના બાબના. બે વરવાણુને. ૪) માથું ગુંથામણ ૬) કુળગેર ૨) ફુલવીંટી-પાન વીંટી. ૨) વગવસીલા. આ ઉપરાંત પરણવનાર બ્રાહ્મણ તથા પાદરશીખના રૂપીયા જુદા સમજવા. (૧૦૮) પરણ્યા પછી કન્યાવાળા તરફથી વરવાળા ને ત્યાં કથળી મેલવામાં આવે છે તે પાછળથી ન તાવીજાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] મેકલતાં સાથેજ આપીદેવી તેમાં લાડવા ૧૫, અને પાલકુ માકલાના રીવાજ હાય તા તે આપવું. (૧૦૯) કન્યાને ૧૪ વર્ષની અંદર અને વરને ૧૮ વર્ષની અંદર પરણાવવા નહિં. એટલે કન્યાકાળ પહેાંગ્યેથી તેના વાલીએ કન્યાને પરણાવવી, અને જે કાઇ દાખલામાં કન્યા પુખ્ત ઉમરની થઇ જવા છતાં તેના વાલી કન્યાના લગ્ન કરવામાં ગફલત રાખે તે તે ગામના મહાઅને કન્યાના વાલીને સખ્તાઇ કરવી. (૧૧૦) વરને કન્યાને માંડવે સુવા જવાનું બંધ કરવામાં આવે છે. તેમજ વર અને કન્યાને તેડવા ( ઉચકીને ચાલવા )ના રિવાજ અધ કરવામાં આવે છે. પ્રકરણ ૪ શું (આણા તથા સીમંત સંબધી.) (૧૧૧) કન્યાવાળા તરફથી પેાતાની દીકરીને સાસરેથી તેડી લાવવા માટે દસાયાનું આણુ વાળવા જાય ત્યારે ગાડું' એક અથવા ધાડાં એ લઇજવાં અને ગાડાવાળા તથા વળાવીયા સુધાંત ચાર માણસાએ જવું. ગાડાના ખડ ખાણના ખર્ચ માટે વરવાળાએ દરરોજના આઠ આના મુજમ આપવું. અને ત્રણથી ચાર દિવસ રાખી રજા આપવી. તે વખતે આણામાં કન્યા પક્ષના કુંવારા જમાઇ, વહુ, ભાણેજરૂ અને સગા ભાઇ ભત્રીજાને ગામમાંથી જમવાનુ કહી શકાશે, પર ંતુ તેઓને એ ટક જમાડીને રજા આપવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ _[ ૪૨ ] (૧૧૨) ગામમાંને ગામમાં આણુંવાળવા આવે તેમાં ઉપર મુજબ માણસો લઈ જવાં, અને તેમને એક ટંક જમાડી રજા આપવી. (૧૧૩) આણું પ્રસંગે કન્યાવાળાએ જુવારમાં રૂા. ૨) આપવા અને વરવાળાએ શીખના રૂ. ૩) તથા એક ચુંદડી આપવી. તેડવા જનારે રૂા. બે વાણંદને આપ. ગોઠનું કાંઇ લેવું દેવું નહિ. તેમજ ભાતાની થાળીમાં કાંઇ રોકડ મુકવું નહિ. (૧૧૪) દીવાળીનું આણું વાળવા માટે વરવાળા તરફથી જાય ત્યારે ઘસાયાના આણ પ્રમાણે વરવાળાએ માણસે લઈ જવાં. અને તેજ મુજબ ગામમાંથી સગાં સંબંધીને જમવાનું કહેવું અને તે પ્રમાણેજ રેકી રજા આપવી. (૧૧૫) આ પ્રસંગે વરવાળાએ જુવારના રૂા. ૨) મુકવા. અને કન્યાવાળાએ શીખના રૂા. ૪) આપવા, આ પ્રસંગે વરવાળાએ વાણંદને રૂ ના આપો. તે વખતે વરવાળા તરફથી આણામાં આપવાને લુગડાં લઈ જવાની વિગત– સાડલે અથવા મગાયું એક રૂા. ૫) થી૭ સુધીનું સાડલે એક દસ પચ્ચખાણને. રેશમી પોલકું એક. મળી સાડલા બે અને પિલનું એક આપવું. (૧૧૬) વરણ વખતે સાડી તથા ઘાધરા બદલના રૂપિયા જે મુકાયા હોય તો તે, તથા પાન વાટી-કુલ વીટીના રૂપીયા એકઠા કરી તેનું કન્યાને ઘરેણું કરાવીને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ [[ ૪૩ ] વખતે આપવું. આ પ્રસંગે કન્યાવાળા તરફથી અડધા સાડલાના રૂા. ૧૦ આપવામાં આવે તે, વરવાળાઓ રૂ. ૧૦ આપવા, ને તે એકંદર રૂા. ૨૦ પણ ઉપરની રકમમાં ભેળવીને કન્યાને ઉપર મુજબ ઘરેણું કરાવી આપવું. (૧૧૭) આણુમાં કન્યાના બાપે લુગડાં કરવાં તેની વિગત– સાડલા ૧૧, પલકા ૧૫, ઘાઘરા ૧૧ કરવા. તેમાં વરણાની ચીજે ગણવી નહિ. ઉપરાંત ભરતકામ આપવાનું તદન બંધ કરવામાં આવે છે. (૧૧૮) પેટી, ઢોલી, તળાઈ, અને બેઠું અથવા ગોળી કન્યાના બાપને મુરતવંતા આપવાની ઇચ્છા હોય તે તે આપવાને પ્રતિબંધ નથી. અથવા તે પેટી બદલ રૂા. ૧૦) ઢોલીયા બદલ રૂા. ૫) તળાઇ બદલ રૂા. ૫) અને બેઢા અથવા ગોળી બદલ રૂા. ૫) મળી કુલ રૂ. ૨૫) રોકડા આપવા. (૧૧૯) આ સિવાય કન્યાના બાપ તરફથી ઘરેણું તેમજ રેકડ ગમે તેટલું આપવાનો પ્રતિબંધ નથી. (૧૨૦) ઉપર પ્રમાણે આણું વળાવવાનું અને લખ્યા પ્રમાણે આપવાનું કન્યાના બાપને ફરજીયાત નથી. (૧૨૧) દિવાળીના આણાના શીવરામણના કન્યાવાળાએ ફક્ત રૂા. ૨) લેવા, વધારે લેવું નહિ. પીંજારાનું પીંજામણ કાંઈ પણ લેવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] (૧૨૨) કરીયાવરમાં કરેલાં તમામ લુગડાં, દાગીના તથા રોકડ આણું વળાવતી વખતે કન્યાને સોંપી દેવાં. ( ૧૨૩ ) દીકરીનુ બીજું આણું તેના મા-બાપ તરફથી વળાવવામાં આવે તે વરવાળા તરફથી એ માણસાએ જવું. અને સાડલા એક રૂ।. ૪) ને તથા પેાલકુ એક રૂ।. ૩) નુ કન્યાને આપવું. બીજો કાઇ લાગેા આપવા લેવા નહિ. (૧૨૪) દસાયા, દિવાળી વગેરે દરેક આણાના પ્રસ’ગમાં આણુ વાળવા જનારે ભાતું કાઢવાનું મધ કરવામાં આવે છે. (૧૨૫) સીમંતના પ્રસંગમાં કન્યાવાળાએ એક જોડ કપડાં તથા રૂા. ૧૧) સુધી રોકડા માકલવાનું ઠરાવવામાં આવે છે. જેમાં કર-કરના સમાવેશ થઇ જાય છે. આ પ્રસંગમાં જમણવાર કરવા નહિ, તથા સાંગી ગવરાવવી નહિ, તેમ ઠરાવવામાં આવે છે. HO પ્રકરણ ૫ મું. એક સ્ત્રીની હૈયાતીમાં શ્રીજી સ્ત્રી કરવા બાબત. (૧૨૬) એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી કરવા સામે મહાજન સખ્ત અણગમા ધરાવે છે, છતાં કાઇપણ શખ્સને પ્રમળ કારણસર એક સ્ત્રીની હૈયાતીમાં ખીજા લગ્ન કરવાં હાય તા, પ્રથમના લગ્નને દશ વર્ષ થયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ ] તેણે પોતાના તાલુકાના મહાજનને અરજ કરવી અને તેમનીદ્વારા દેશાવરી મહાજન કમીટીને અરજ કરી તેમની પરવાનગી મેળવવી. કે (૧૨૭) આવા કેસમાં દેશાવરી મહાજન કમીટીએ પ્રથમની સ્ત્રીને ખારાકી પાષાકી બદલ રૂ. એક હજાર, કે વરની સ્થિતિના પ્રમાણમાં વધારે ઓછા મહાજનની ખાંહેધરી નીચે અલાહેદા મુકાવીને—તથા તે ખાઇને ચડેલુ રૂા. ૫૦૦) નું ઘરેણું તેના કબજા ભાગવટામાં સોંપાયાની પાઝી ખાત્રી કરીને પછી યાગ્ય લાગે તે પરવાનગી આપવી. (૧૨૮) એકાઇ કીસ્સામાં પહેલી સ્ત્રીને ભયંકર વ્યાધિ થયા ઢાય, અથવા તેસ્ત્રી વ્યંડળ હેાવાના સમળ કારણથી એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી કરવાની હાય, તે તે શખ્સ પોતાના તાલુકા મહાજન મારૂં ત દેશાવરી મહાજન કમીટીની તે બાબતમાં ખાત્રી કરાવશે તા, તેવા કીસ્સામાં દશ વર્ષોંની અંદર બીજી સ્ત્રી કરવાની પરવાનગી આપવાને દેશાવરી મહાજન વિચાર કરી શકશે. (૧૨૯) આવી અરજીના નીકાલ કમીટી મળતાં પહેલી તકે કરવા. છતાં જે કાઇ શખ ઉપર મુજબ પરવાનગી મેળવ્યા સિવાય બીજી સ્ત્રી કરે તે તેને એક વષૅ જ્ઞાતિ અહાર રાખી ત્યાર બાદ રૂ. એક હજાર દંડના લઇને જ્ઞાતિમાં લેવા. પરંતુ એ આવા કીસ્સામાં તેના પહેલાના લગ્નને દશ વર્ષ થવા પહેલાં અને પરવાનગી મેળવ્યા સિવાય બીજી સ્ત્રી કરવામાં આવે તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ક૬ ] બે વર્ષ જ્ઞાતિ બહાર બહાર રાખી અને રૂા. ૨૦૦૦ બે હજાર દંડના લઈ જ્ઞાતિમાં લેવો. ' (૧૩૦) આવા કિસ્સામાં જે રીતસરની પરવાનગી મેળવ્યા વિના કેઈ શખ્સ એક સ્ત્રીની હૈયાતીમાં બીજી સ્ત્રી પરણવા આવે તો, જે ગામમાં તે પરણવા આવ્યો હેય ત્યાંના મહાજને આ લગ્ન અટકાવીને આગલી કન્યાના ભરણ-પોષણને પાક બંદોબસ્ત કરે અને તેવા કિસ્સામાં દંડની રકમ પણ કન્યાવાળા ગામના તાલુકા મહાજનને લેવાનો અધિકાર છે. અને જે અન્યત્ર આ કીસ્સે બન્યો હશે તે તેવા દંડની રકમ ઉપર તે શન્સ જે તાલુકાને હશે તે તાલુકાની હકુમત રહેશે. (૧૩૧) કઈ પણ શમ્સ પિતાની પરણેતર સ્ત્રીને લગ્ન કરીને તજી ઘે, ત્રાસ વર્તાવે, કે તેને પીયર કાઢી મૂકે, તે કન્યા પક્ષની તેવી અરજ વર પક્ષના તાલુકા મહાજને સાંભળીને વર તરફનું આવું અનિષ્ટ વર્તન અટકાવવાને ઘટતે બંદોબસ્ત કર. અને જે બાઈની સલામતી જોખમમાં જણાયતે પરણનાર શખ્સ પાસેથી તેની સ્થિતિના પ્રમાણમાં બાઈને ખોરાકી–ષાકી અપાવવાં. અને જે તે પ્રમાણે વર તરફથી ખેરાકી પોષાકી નિયમિત ન મળે તે દેશાવરી મહાજન કમીટી માર્કત તેના વસવાટવાળા મહાજનની સહાનુભૂતિ મેળવીને તે ઠરાવનો અમલ કરાવવા અને તેના માટે યોગ્ય કરવાને મહાજનશ્રી મુખત્યાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ છું. ( મરણ સંબંધી ) (૧૩૨) કાઇ પણ માણસનુ મરણ થયા પછી તેના શમની પાછળ બૈરાંએ અજાર સુધી વળાવવા જાય છે તેપ્રસંગે ખૈરાએએ અજાર વચ્ચે જઇ ચાકમાં છાછમ કરવાં નહિ. (૧૩૩) નાના મરણમાં સ્ત્રી અને પુરૂષે સામસામે રાઇ મળવાના રીવાજ કાઇ કાઈ ઠેકાણે છે, તે તદ્દન અધ કરવામાં આવે છે. (૧૩૪) નાના મરણમાં કાઇપણ જાતનુ મિષ્ટાન કરવાના સખ્ત પ્રતિબંધ છે, અને મ્હેમાનાને રોટલી પીરસવામાં આવે તેમાં ઉપર થી પીરસવું નહિ, પરંતુ ઘી ચાપડેલી રોટલી પીરસવી. (૧૩૫) ૫૦ વર્ષ સુધીના મનુષ્યના મરણનો પાછળ કારજનુ જમણવાર કરવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. (૧૩૬) નાના મરણના કારજ ઉપર જે માણસે કાણે આવે તેને વધારે રાકવાં નહિ. (૧૩૭) કારજ ઉપર મેલામાં લખેલા નામવાળા માણસના ધરવાળાએ જવું, વગર નામવાળાએ જવુ નહિં, તેમજ નામવાળાએ બીજાને સાથે લઇ જવા નહિ. (૧૩૮) મરણ પાછળ કારજ નિમિત્તે જમણુ કરવું ઈષ્ટ નથી. છતાં જે કાઇને ૫૦ વર્ષથી માટી ઉંમરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] કેસમાં જમણ કરવું હોય તે ફક્ત એક જ ટંક નાતવરો કર, અને મેમાનને ત્રણથી પાંચ ટકે રજા આપવી. (૧૩૯) ભાત અને દેઈતર આપવાના રીવાજ પૈકી દેઈતર આપવાનો રીવાજ બંધ કરવામાં આવે છે, અને ભાતામાં ચાર લાડવા આપવાનું ઠરાવવામાં આવે છે. (૧૪૦) કઈ પણ શમ્સને ફરજ પાડીને, કઈ પણ અવસરને વિરો, કઈ પણ ગામમાં તે ગામના નાતીલાએ કરાવ નહિ. (૧૧) મા–બાપના ઉત્તરકારના અવસરે તેમના વેવાઈઓએ જમાઇને પાઘડી બદલ રૂ. ૫) સુધી આપવા, અને કુંવારી વહુને પછેડી બદલ રૂા. ૪) આપવા, (૧૪૨) વેશવાળ કર્યા પછી વર ગુજરી જાય તો કન્યાવાળાએ તમામ ચડેલું ઘરેણું કે કંઈ લે–દે થઈ હોય તે તે એક માસની અંદર વરવાળાને પાછું આપી દેવું અને કન્યાને ઘરેણમાં જે કુલ કર્યું હોય તે તે કન્યાવાળાએ રાખવું; કુલ ન કર્યું હોય તો તે બદલ રૂા. ૪) વરવાળાએ કન્યાવાળાને આપવા. સદરહમુદતની અંદર કન્યાવાળા ઘરેણુ વિ. પાછું ન આપે તે તેને યોગ્ય શિક્ષા કરવાને જ્ઞાતિ મુખત્યાર છે. (૧૪૩) કોઇ કન્યાનું વેશવાળ કર્યા પછી દેવાગે તેને વર ગુજરી જાય છે ત્યાર પછી તે પાછી વળેલી કન્યાની સાથે, તેનાં મા-બાપ સાથે, તેમજ તેના પછીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯ ] સાસરીયા સાથે દ્વેષભાવ રાખવાના રીવાજ મહાજન ગેરવ્યાજખી ગણે છે. (૧૪૪)કાઇ પણ પરણેલી સ્ત્રી આણું વળાવ્યા પછી ગુજરી જાય તે તેનાં મા-આપે કરીયાવરમાં આપેલાં લુગડાં તથા ઢાલીયા, તળાઇ, પેટી વિગેરે તેને સાસરેથી પાછાં લેવા નહિ. ઘરે પણ પાછુ લેવું નહિ; પરંતુ લુગડાંમાંથી એક સારી જોડ કન્યાનાં મા—મપે દરે મુકાવવી. (૧૪૫) લગ્ન કરેલ કન્યા એ પીયરમાં ગુજરી જાય અને જે તેનું સાસરાનું ઘરેણું કે વરણાના લુગડાં વિ, તથા પીયરનુ નંગ, પાનેતર કે બીજું અપાયેલ લુગડું' કે ધરેણુ જે કાંઇ કન્યાને પીયર હાય તે તમામ વરવાળાને ત્યાં કન્યાનાં મા-બાપે માકલી દેવું, તેમાંથી કાંઇપણ પીયરવાળાએ રાખવું નહિ. (૧૪૬) એ કન્યા પરણ્યા પછી તેને પીચર ગુજરી જાય અને ત્યારે તેના પીયરવાળાએ રૂા. ૧૦) સુધી ધર્માદા કહ્યો હોય તા સાસરાવાળાએ આપવા. તેથી વધારે કહ્યો હાય અને સાસરીયા આપવા ના પાડે તે તેના પીયરીયાએ આપવા પડશે. (૧૪૭) પીયરનાં આપેલાં ધરેણાં તથા લુગડાં વિગેરે ઉપર–જો મરનાર ખાઇને સતિ હાય તા–તે સંતતિના હ સમજવા. (૧૪૮) કાઇ પણ સ્ત્રી કે પુરૂષના અવસાન વખતે સાત ક્ષેત્રમાં તથા પારેવાની જુવાર વિગેરે જીવદયામાં જે ધર્માદા કહ્યો હેાય તે રૂપીઆ તથા તેનાં સગાં વ્હાલાંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ]. કહેલા ધર્માદાના પરચુરણ રૂપીઆ વિ.તમામ તેના ઉત્તરકારજ અગાઉ ચોગ્ય ઠેકાણે આપી દેવું અને ત્યારપછી તેને નાતે વાસણ આપવાની રજા આપવી. તથા જ્યાં સુધી ધર્માદા આપી જાય નહિ ત્યાં સુધી તેને ત્યાં નાતવાળા કેઈએ પણ જમવા જવું નહિ. (૧૪૯) પુરૂષના મરણ પ્રસંગે વિધવા થનાર સ્ત્રીને માથે નાખવા માટે ઘરમાં સુતરાઉ સાડલે કે હાય તે વેચાતો ન લાવતાં તે નાખો, અને વેચાતે લાવ પડે તે સુતરાઉ કારપાલવ વિનાનો લાવીને નાંખો, રેશમી સાડલો લાવ નહિ. (૧૫) વિધવા થનાર સ્ત્રીને ફરજંદ થયેલ હોય તે તે સ્ત્રીએ વેશ રાખવો નહિ; અને ફરજંદ થયેલ ન હોય તે ૩૦ વર્ષની ઉપરની વયવાળી સ્ત્રીએ વેશ રાખ નહિ. (૧૫૧) મઝીયારા કુટુંબમાંથી કઈ શિખ પુત્ર વિના ગુજરી જાય તે તેની વિધવાની ખરકી–પોષાકી બદલ કન્યાના વાલીની અરજથી ગામની ન્યાતે તેના સાસરીયાની સ્થિતિના પ્રમાણમાં અમુક રકમ વ્યાજે મુકાવવી, અથવા અમુક મહિને બાંધી આપો. વ્યાજે રકમ મૂકાય તે તેનું વ્યાજ તે વિધવા ઉપાડી શકે પરંતુ મૂળ રકમ ઉપર અને તે વિધવાની પાસે તેના સાસરીચાંનું ઘરેણું અથવા સ્થાવર જંગમ મિલ્કત જે હેય તેના ઉપર તેની હૈયાતી બાદ તેના સાસરીયાનો હક્ક છે, પરંતુ પહેલાં કિંવા પછી તેના પીયરીયાને બીલકુલ હક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. વેશવાળ પડતુ મુકવા બાબત. (૧૫૨) કાઇ પણ વર--કન્યાનુ વેશવાળ થવા પછી ખાસ કારણ વીના તેવું નેશવાળ પડતુ મુકી શકાશે નહિ. છતાં જે કાઇ વરપક્ષને તેવુ વેશવાળ તોડી નાખવાને કારણ હાય તે, તેમણે પોતાના તાલુકા મહાજનને અરજ કરવી. અને તેમની મંજુરી મળ્યેથી જ તે સબધથી મુક્ત થઇ શકશે. (૧૫૩ ) આવા સંબંધ તોડી નાખવાને વરવાળા તરફથી અરજ કરવામાં આવે ત્યારે તાલુકા મહાજને તેનાં કારણ સાંભળવાં; અને તેવાં કારણેામાં કન્યાને ભયંકર અસાધ્ય વ્યાધિ થવાની, અથવા કન્યાને વ્યંડળ પણું પ્રાપ્ત થવાની, અગર તેવા પ્રબળ કારણની મહાજનને ખાત્રી થાય, તે તે સંબંધ છુટા કરવાને પરવાનગી આપી શકશે, પરંતુ તેવી પરવાનગી આપતાં કન્યાને જો ઘરેણું–લુગડાં ચડાવ્યાં હશે તે તે કન્યાવાળા પાસેથી પાછા અપાવવા નહિ અને જો લુગડું–ધરેણું કંઇ અપાએલ ન હૈાય તે। મહાઝને વ્યાજબી જણાય તે મુજબ કન્યાવાળાને વરવાળા પાસેથી અપાવવું. (૧૫૪) વેશવાળ તાડી નાખવાને આવાં સખળ કારણ ન હેાય, અને મહાજનની પરવાનગી મળી ન હાય, તે છતાં જો તેવુ વેશવાળ કાઇ રદ કરો તા તેવુ વેશવાળ તાડનાર યાને લગ્ન કરવાના અખાડા કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [ પર ] વર કે વરપક્ષ કે પૈકી જે તેવું પગલું ભરશે તેને તાલુકા મહાજન તાકીદ કરશે. અને છતાં જે તે મહાજનશ્રીની તાકીદને ગણકારશે નહિ તે તે હકીકત દેશાવરી મહાજન કમીટીને જણાવવી અને દેશાવરી કમિટિએ તેનું વેશવાળ બીજુ કોઇ ભૂલથી કરે નહિ, માટે યોગ્ય સ્થળે ખબર આપવા. (૧૫૫) તાલુકા મહાજનની સમ્પત્તિ વિના જે કઈ વેશવાળા છોડી અને બીજે કરશે તે તે ગુન્હો કરનાર વર તથા નવે સંબંધ કરનાર કન્યાવાળાને એક વર્ષ સુધી જ્ઞાતિ વહેવાર બંધ કરવા અને રૂા. ૫૦૦) સુધી દંડ કરવાને તાલુકા મહાજનને અધિકાર છે. અને જે દેશાવરી મહાજનની મનાઈ હુકમનો ભંગ થયો હશે તે વર તથા કન્યા પક્ષના ગુન્હેગારને બે વર્ષ સુધી જ્ઞાતિ-વ્યવહાર બંધ રાખવા અને રૂા. એક હજાર સુધી દંડ કરવો. આ દંડની રકમ ઉપર તેના તાલુકા મહાજનને અધિકાર ગણાશે અને તેવા વેશવાળ કે લગ્નમાં સામેલ થનારને ચગ્ય સજા કરવાને તાલુકા મહાજનને સત્તા છે. (૧૫૬) કાઈ પણ શન્સનું વેશવાળ થયા પછી તે વરને ભયંકર વ્યાધિ થયો હોય, અથવા તેનું નપુંસકપણું માલુમ પડ્યું હોય, અથવા તે વટલી ગયો હોય, તો જે ગામને તે વર હોય તે ગામના તાલુકાના મહાજનની પાસે કન્યાવાળાએ જઇને કન્યાને છુટકારે કરવાની અરજ કરવી. પછી સદરહ તાલુકાનું મહાજન વૈદ અથવા દાક્તરની મદદથી તથા બીજા પુરાવાથી તે. બાબતની પોતાની ખાત્રી કરે અને તેઓને ખાત્રી થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩] કે તે કન્યાને તે વર સાથે પરણાવવી વ્યાજબી નથી તે તે વરને કન્યા છાડી દેવાની મહાજન ફરજ પાડી શકે અને કન્યાવાળે તે વરને ત્યારે જ છેડી શકે. (૧૫૭) ઉપર જણાવ્યા પ્રમાણે કન્યાને છુટકારે થયા પછી કન્યાવાળાએ તે કન્યાને વરના બાપના ગામમાં કે વરના મોસાળના ગામમાં પરણાવવી નહિ, તેમજ કન્યાની ઉમર કરતાં દશ વર્ષથી વધારે ઉમરવાળા વરને પરણાવવી નહિ. (૧૫૮) આવી રીતે કન્યાને છુટકારો થાય ત્યારે પ્રથમના વર તરફથી કન્યાને જે ઘરેણું વગેરે કંઈ અપાયું હોય તે તે વરવાળાને કન્યાવાળા પાસેથી મહાજને અપાવવું અને તે ઉપરાંત રૂા. ૧૦૧) કે મહાજનને યોગ્ય લાગે તેવરવાળાને અપાવવા. અને રૂ. ૨૫) કન્યાવાળા પાસેથી જીવદયામાં અપાવવા. (૧૫૯) વેશવાળ કર્યા અગાઉ વરમાં ઉપર જણાવ્યા મધ્યેને કઈ પણ પ્રકારનો દોષ હોય અને જીણીબુઝીને કન્યાવાળાએ વેશવાળ કર્યું હોય, તો તે બાબતમાં પાછળથી કન્યાવાળાની ફરિયાદ સાંભળવી નહિ, પરંતુ ફરેબના કારણથી એવું વેશવાળ થયું હોય અને પાછળથી કન્યાવાળાના સમજવામાં આવે તો, તેણે તે તાલુકાના મહાજનની પાસે અરજ કરવી; અને મહાજને તે બાબતને પોતાની મરજીમાં આવે તે ઈન્સાફ કર. (૧૬) આવા પ્રસંગમાં નાના તાલુકાવાળાઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] પિતાની નજીકના મોટા તાલુકા સાથે મળીને નિર્ણય કરે. (૧૬) વેશવાળ કર્યા પછી વર બે આંખે આંધળ થયા હોય તે, અથવા કઈ પણ કારણથી પિતાનું ગુજરાન ચલાવી શકે તેમ ન હોય તે, મહાજને વરકન્યાના ગુજરાનને સારૂ વરવાળા પાસેથી વ્યાજબી ૨કમનો બંદોબસ્ત કરી આપી તે કન્યાને પરણાવી દેવાનું કહેવું પરંતુ વર બે આંખે આંધળે થયો હોય તે તે બાબતમાં કન્યાવાળાની અરજથી મહાજન વેશવાળ ફેક કરાવી શકે. (૧૬૨) કોઈ પણ કન્યાવાળે પિતાની કન્યાને છુટકારે કરવા નાત પાસે અરજ કરે તો તેને વધારેમાં વધારે એક વર્ષની અંદર ચોગ્ય જણાય તે ન્યાત ઈનસાફ આપ. (૧૬૩) આવી બાબતમાં વરકન્યાવાળા અંદર અંદર સમજીને વેશવાળ ફેક કરે તો તેમાં મહાજનને વચ્ચે આવવાની જરૂર નથી, પરંતુ બંને પક્ષકારોએ મળીને તે હકીકત મહાજનને જાહેર કરાવી. પ્રકરણ ૮ મું. ધર્મ સંબંધી (૧૬૪)વશાશ્રીમાળી વાણીયાએ જૈનધર્મ પાળવે. જે કઈ જૈનધર્મ સિવાય બીજા ધર્મને અંગીકાર કરે તેની સાથે જ્ઞાતિ સંબંધી કઈ પણ પ્રકારને વ્યવહાર શખા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ [ પ પ ] (૧૬૫) જ્ઞાતિના જમણવારમાં કંદમુળ તથા રીંગણાનું શાક કરવું નહિ, તેમજ રાત્રે જમાડવું નહિ. (૧૬૬) આપણી જ્ઞાતિના કઈ પણ શમ્સ નારાચણમલ તેમજ લીલ પરણાવવાનું કામ કરવું નહિ (૧૬૭) જ્ઞાતિના વરામાં સંસ્થાની પડસુદી તથા રો વાપરવો ઉચિત નથી. (૧૬૮) આપણી સરહદની બહાર રહેનારા અન્ય ધર્મ પાળનારા વીશા શ્રીમાળી વાણીઆની સાથે કન્યા દેવાનો વ્યવહાર કરનાર એવડે ગુન્હેગાર ગણાશે. અને લેવાને વ્યવહાર પણ તન્ન બંધ કરવામાં આવે છે. પરચુરણ બાબતે સબંધી– (૧૬૯) કેઈપણ ઓરત પોતાની પાછળ દિકરી મૂકી ગુજરી જાય અને તે દિકરી તેના મોસાળ ઉછરે, તે બાબતમાં તેનો બાપ કે ભાઈ જો હૈયાત હોય તે તેનું વેશવાળ કરવાનો પ્રથમ હક્ક તેના બાપ કે ભાઈને છે, પરંતુ કોઈ પણ કારણસર તેને ખરાબ ઠેકાણે આપવાને શક દુર થવા માટે તેણે તેના મોસાળીયાની સંમત્તિ લઇને તેનું વેશવાળ કરવું; અને મેસાળીયાં જે વેશવાળ કરે તે તેઓએ તેના બાપની મંજુરી લેવી. કન્યાને બાપ કે ભાઈ હૈયાત ન હોય તે તેના માપના લાગતા વળગતાની સંમત્તિ લઈને મશાળીયાએ વેશવાળ કરવું. બંને પક્ષ વચ્ચે અણબનાવ હોય તો કન્યાના બાપે પોતાના ગામની જ્ઞાતિની સંમત્તિ લઈને વેશવાળ કરવું (૧૭૦) કેટલાએક હરામની દાનતવાળા કોળી-નાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] વિગેરેની કન્યા લઈને બહાર ગામ જઇ વાણીયાની દિકરા તરીકે પરણાવી આવે છે. તેવાઓને તેની જીદગી સુધી નાત બહાર રાખવા, અને તેની સાથે કન્યા લેવા દેવાને વ્યવહાર કાયમને માટે બંધ રાખવે. (૧૭૧) વેશવાળ કરતી વખતે પૂરતની રકમ એલવી નહિ, અને લગ્નને ખર્ચ આપવા સંબંધી પણ કન્યાવાળાની કબુલાત વરવાળાએ લેવી નહિ. (૧૭૨) કન્યાને સામે પરણાવવા લઈ જવાને પ્રતિબંધ કરવામાં આવે છે. (૧૭૩) આ ધારામાં વરવાળા તથા કન્યાવાળાને આપવા અપાવવાની છે જે બાબત ઠરાવેલી છે તે કરતાં બંને પક્ષકારોની સંમતિથી જે કાઈ ઓછું લે તેને માટે આ ધારાથી કાંઈ પણ પ્રતિબંધ થતું નથી. આ ધારે માત્ર વધારે લેનાર દેનારને માટે પ્રતિબંધકર્તા છે. (૧૭૪) આ ધારામાં ખાસ કારણસર કાંઈ પણ સુધારે યા વધારે કરવાની યા કઈ પણ બાબત રદ કરવાની જરૂર જણાય તે દેશાવરી મહાજન કમીટી તેમ કરવા મુખત્યારે છે. પ્રકરણ ૯ મું. સજા પ્રકરણ પરછલ્લામાં તથા પરજ્ઞાતિમાં કન્યા દેનારને ઇન્સાર કરવા બાબત (૧૭૫) આપણી મુકરર કરેલી સરહદ બહાર જે કોઈ પણ માણસ પોતાની દિકરીને કેરીઉતાર આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૫૭] યે તે તે બાબત રૂા. ૫૦૧) પાંચસે એક સુધી વરવાળા પાસેથી દંડના લીધા પછી તેનું લગ્ન થવા દેવું, અને કન્યાવાળાને પાંચ વર્ષ સુધી જ્ઞાતિબહાર રાખ્યા પછી તેની પાસેથી તે તાલુકાના મહાજનની મરજીમાં આવે તે દંડ લઇ તેને જ્ઞાતિમાં લે. . (૧૭૬) ઝાલાવાડ પ્રાંતની સરહદ બહાર અથવા દરિયા ઉતાર કઈ શખ્સ પોતાની કન્યા આપે-ત્યે તે તે વરના રૂા. ૫૦૧) દંડના લીધા પછી તેના લગ્ન થવા દેવાં. અને તે કન્યાવાળાને પાંચ વર્ષ જ્ઞાતિ બહાર રાખ્યા બાદનાતની મરજીમાં આવે તે પ્રમાણે દંડ લઇ તેની સાથે માત્ર જમવા જમાડવાને વ્યવહાર કરવે; પરંતુ તેની સાથે કન્યા લેવા દેવાને વ્યવહાર કરવો કે કેમ તે મહાજનશ્રીને યોગ્ય લાગવા ઉપર રહેશે. (૧૭૭) ઉપરની બંને કલમને ઠરાવ આપણી સરહદમાંથી ગુજરાન ચલાવવાને માટે બહાર ગામ વસતા હોય અને આ ધારાધોરણને અનુસરતા હોય તેઓને માટે લાગુ નથી. (૧૭૮) પરજ્ઞાતિમાં સરહદની અંદર અથવા ઇહાર કેઇ પણ શસ પોતાનીક ન્યા આપે-ચે તો તે વરવાળાના રૂા. ૧૦૦૧) દંડના લીધા પછી તેનું લગ્ન થવા દેવું; તેમ છતાં મહાજનની રજા વીના લગ્ન કરી જાય તો તે દંડ કન્યાના બાપની પાસેથી લે, અને તે વેશવાળ કરનાર કન્યાના મા-બાપ કે જે હોય તેને દશ વર્ષ સુધી નાતબહાર રાખી ત્યાર બાદ નાતની મરજી મુજબ દંડ લઇ તેને નાતમાં લેવાં પણ તેની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. કન્યા લેવા દેવાને વ્યવહાર તે કાયમને માટે બંધ રાખવે. (૧૭૯) ઉપર પ્રમાણે પરહદ કે પરજ્ઞાતિને સંબંધ થયો હોય ત્યારે જે તે કન્યાના ભાઇઓ સગીર ઉમરના હોય તો તેમને ગુન્હેગાર ગણવા નહિ, પરંતુ તેમણે ઉમર લાયક થયા પછી તે બાબત તેમના તાલુકાના મહાઝનને અરજ કરવી. અને તેની નિર્દોષતાની ખાત્રી કરાવી છુટકારો મેળવળે. (૧૮૦) પરછલ્લામાં કન્યા આપનાર-લેનારની સાથે સામેલ રહેનાર શખ્સને જે તેની મદદગારી સાબીત થાય તે તેની પાસેથી કેરીઉતારની હકીકત હોય તે રૂા. ૫૦૧) દંડના લેવા, અને પરજ્ઞાતિમાં કન્યા આપનારના મદદગાર પાસેથી રૂા. ૧૦૦૧) દંડના લેવા તેમજ સદરહુ ળબહારમાં મદદગારને એક વર્ષ જ્ઞાતિબહાર રાખ, અને પરજ્ઞાતિમાં મદદગારને બે વર્ષ જ્ઞાતિબહાર રાખો. ' (૧૮૧) જે શમ્સની સવેલી કન્યા જાય તે શમ્સ તે કન્યાને માટે જે કંઈ ૨કમ કન્યાવાળાને આપી હોય તેમ માલુમ પડે છે તે કરતાં બમણું રૂપીઆ તથા ચડાવેલું ઘરેણું તમામ તેની પાસેથી જે શખ્સની કન્યા ગઇ હોય તેને અપાવવા તે તાલુકાનું મહાજન મુખત્યાર છે અને કંકુકન્યા ગઈ હોય તો ચડાવેલું ઘરેણું તથા તેની આબરૂને નુકશાન બદલ ચોગ્ય લાગે તે રકમ કન્યાવાળા પાસેથી પ્રથમના વરવાળાને અપાવવા મહાજન સુખત્યાર છે. પરંતુ કન્યા સવેલી આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ ] ૨ શખ્સ જો મહાજનનું ક્રમાન માન્ય કરે નહિ તે, જેની કન્યા ગઇ હાય તે શખ્સ ન્યાયની કામાં દાદ માગે તે પ્રસંગે મહાજને આ ઠરાવ પસાર થયેલા પુરવાર કરવા. સવેલા મામત (૧૮૨) કાઇ પણ શખ્સ પોતાની કન્યાનુ વેશવાળ કર્યો છતાં મહાજનની રજા સિવાય સરહદમાં કે સરહદની બહાર, ખીજા શખ્સ સાથે તે કન્યાને પરણાવી દે તા તેની સાથે કન્યા લેવા દેવાના . વ્યવહાર કાયમને માટે મધ રાખવા, અને તેના રૂ।. ૨૦૦૧) બે હજારને એક સુધી દ ંડના લીધા પછી તથા દસ વર્ષ સુધીનાતબહાર રાખ્યા પછી તે ગુન્હેગારના તાલુકાના મહાજનદ્વારા દેશાવરી મહાજનની સત્તાધારી કમીટીને તેણે અરજ કરવી, એટલે તે તેને જ્ઞાતિમાં લઇ શકરો; અને નાતમાં લીધા પછી તેની સાથે માત્ર જમવા જમાડવાના ન્યવહાર રહી શકશે. કન્યા લઇ દઇ શકાશે નહિ. (૧૮૩) સવેલ લાવનાર વરને પાંચ વર્ષ સુધી જ્ઞાતિ અહાર રાખવા, ત્યાર બાદ તેના તાલુકાના મહાજનદ્વારા સમગ્ર મહાજનની કમીટીને તેણે અરજ કરવી, એટલે તે તેને રૂા. ૧૦૦૧) સુધી દંડના લઇને નાતમાં લઇ શકશે, (૧૮૪) સવેલું લાવવામાં તથા આપવામાં સામેલ રહેનારને બે વર્ષ સુધી નાતબહાર રાખવા; અને ત્યાર બાદ રૂા. ૫૦૧) સુધી દંડના લઇ નાતમાં લેવા. (૧૮૫) કાઇ પણ તાલુકાના ઉપર જણાવેલ ગુન્હેગાર આપણા તાલુકા મધ્યેના કાઇ પણ તાલુકામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] અથવા તેના તાબાના ગામમાં જઇને રહે તો તેને પ્રથમના તાલુકાવાળાએ કરેલી શિક્ષાને અમલ તે તાલુકાવાળાએ તેવીજ રીતે કરો અને દંડ વસુલ થાય તે પ્રથમ શિક્ષા કરનાર તાલુકાને આપો. (૧૮૬) જે તાલુકામાં રહીને ઉપર જણાવેલ ગુન્હેગારે એ ગુન્હ કર્યો હોય તે તાલુકાવાળાએ તેને ઠરા વ્યા પ્રમાણે શિક્ષા કરવી અને બધા તાલુકાને ખબર આપવા. દંડને હક્ક તે તાલુકાને સમજવો. પરચુરણ ગુન્હા સંબંધી (૧૮૭) સમુરતાં, લગ્ન, આણું વગેરે જે જે બાબતેમાં માણસે લઈ જવાની સંખ્ય મુકરર કરવામાં આવી છે તે તે બાબતેમાં ઠરાવ કરતાં વધારે માણસે જેની તરફથી લઈ જવામાં આવે તેના દરેક માણસ દીઠ રૂા. ૨) ત્યાંના મહાજને લેવા. ' (૧૮૮) વેશવાળ સંબંધી લુગડાં ચડાવવાના કરેલા ઠરાવ ઉપરાંત જે કંઈ વધારે કિંમતનાં લુગડાં આપશે તેને રૂા. ૨૫) સુધી દંડ કરવામાં આવશે. (૧૮૯) વરણામાં મૂકવાનાં લુગડાં તથા ઘરેણાંના ઠરાવની ઉપરાંત જે ઇલુગડું તથા ઘરેણું મૂકશે તેને રૂા. ૧૦૦) સુધી દંડ કરવા નાત મુખત્યાતર છે.. (૧૦) લગ્નપ્રસંગમાં તેમજ બીજા દરેક પ્રસંગમાં રૂપીઆની જે જે રકમ આપવા લેવાનું ચેસ ઠરાવ્યું છે તે કરતાં જે શમ્સ વધારે રૂપીઆ લેશે તેની પાસેથી તેણે લીધેલા રૂપીઆ તેના સામાવાળને પાછા અપાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ ] તે રકમ ઉપરાંત બીજા તેટલાજ રૂપીઆ સુધી દંડના લેવાને તે ગામની નાત મુખત્યાર છે. (૧૯૧) આણ પ્રસંગે તેમજ સીમંત પ્રસંગે લુગડા આપવાનો જે ઠરાવ કર્યો છે તે કરતાં વધારે લુગડાં મુકશે તેને રૂા. ૨૫ સુધી દંડ કરવા નાત મુખત્યાર છે. (૧૨) ૪૫ વર્ષની ઉમર ઉપરાંતને કોઈ પણ શસ કન્યા લાવે તો તેના રૂા. ૫૦૧)તથા કન્યાના બાપ ના રૂા. ૫૦૧) દંડના લીધા પછી જ્ઞાતિએ તેઓને લગ્નની પરવાનગી આપવી, અને વરને તથા કન્યાના બાપને એક એક વર્ષ જ્ઞાતિબહાર રાખ્યા બાદ જ્ઞાતિમાં લેવા. (૧૩) આ પ્રકરણમાં જે જે બાબતેને માટે ખાસ શિક્ષા ઠરાવવામાં આવી નથી તેવી તમામ બાબતેમાં જે ઠરાવ કરેલો છે તેથી વિરૂદ્ધ કરનારને તે તાલુ કાની નાત ચોગ્ય શિક્ષા કરવા મુખત્યાર છે. આ ધારે સ. ૧૯૮૯ ના વૈશાક વદી ૨ થી રાળા મુકામે મળેલા શ્રી ગેહલવાડ દેશાવરી જ્ઞાતિ સંમેલનમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] શ્રીગોહેલવાડ (દેશાવરી) મહાઝન કમીટી (પ્રતીનિધિઓનાં આવેલાં નામોની યાદી) પાલીતાણું. શા. હીરાલાલ અમૃતલાલ નગરશેઠ વનમાળીદાસ બેચરભાઈ શા. માણેકચંદ રાયચંદ પ્રમુખ. શા. મુળચંદ કરશન વોરા બેચરભાઈ ગાંડાભાઈ મહુવા (૭) તથા તેના તાબાના (૨) ઝવેરી લક્ષ્મીચંદ ઘેલાભાઈ મેતા પીતાંબર હેમચંદ પ્રતીનિધીઓના નામે ચુંટાઈને શંઘવી લક્ષ્મીચંદ લાગુભાઈ હજુ મળ્યાં નથી. દીએારા પુરૂતમ બેચરભાઈ કુંડલા, ગાંધી ઓધવજી પ્રાગજી નગરશેઠ ઝવેરચંદ બહેચરભાઈ શા. દીપચંદ કેશવજી દોશી જગજીવન બાઉચંદભાઈ શા. નાનચંદ ઠાકરશી દેશી પ્રેમચંદ વનમાળી વોરા દીપચંદ જીવન શેઠ ડુંગરશી મૂળજી શેઠ પ્રમાણંદ માધવજી શા. રામજી કાળીદાસ ભાવનગર. શહેર. વેરા ખાન્તિલાલ અમરચંદ શેઠ મગનલાલ ગાંડાભાઈ દેશી જીવરાજભાઈ ઓધવજી શા. મગનલાલ તારાચંદ વેરા જુઠાભાઈ સાકરચંદ શા. મેતીચંદ વીઠલ શેઠ દામોદર ભાણજી વાસા લલ્લુભાઈ પીતામ્બરદાસ શેઠ નાનચંદ કુંવરજી સ્લત રતીલાલ હેમરાજ શા. ફતેચંદ ઝવેરભાઈ શેઠ ચુનીલાલ કુંવરજી અમરેલી. શા. પુરૂષોતમ ગીગાભાઈ મહેતા મંગળજી માણેકચંદ શંઘવી જેચંદ દલીચંદ શંઘવી ધારશીભાઈ ડાહ્યાભાઈ. શેઠ દેવચંદ દામજી ધરૂ ત્રિભવન હેમચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] વળી. રંથાળા. મહેતા કરશનદાસ ગુલાબચંદ શેઠ ગુલાબચંદ હકમચંદ મહતા અનેપચંદ કલ્યાણજી પછેગામ. શા. ગોરધન જીવરાજ શંઘવી ભાઈચંદ મેઘજી શેઠ ગવરધન ફુલચંદ શા. માવજી ગાંગજી તળાજ. ઉમરાળા, શેઠ કેશવજી ઝુંઝાભાઈ શા. દુર્લભદાસ ધરમશી જસાણ છગનલાલ મેરાજ મહેતા છગનલાલ ગોરધન દેશી જગજીવન માણેકચંદ ઘોઘા. ઉના. શંઘવી કાંતીલાલ વીઠલદાસ દેશી માણેકચંદ ધારશીભાઈ પરી ખેડીદાસ ખીમચંદ સાંગાણુ કામળેલ. ઘોઘાબારું. શા ફુલચંદ માવા-સાંગાણુ વેરા મેઘજી હંસરાજ-તણસા શેઠ દીપચંદ ત્રીકમજી-કામળેલ વારૈયા ધરમશી ઝવેર-ત્રાપજ દાઠા. શા. રણછોડ ભીમજી-જસપરા શા. લલ્લુ લાલચંદ શા. માણેકચંદ રામજી-દીઓર શા. ગોપાળજી તારાચંદ ઝાંઝમેર. જેસર, શા. પ્રેમચંદ પુરૂષોતમ શા. બેચર રામજી ખુંટવડા. ટાણુ. ગાંધી જેઠાલાલ ધરમશી શા. ત્રીભવન પ્રાગજી ચીત. હાથસણી. મહેતા વીઠલદાસ હીરાચંદ શા. ઠાકરશી માણેકચંદ બગસરા. દેશી મણીલાલ હીરાચંદ મોખડકા. દેશી સૌભાગ્યચંદ તારાચંદ શા. અમરચંદ નારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] ઘેટી. શા. ભવાન વીરજી ચોક, ગાંધી મગનલાલ ઠાકરશી વાવડી મેટી. શંઘવી છગનલાલ પાનાચંદ નવું ગામ. વોરા રાયચંદ વાલજી ભંડારીયા. શા. હઠીચંદ ગુલાબચંદ પલા શેઠ નાનચંદ મુળચંદ ગારીયાધાર, પારેખ હરગોવીંદ ખેડીદાસ નોંઘણવદર. શા. ધરમશી જેઠા ઠળીયા. શા. કુલચંદ ભગવાન પાલડી. શા. તલકચંદ મેતીચંદ સુરકા મેટા. શા. ન્યાલચંદ ભાઈચંદ વાલય, ગાંધી વીરચંદ હેમચંદ સેદરડા. શા. હરીચંદ ગાંડા વરતેજ. શેઠ વાલચંદ મગનલાલ ચમારડી. મેતા ચત્રભુજ વીઠલ છભાડીયા. ગાધી મગનલાલ જેઠા માણુપર. શા. તલકચંદ ગોકળ પીપરીયા-(માળવીયા). શા. હીરાચંદ મોતીચંદ મામા. મેતા જાદવજી ભાણજી શેળાવદર. શા. દુર્લભજી હંસરાજ વડા. પટેલ કાબાભાઈ ધનજી આંબા. મેતા લાલચંદ હેમચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ [ પ ] તાલુકા મહાઝનના પત્રવહેવારની યાદી. પાલીતાણું–શેઠ ખુશાલ વર્ધમાન વગેરે વિશાશ્રીમાળી મહાઝન સમસ્ત. ઠે. નગરશેઠ વનમાળીદાસ બહેચરભાઈ મુ. પાલીતાણા ભાવનગર–રા અમરચંદ જસરાજ તથા શેઠ ભાયજી અમારા વગેરે વીશા શ્રીમાળી ન્યાત સમસ્ત. ઠેવેરા અમરચંદ જસરાજ મુ. ભાવનગર. મહુવા–શેઠ ગોકળ ગણેશ તથા શેઠ પદમા તારા વગેરે વિશાશ્રી. મહાઝન સમસ્ત ઠેઠ શેઠ સેમચંદ ગાંડાલાલ મુ. મહુવાબંદર. કંડલા-શેઠ વાસણ પ્રેમજી તથા દોશી મેનજી ત્રીકમજી વગેરે વી. શ્રી. ન્યાત સમસ્ત. ઠે. શેઠ રાઘવજી હીરાભાઈ મુ. કુંડલા. શીહોર–શેઠ વાલ અમી પાળ તથા શા. નથુ કલા વગેરે વી. શ્રી. ન્યાત સમસ્ત. ઠે. શેઠ વીઠલ ગાંડાની દુકાને મુ. શીહાર. વળા-મહેતા ગુલાબચંદ જીવાભાઈ વગેરે વીશા શ્રી. મહાઝન સમસ્ત. ઠેમહેતા કરશનદાસ ગુલાબચંદ (ધોળા જં. થઈને) સુ. વળા. ઝાંઝમેર–શા. ગીગા વાલજી તથા શા. રૂપા અમરશી વગેરે વી. શ્રી. વાત સમસ્ત. પિસ્ટ ઉંચડી (તળાજા થઈને) મુ. ઝાંઝમેર, તળાજા–શેઠ ઝુંઝાભાઈ ભીખાભાઈ તથા શેઠ દુર્લભજી ધરમશી વગેરે વીશા શ્રી. મહાઝન સમસ્ત. ઠે. શેઠ કેશવજી ઝુંઝા ભાઈ મુ, તળાજ. અમરેલી-મહેતા જેઠા કુરા તથા મહેતા માવજી હીરજી તથા 4 ડાસા વીરપાલ તથા કેરડીયા વીરચંદ જાદવ વગેરે વીશા શ્રી. ન્યાત સમસ્ત. ઠે. દેશી મંગળજી માણેકચંદ મુ. અમરેલી. દાડા શેઠ ઠાકર આણંદ તથા સલોત ધનજી માણેકચંદ વગેરે વીશા શ્રી. મહાઝન સમસ્ત. ઠે. શેઠ હરજીવન ખીમા મુ. દાઠા. ઘોઘામા–શેઠ નારણુ મુળજી તથા શેઠ જગજીવન ઠાકરશી વગેરે તણસા, ત્રાપજ, જસપરા, દીર વીશાશ્રીમાળી ન્યાત સમસ્ત. ઠેઠ જગજીવન ઠાકરશી (ભાવનગર થઈને) મુ. તણસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [ # ] ચીતળ—મેતા લખમીચંદ્ર જેઠા વગેરે વીશા શ્રીમાળી ન્યાત સમસ્ત. કે॰ મહેતા હીરાચંદ કલ્યાણજીની દુકાને સુ. ચીતળ. બગસરા—દાશી દેવચંદ જેઠા વગેરે વીશા શ્રી. ન્યાત સમસ્ત, ઠે. દોશી સૌભાગ્યચંદ્ન તારાચંદ મુ. બગસરા (ભાયાણીના,) સાંગાણા-કામળેાલ—શા. ફુલચંઃ માવજી તથા શા. ત્રીકમ વાલા તથા પારેખ વળશી ધરમશી વગેરે સાંગાણા-કામળેાલ વીશા શ્રી. મહાઝન સમસ્ત. દે॰ શા. કુલચંદ માવજી ( તળાજા થઇને ) મુ. સાંગાણા રંઘોળા-શેઠ હુકમચંદ કાળીદાસ વગેરે વી, ખારગામના વીશા શ્રી. મહાઝન સમસ્ત. ૪૦ શેઠ હુકમચંદ કાળીદાસ મુ. રધાળા ( ધેાળા જ કશન થઈને ). ગાઘા—શેઠ કાળા મીઠા વગેરે મહાઅન સમસ્ત. ઠે શેઠ કાળા મીઠાની પેઢીમાં સુ. ગાઘા. ઉના—દાશી ધરમશી લીલાધર તથા વાસા હૈમચંદ જીવા વગેરે વીશાશ્રીમાળી મહાઈન સમસ્ત. હૈ ઢાશી માણેકચંદ ધારશી યુ. ઉના. ઉમરાળા——શેઠ છગન મેરાજ વગેરે વીશાશ્રીમાળી ન્યાત સમસ્ત. હૈ શેઠ છગન મેરાજની દુકાને ( ધેાળા જ કશન થઈને ) ૩. ઉમરાળા. પચ્છેગામ—શેઠ મેાનજી રામજી તથા શેઠ વશરામ ડાયા વગેરે વી. શ્રી. ન્યાન સમસ્ત. ઠે॰ શા. ગારધન ફુલચંદની દુકાને ( ધેાળા જશન થઇને ) મુ. પચ્છેગામ. ખુંટવડા——ગાંધી માવજી રતન તથા દોશી હેમરાજ ઠાકરશી તથા દેશી ભુલા રાયચંદ તથા શા. પીતાંબર પુજા વગેરે વીશા શ્રી. ન્યાત સમસ્ત, ૐ ગાંધી જેઠાલાલ ધરમશી ( મહુવા થઈને ) સુ. ખુટવડા–મોટા, ~~~@@@@ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] સંમેલન પ્રસંગે પધારેલા જ્ઞાતિભાઈઓની નામાવલી, (સહીઓની યાદી સાથે) પાલીતાણું. શિક ખુશાલ વર્ધમાન વોરા બેચર ગાંડાભાઈ હા. વનમાળી બેચરભાઈ મેતા પીતાંબર હેમચંદ ઝવેરી લખમીચંદ ઘેલાભાઈ શંઘવી લખમીચંદ ભગુભાઈ દીએરા બેચર વાલજી ગાંધી ઓઘવજી પ્રાગજી હા. પરશોતમ બેચર વેરા મગનલાલ તારાચંદ શેઠ માધવ નથુ શા. દીપચંદ કેશવજી હા, પરમાણુંદ માધવજી શા. વાલજી માધવજી દીએરા પરશોતમ લાલા ઝવેરી જગજીવન વીરચંદ હા. કાનજી પરશોતમ સંઘવી ગોવિંદજી કાળા ગાંધી નરોતમ છગન હા. ચુનીલાલ સાવચંદ દીરા ગંભીરદાસ હરખચંદ શા. નાનચંદ ઠાકરશી શા. ધરમશી જીવણ શેઠ કલ્યાણજી વનમાળી ઝવેરી બેચર માલા શા. માણેકચંદ મેતી હા. અમરચંદ બેચર હા. દેવચંદ માણેકચંદ શા. ભાણજી ડુંગરશી ગાંધી દેવચંદ હાવા શા. મોહન દયાળ હા. મોતીચંદ દુર્લભ ભાવનગર. વોરા જગજીવન અમરચંદ શેઠ ગીરધરભાઈ આણંદજી વારા જુઠાભાઈ સાકરચંદ શા. ઝવેરભાઈ ભાઈચંદ હા. અનેપચંદ ઝવેરભાઈ વેરા ખાન્તિલાલ અમરચંદ, , દોશી જીવરાજ ઓધવજી શા. મુળચંદ કરશન .. .. શા. માણેકચંદ કરમચંદ , શા. પરશોતમ ગીગાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શેઠ ચુનીલાલ કુંવરજી શેઠ નાનચંદ કુંવરજી સંઘવી જેચંદ દલીચંદ શા, દુલભજી હાઉ પારેખ શામજી રામજી શેઠ વર્ધમાન મનજી શેઠ પરશોતમ મોતીચંદ શેઠ દેવચંદ દામજી શા. જાદવજી નરશી શેઠ અનેપચંદ શેવિંદજી શા. નથુભાઈ દેવચંદ ધોળકીયા અમીચંદ દીપચંદ શા. ઓધવજી માવજી શા. ચુનીલાલ મનજી ઝવેરી ફતેચંદ જીવણ શા. નરશીદાસ ગાંડાભાઈ શેઠ કેશવલાલ દામોદર શેઠ છોટાલાલ નાનચંદ શા. કુંવરજી નથુભાઈ શા. નાનચંદ દેવચંદ સંઘવી સચદ વેલચંદ મેતા ધરમશી રતનજી હા. જેચંદ રામચંદ શા. પ્રેમચંદ ભાણજી શા. રતીલાલ દેવચંદ સંઘવી ગેવિંદજી દીયાળ વારા ભગવાન નથુભાઈ પારેખ મનસુખ નાગરદાસ શા. ગુલાબચંદ મેતીચંદ શા. કાળીદાસ પીતાંબર શંઘવી કુંવરજી બેચરદાસ શા. વલભદાસ ભાણજી પારેખ લલુભાઈ ગુલાબચંદ શેઠ ઓધવજી તેજપાલ વેજાણી વને માળ, બેચરસ પારેખ ગોવિંદજી કેશવાજી શા દીપચંદ જેઠાભાઈ શેઠ સેમચંદ ગાંડાલાલ શા. વનમાળી ગંભીરચંદ શા. ત્રીજેવદાસ ફતેચંદ દેશી અમરચંદ ગુલાબચંદ દેશી ગુલાબચંદ વિઠલદાસ દોશી હકીચંદ ઝવેરચંદ દેશી હીચદ મેરારજી ગાંધી મંગળ૭ હરીk. મહુવા. દેશી હીરાચંદ માધવજી દેશી કરશનદાસ ગોરધન વાસા લખમીચંદ દયાળ શા ગુલાબચંદ નથુ દેશી પોપટલાલ હરજીવક દોશી સેમચંદ અચદ ગાંધી શામજી કુંવરજી દેશી પાનાચર હીરાય - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ શેઠ ઝવેરચંદ મેચર દોશી જે માણેકચંદ શેઠ પરમાણુ એચર દોશી માણેકચંદ કાળીદાસ શંઘવી સભાઇ ચઢ શેઠ વાલ અમીપાળ હા. મગનલાલ ગાંડાભાઈ શેઠ વીરચંદ્ન અમીચઢ દાથી વીઠલદાસ વાલજી હા. દુર્લભ વીઠલદાસ વાસા ગલા માથા હા. લલ્લુભાઈ પીતાંબર ઢાશી વેલજી માલજી હા. નાના માથે દ શા. લલુશાઈ મનજી શા. મકું અદરજી હા. હરીચંઢ ભગવાન ગાંધી ગીરધર ગાવિંદજી શા. દેવજી ઘા હા. ધનજી રીકમજી સલાત રતીલાલ હેમરાજ [ 3 ] કુંડલા. શેઠ ડુંગરશી મુળજી ઢાશી પ્રેમચંદ વનમાળી શેઠ જાદવજી જેરામ ઢાશી વનમાળી દામજી શંઘવી વીરજી ગ્રાપળજી શીહાર. મૈતા કરશનદાસ ગુલામચંદ શઘવી ભારત છ શા વીઠલ પંઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શા, નથુ કલા હા. મગન તારાચંદ શા. દલીચંદ હીરાચંદ્ર શા. વીઠલ વેલા હા. માતીચંદ્ર વીઠલ . શા. ઝવેરચદ્ઘ રામજી હા. પ્રાગજી ઝવેરચં ઢાશી કીકા સવર્ણ હા. રોડ લલુભાઈ શા. ઝવેર રામજી શા. પાના, એચર હા. ગેાપાળજી પાનાચંદ શા. હીરાચંદું ગારધન શેઠ ભગવાન ઢાકી હા. માનચંદ્ર મણજી શા. કુંવરજી જીવરાજ વળા. શા ગારધન જીવરાજ મહેતા અને પુ કલ્યાણજી શા. સુંદરજી હીરાચઢ www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શા. નાનચંદ ભવાન જસાણી તારાચંદ વાલજી હા. જગજીવન તારાચંદ શા. રાયચંદ ઓધવજી શા. હરાચંદ ધવજી શા. નરશી રતનજી પંડિત ભગવાનદાસ હરખચંદ મેતા મંગળજી માણેકચંદ મેતા વીરજી ગોપાળજી હા. તારાચંદ ધારશી ધરૂ ત્રિલેવન હેમચંદ અમરેલી. શા. ગુલાબચંદ વછરાજ કેરડીયા વીરચંદ જાદવ હા. દેવચંદ ત્રીકમ દોશી કેશવજી ઝુંઝાભાઈ શા. માણેકચંદ જેચંદ શેઠ ગાંડાલાલ ડાયાલાલ તળાજા. શા. લાલચંદ ગુલાબચંદ શા. છગનલાલ કાળીદાસ શા. બકેર જીવરાજ ઘોઘા. શેઠ ધરમચંદ મગનલાલ શંઘવી રાયચંદ લલુભાઇ શંઘવી કાંતિલાલ વીઠલદાસ પારી વેણીલાલ છોટાલાલ શા. રતીલાલ વલભદાસ શેઠ વીઠલદાસ ધરમચંદ શા. ગીરધરલાલ જીવરાજ શીતલ, મહેતા વીઠલદાસ હીરાચંદ ધરૂ જેઠાભાઈ માવજી શા હેમતરામ વશરામ ધરૂ રતીલાલ કેશવજી બગસરા. દેશી સાભાગ્યચંદ તારાચંદ શા મણલાલ હીરાચંદ - ઉમરાળા. જસાણી છગન ખેરાજ : દેશી રામજી વશરામ શા માણેકચંદ કુંવરજી. હા. દીપચંદ નરશીદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] સત તારાચંદ વીઠલ શા વીઠલ ભાણજી. શા આણંદજી જીવન શંઘવી મેઘજી ભીમજી જસાણી શામજી છગન શા ભાઈચદ હેમચંદ જસાણી જીવરાજ શેરધન જસાણી દયાળચંદ છગનલાલ પછેગામ. એક વનમાળી ડાયા શા ગોપાળજી રહ્યા હા. વનમાળી ગોરધન હા. ગુલાબચંદ નરસી શા જાદવજી રામજી વેરા હીરાચંદ મુલછા શા હરીચંદ લખમીચંદ શા રૂપા માલા હા. ગુલાબચંદ હરીચંદ હા, ગુલાબચંદ નરસી શા પરશોતમ દયાળ શા પોપટલાલ માવજી શા આણંદજી લવજી શા માણેકચંદ માલા હા. ધરમસી આણંદજી. હા. અમીચંદ લલુ શેઠ મોહન રામજી શેઠ રાઘવજી વશરામ હા. માવજી મેતીચંદ હા. વનમાળી ગોરધન મેતા ગોબર મુળા શા જગજીવન અમીચંદ હા. ભવાન વીરજી ઘેટીવાળા ખુંટવડા. ગાંધી માવજી રતન દેશી હેમચંદ ઠાકરશી હા. જેઠાલાલ ધરમશી હા. માણેકચંદ શીયાળ વેજાણું મુળચંદ વેલજી દેશી ભુલા રાઈચંદ હા. મગનલાલ ઓધવજી. હા. કરશન માધવજી ગાંધી ચુનીલાલ અમીચંદ ઉના, દેશી નાનજી હેમચંદ વાસા અભેચંદ હેમચંદ દાઠા. શેઠ ઠાકર આણંદ દેશી માયા લખમીચંદ હા. લલુભાઈ લાલચંદ હા, કેશવજી લાવા સાત માણેકચંદ રાઘવજી મેતા દીપચંદ બેચર હા. દેવચંદ ગુલાબચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] ઝાંઝમેર. શા. ગીગા વાલજી | દોશી રૂપા અમરશી હા. મગનલાલ લાલચંદ હા. ઓધવજી ભાઈચંદ સાંગાણામળેલ. પારેખ વમળશી ધરમશી શા ત્રીકમજી કાળીદાસ હા. મગનલાલ વમળશી હા. જાદવજી દામજી દેશી ગુલાબચંદ સુરચંદ શા કુલચંદ માવજી હા. હકીચંદ ગુલાબચંદ સા, વેરા મેઘજી હંસરાજ શેઠ જગજીવન નરશીદાસ શા ડાયાલાલ જગજીવન શા જીવસજ રમાતી શા મગન ત્રીભાવન શા વનમાળી ભગવાન પજ. વારૈયા ધરમશી ઝવેર શા હીરાચંદ હરજી દર, શા માણેકચંદ શામજી શા ડાયા વર્ધમાન જસપરા. શા રણછોડ ભીમજી શા વનમાળી રામજી રંઘોળા, ચેક હકમચંદ મળીદાસ હા. ગુલાબચંદ હકમચંદ શા પ્રાગજી કાળીદાસ શા માણેકચંદ નાગરદાસ શા મગનલાલ આણંદજી. શા હમચંદ જસરાજ શા માણેચંદ જસરાજ હા. અમૃતલાલ શા ભગવાનલાલ હકમચંદ શા હઠીચંદ તારાચંદ શા પ્રેમચંદ વછરાજ શા માવગ્રહ શામજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Ce ] શા પાનાચંદ ભીખા શા જીવરાજ ભીમજી શા ત્રીભવન ગીરધર શા અમીચંદ મોતીચંદ શા નીલાલ ગાયને શા રામજી વીરજી શા માવજી. માલીચંદ પારેખ વેલચંદ નરશી ભુતીયા. શા તારાચંદ મોહન શા પ્રેમચંદ તલકચંદ શા ઓધવજી કરશન શા રતીલાલ ઓધવજી શા કુરજી પાનાચંદ શા જેચંદ ઓધવજી શા ઉકા ગાંડા શા વીરચંદ ઉકા શા હરીચંદ અમીચંદ શા ભગવાન ઉકા રામા. શંઘવી ભગવાન કુલચંદ શંઘવી ભીખા કેશવજી હા. ગીરધર ભગવાન હા. ત્રીભવન ભીખા શંઘવી માવજી રૂગનાથ શંઘવી દુલભ વીઠલ શંઘવી ઉમેદચંદ લલુ શંઘવી પોપટલાલ ભીખા શંઘવી ત્રીકમલાલ ભીખા પીપરાળી. શા જીવન અમીચંદ શંઘવી પ્રેમચંદ મેઘજી હા. વૃજલાલ જીવન હા. કુલચંદ પ્રેમચંદ શા હમચંદ ગીગા શા પાનાચંદ પરશોતમ હા. અમૃતલાલ હબ હા. હકીચંદ પાનાચંદ શા ગીરધર કરશન શા હિરાચંદ મેજી: શા મુળચંદ બેચર શા ખીમચંદ અમીચંદ શા હીરાચંદ રવજી શા કાંતિલાલ શીવલાલ સંઘવી ઠાકરશી લગન શા ચત્રભુજ હલચંદ શા ભાઈચંદ જીવન શા જયંતીલાલ જીવન શઘવી લાગયદ પ્રેમચંદ શંઘવી રતીલાલ પ્રેમચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ શંઘવી માણેકલાલ મેારારજી શ ધવી જેચંદ ગામર હા. માહન જેચંદ શઘવી ત્રીભાવન માણેકચંદ શા. ડાયાલાલ ગુલામચદ શા. ગેાપાળજી હરખચંદ શા. મેઘજી રહ્યા હા. ત્રીભાવન મેઘજી શા. રાઇચંદ્ર જીવન શઘવી ભગવાન મેઘજી હા. પ્રાગજી ભગવાન શંઘવી નેમચંદ્ર છગન શા. સુદરજી કુંવરજી શા. બેચર નાગજી હા. મેાહન એચર શા. વનમાળી ફુલચંદ શા. છગન કલ્યાણુ શા. મન્ચુ ગલામચ [ ૭૪ ] સાસરા. શા. કુલચંદ લવજી હા. નાનચ હેમચંદ શ થવી જેઠાલાલ ગારધન શા. ગુલામચંદ્ ભાણજી શા. જીવન આણુ દજી વારા અમરચ’દ રાઘવજી શા. કપુરચંદ્દે છગનલાલ શંઘવી મનસુખલાલ જેઠાલાલ શ ધવી ચત્રભુજ જેચંદ વાવડી ( ગજાભાઇની ) શંધવી છગન મેઘજી શા. ઠાકરશી કુંવરજી શઘવી ટપુ છગન શા. પેાપટલાલ ઠાકરશી જરીયા. શા, આધવજી પરશેાતમ હા. અમરચંદ્ર ઓધવજી શા. ગેાપાળજી ઓઘડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શા. મગનલાલ બેચર શા. રતીલાલ નાનચંદ શા. ખર્ચે નાનચંદ ઇશ્વરીયા. • શા. રણછેાઢ પ્રેમચંદ કેરીયા. શા. કરશન ગનાથ હા. જાદવજી કરશન શા. પ્રાગજી આધવજી www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ [ દેવળીયા સંઘવી લખમીચંદ હાવા માલપર શા. ગુલાબચંદ નરશી હા. પ્રેમચંદ ગુલાબચંદ પ ] ગાંગાવાડા શા. મેહન ગાંડા રાજપીપળા શા. ભગવાન ગાંડા શા. લાલચંદ લખમીચંદ હા. લવજી લાલચંદ ગાંધી હરજીવન દેવા હા. હીરાચંદ હરજીવન શા. દામજી ગેબર હા. કુંવરજી ભીમજી દેવગાણુ શા. વીઠલ કલ્યાણ હા. ભીમજી ભાઈચંદ શા. દયાળ વલ્લભજી હા. જીવન દયાળ શા. ભીમજી લાલચંદ અગીયાળી શા. ધરમશી કુલચંદ શા. કુલચંદ કમાં હા. નેમચંદ તારાચંદ પાડાપાણ શા. પ્રાગજી પ્રેમજી રાણીગામ વાસા અમરચંદ પાનાચંદ ટાણા શા. ઘેલા ગગલ હા. માનચંદ મેઘજી શા. માવજી પીતાંબર હા. વીઠલ વીરજી સંઘવી મેઘજી સુંદરજી હા. સવજી કરશન શા. દીપચંદ કુશળચંદ સંઘવી વીરચંદ ઝવેર શા. ધનજી સવાગણ હા. ત્રીભોવનદાસ પ્રાગજી શા. હીરા જસા હા. વીઠલ રામજી શા. ઓધવજી પીતાંબર હા. વીઠલ શા. નાગરદાસ ધરમશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] હાથસણી દોશી વીરચંદ જીવરાજ દેશી ઠાકરશી માણેકચંદ શા, લભજી જીવરાજ વાસા પાનાચંદ કાળા હા. અમરચંદ પાનાચંદ શા. બેચર રામજી જેસર શા. જુઠાભાઈ નેમચંદ શા. હીરાચંદ નાગજી દોશી મુળચંદ માલા હા. નાનચંદ મુળચંદ શા. જીવરાજ વનમાળી દેપલા શા. વછરાજ મોહન હા. નાગરચંદ વછરાજ દોશી ધરમશી મુળચંદ ચાક ગાંધી ઠાકરશી જેઠા હા. મગનલાલ ઠાકરશી શા. મોહનલાલ તારાચંદ શા. વીરચંદ વછરાજ હા. દીપચંદ વીરચંદ ભંડારીયા શા. ગુલાબચંદ દેવા હા. હઠીચંદ ગુલાબચંદ સુરકા-મોટા શા. બેચર જેચંદ હા. પરમાણુંદ શા. ન્યાલચંદ ભાઈચંદ શા. તારાચંદ કાળા શા. કાળા ગગલા હા. પાનાચંદ લલ્લુભાઈ શા. રાઈચંદ કાળા શા. વનમાળી લાલચંદ શા. પરમાણંદ કુંવરજી મહેતા ચત્રભુજ વીઠલ મહેતા કાળીદાસ રાઘવજી હા. ચત્રભુજ ચમારડી મહેતા પ્રેમચંદ વીઠલ મહેતા અમૃતલાલ જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] પાલડી શા. તલકચંદ મેતીચંદ શા. છોટાલાલ નાનચંદ્ર ખોપાળા શા. વીરચંદ જીવન શા. બેચર માધવજી કમળેજ મેતા દીપચંદ ભાઈચંદ શા. વીરચંદ નાનજી મેતા ધનજી મનજી હા. વનમાળી વીરચંદ હા. મુળચંદ ધનજી વરતેજ શા. હઠીચંદ ડાયા શા. બાબુલાલ જીવન હા. દેવચંદ હઠીચંદ પંચપરા શંઘવી જાદવજી પીતાંબર શંઘવી નાનચંદ પેલા હા. નાગરચંદ જાદવજી હા. અમુલખ નાનચંદ શંઘવી ચુનીલાલ રતનશી વાવડી-એટી શંઘવી પાનાચંદ પીતાંબર શા. હરજીવન લખમીચંદ હા. છગનલાલ પાનાચંદ શા. ગીરધર રગનાથ બા. શા. હેમચંદ ખીમચંદ શા. અમુલખ ત્રીકમજી હા. લાલચંદ હેમચંદ હા. મુળચંદ રામજી મેખકા શેઠ જીવા ભીખા શેઠ ભવાન જીવા હા. અમરચંદ નારણ હા. લાલચંદ ભવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] પીપરીયા શા. મેહનલાલ દેવચંદ શા. ઓધવજી ઘડ શા પ્રેમચંદ રણછોડ શા. વનમાળી દેવચંદ નવું ગામ (બડેલી) વારા રાયચંદ વાલજી શા. ગીરધર વાલજી શા. કુંવરજી મનજી મોણપર શા. તારાચંદ ગોકળ શા. જીવરાજ માધવજી શા. પેલા ઓધવજી રતનપર (ગાયકવાડી) શા. જસરાજ ધરમશી શા. પ્રેમચંદ વેલચંદ ગારીયાધાર પારેખ ખેડીદાસ લખમીચંદ પારેખ આણંદજી પાનાચંદ હા. હરગેવન ખોડીદાસ. વડીયા સંઘવી રાયચંદ ભાણજી શા. ભીખા રામજી શા. નાગજી પ્રેમજી સંઘવી મેહનલાલ ફુલચંદ ચોગઠ શા. રાયચંદ હરીચંદ શા. ઝવેર ગાંગજી વાસા વલ્લભદાસ નરશી શા. ધરમશી હીરાચંદ શા. અમીચંદ હરીચંદ ધોળા જંકશન શા. હકીચંદ લલ્લુભાઈ શા. અમૃતલાલ લલ્લુભાઈ કેરીયા(નીંગાળા) શા. મગનલાલ નાનચંદ શા. ઠાકરશી દેવચંદ શા, નાગરચંદ દલીચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શા. દ્વીપચંદ પ્રાગજી શા, માતીલાલ ડેાસાભાઈ ગાંધી જેઠાલાલ પરાતમ હા. મગનલાલ જેઠા શા. વીરચંદ ભાઈચંદ સાત સંઘજી ચંદ સલાત કુલચંદ સંઘજી નવાગામ ( પાલડી ) શા. ગાંડાલાલ ડાયાલાલ જીથરી શા. રણુÈાડ વીઠલ પચ્છેગામ-નાનું શા. દલીચંદ છગન રાજપરા-હમીરજીનું ગાંધી ધનજી ખીમચંદ મમરા શા. જાદવજી ભાણજી તરસમીયા શા. ઝવેર વસ્તા હા. નાનચંદું હેમચંદ અકવાડા [ ૯૯ ] નાંઘણવદર શા. ધરમશી જેઠા શા. દીપચંદ ફુલચ દ ચભાડીયા શા. ભવાન વીઠલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગાંધી ભાઈચંદ ભાણુજી હા. લલ્લુ ભાઈચંદ કંથારીયા સલેાત લલ્લુ હરીચંદ્ન સાનગઢ શા. જેચઢ ખુશાલ બરેલી શા. જસરાજ ગીરધર પરવડી શા. ગેાપાળજી લાલચંદ ખારા શા. હરીચંદ બાવા ઘેટી મેતા ભવાન વીરજી રાજપા શા, એચર માનજી હા, માહન બેચર સાંગાવદર શા, મગન ફુલચંદ www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ | ૮૦ ] નવું ગામ (ગાયકવાડી) છાવદર સંઘવી. હરીચંદ નરશી શા. દયાળ ધરમશી શા. માણેકચંદ ઝવેર શા, રાયચંદ એ ઘડી સાડરતનપર સમઢીયાળા-(ભેજાવદર) દેશી મગન ઝવેર શા. હરજીવન જીવરાજ હા. શામજી મગન શા. રતીલાલ મગનલાલ ભદ્રાવળ મેતીસરી શા. હીરાચંદ હાવા શા. મોતીચંદ લવજી ગાંધી મગનલાલ ગાંડા હા. તારાચંદ જીવણ | કુંભણ (ખાખરીયા) માનગઢ શા. ગંભીર ગુલાબચંદ શા. મુળચંદ જેઠા | સરવેડી મઢડા શા. હરીલાલ છગન શા. દુલભજી પ્રાગજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૮૧ ] પુરવણી A શ્રી દેશાવરી તાલુકા અને તેમના તાબાના ગામોની યાદી. પાલીતાણું તાલુકે અને તેના તાબાના ગામે. ૧ પાલીતાણા ૨ ઘેટી ૩ આદપર ૪ લીલીવાળ ૫ દુધાળા ૬ નાનીમાળ ૭ જાલવદર ૮ ચેંડા ૯ ચૅમલ ૧૦ સારીંગપર ૧૧ ડમરાળા ૧૨ ટીંબા ૧૩ સાંઢખાખરા ૧૪ તીસરી ૧૫ માળીયા ૧૬ પાંચપીપળા ૧૭ પરવડી ૧૮ નવગામ ૧૯ ખેડવદરી ૨૦ વીરડી ૨૧ બેલા ૨૨ વેળાવદર ૨૩ પારડી ૨૪ ચારેડીયા મોટું ૨૫ ગારીયાધાર ૨૬ પાંચટોબરા ૨૭ રતનવાવ ૨૮ ચારોડીયા-નાનું ૨૯ માંગુકા ૩૦ આણંદપર ૩૧ પીપળીયા ૩૨ વાવડી–નાની ૩૩ કાચરીયા ૩૪ સુરનિવાસ ૩૫ સુરવિવાર ૩૬ વાવડી–મેટી ૩૭ ભમરીયા ૩૮ માંડવી ૩૯ માનપર ૪૦ પાનસડા ૪૧ ખારડી ૪૨ પાનસડા-જાળીયા ૪૩ વાળુકડ ૪૪ પીથલપર ૪૫ જાળીયા-ખારાવાળ ૪૬ રાણપરડા ૪૭ વડીયા ૪૮ માનગઢ ૪૯ સુરનગર ૫૦ આકોલાળી ૫૧ જમણવાવ પર રતનપર પ૩ જાળીયા ૫૪ ભંડારીયું ઢોકલવું ૫૫ સેંજળીયા પ૬ લેંચડા ૫૭ રાજથળી–મોટી ૫૮ ખીજડીયા ૫૯ મોખડકા ૬૦ માલપરા , ; ૬૧ ભારાટીબા ૬૨ રંડેળા ૬૩ મુંડરખું ૬૪ સગારપરૂં ૬૫ પીપરડી ૬૬ ભાદાવાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સોનપરી ૭૨ અણુડા ૭૫ લાખાવાડ ૭૮ મેઢા ૮૧ રાજપરા ૮૪ રાજથળી–નાની ૮૭ ગરાજીયા-નાનું ૯૦ પાંડેરીયા ૯૩ બેદાને નેસ ૯૬ વર૫ર ૯ હાથસણું [ ૮૨ ૬૭ લુવારવાવ ૬૮ જાંબવાળી ૭૦ પાણયાળી-નાની ૭૧ ભુતીયું ૭૩ પાણયાળી–મોટી ૭૪ માંડવડા ૭૬ માઈધાર ૭૭ લાપાળીયા ૭૯ ઠાડચ ૮૦ રાળગોન ૮૨ સાજણાસર ૮૩ થેરાળી ૮૫ ગરાજીયા ૮૬ ડુંગરપર ૮૮ રહીશાળા ૮૯ વડાળ ૯ ભંડારીયા ૨ સાતાનેનેસ ૯૪ વીજાને નેસ ૯૫ સેવડાવદર ૭ જાળીયું- ૯૮ ગણુળ (કાયાજીનું) ૧૦૦ અયાવેજ ૧૦૧ સનાળા ૧૦૩ રાજપરા ૧૦૪ દેપલા ૧૦૬ સમઢીયાળા ૧૦૭ સાતપડા (ઉંડનું) ૧૯ જાળીયા ૧૧૦ દેદરડા માનાભાઈનું ૧૧૨ ગણેશગઢ ૧૧૩ રૂપાવટી ૧૧૫ સાપ૫ર ૧૧૬ સરવેડી ૧૧૮ કણકોટ ૧૧૯ સરકડીયા ૧૨૧ નવું ગામ ૧૨૨ ખાખરીયા ૧૨૪ હાલ ૧૨૫ નેસડી ૧૨૭ ખારા ૧૨૮ ગુંદરણું ૧૦૨ ચીરોડા ૧૦૫ કાંત્રાળી ૧૦૮ સાતપડા (સમઢીયાળા) ૧૧૧ કંજરડા ૧૧૪ મેસણુકા ૧૧૭ પાડાપાણું ૧૨૦ સમઢીયાળા ૧૨૩ નોંઘણવદર ૧૨૬ ભાલવાવ ૧૨૯ ખીજડીયું લાઠીયાનું ૧૩ર જસપરા ૧૩૫ મારસુપણુ ' ૧૩૮ ઢંઢસર ૧૩૦ કુંભણ ૧૩૧ બડેલી ૧૩૩ જુનાપાદર ૧૩૪ ચેક ૧૩૬ પછેગામ-નાનું ૧૩૭ ધામેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મુઢણા ૧૪૨ અખતરીયા ૧૪૫ રાણપરડા ૧૪૮ ઝડકલુ ૧ ભાવનગર ૪ કમળેજ ૭ વાલુકડે ૧ સીહાર ૪ જીથરી ૧૪૦ પીંગળી ૧૪૩ ઠળીયા ૧૪૬ રાણું ગામ ૧૪૯ છાપરીયાની ભાવનગર તાલુકો અને તેના તાબાના ગામે. [ t૩ ] ૭ સુરકાનાના ૧૦ મઢડા ૧૩ પીપળીયા ૧૬ નવું ગામ ૧૯ ખારી ૨૨ સરકડીયા ૨૫ સખવદર ૨૮ થારાળી ૩૧ દેવગાણા ૩૪ ખરકડી ૨ વરતેજ ૫ તરસમીયા ૧૧ કનાડ ૧૪ પાલડી ૧૭ માંડવાળી–નાની ૨૦ ગુંદાણાં ૨૩ વાવડી ૨૬ વલ ૨૯ અગીયાળી ૩૨ ભડલી ૩૫ મરડી કછ જાળીયુ (દાદલાનું) ૩૮ ખાંટડી ૪૦ ખાખરા-મોટા ૪૧ ખાખરા તાના ૧૪૧ હીપાવડથી ૧૪૪ જેસર ૧૪૭ પા સીહાર તાલુકો અને તેના તાબાના ગામે. ૨ વડીયા ૩ ઉસરડ ૫ સુરકા-મેટા ૬ સાનગઢ ૮ કાજાવદર ૯ જાંખાળુ' ૧૨ પાંચપડા ૧૫ ઉમલ્લા ૩ કરદેજ ૬ અકવાડા ૧ મહુવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૮ ટાણા ૨૧ લવરડા ૨૪ રાજપરા ૨૭ બાખલકુ ૩૦ પાલડી-નાની ૩૩ રબારીકા ૩૬ મકા ૩૯ ભીકડા ૪૨ સમઢીયાળા (પાંજરાપેાળનુ) મહુવા તાલુકો અને તેના તાબાના ગામે. ૨ સથરા ૩ નઇપ www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] ૪ ભાદ્રોડ ૫ એથા ૬ ખુંટવડા–નાના ૭ ખારી ૮ મે સુપર ૯ દુદાણા ૧૦ તરેડ ૧૧ ગુંદરડા ૧૨ ચુણા ૧૩ છાપરી ૧૪ તલગાજરડા ૧૫ અખતરીયા ૧૬ ખરેડ ૧૭ માળીયા ૧૮ ભાણવડ ૧૯ સમઢીયાળા ૨૦ બીલાડા ૨૧ રાભડા ૨૨ નેસવડ ૨૩ ઉમણયાવદર ૨૪ તાવેડા ૨૫ કુંભણ ૨૬ દુધાળા ર૭ ભાદ ૨૮ ગુંદરડી ૨૯ મોભીયાણા ૩૦ બાંભણીયા ૩૧ રામપરા ૩૨ કંડાસ ૩૩ ડુંગર ૩૪ ગોવીંદડી ૩૫ ખેરાળી–મોટી ૩૬ રાજુલા ૩૭ તરેડી ૩૮ કટાસર ૩૯ રોકવા ૪૦ બગદાણું ૪૧ કલોદર ૪૨ ઊંઢડા ૪૩ કોટીયા ૪૪ વાવડી કુંડલા તાલુકે અને તેના તાબાના ગામો. ૧ કુંડલા ૨ ધારગણી ૩ ચલાળા ૪ ચરખા ૫ સીમરણ ૬ જીરા ૭ ભમોદરા-નાનું ૮ ભુવા ૯ જુનાસાવર ૧૦ ભેંસવાડી ૧૧ આંબા ૧૨ સલડી ૧૩ જાંગુડા ૧૪ પાડરસીંગા. ૧૫ ખારા ૧૬ ભેંસાણા ૧૭ બેડીયા ૧૮ કુતાણા ૧૯ રીંગડા ૨૦ કાંકચ ૨૧ ઇંગોરાળા ૨૨ મેંકડા ૨૩ પીપરડી ૨૪ ફીફાદ ૨૫ ઘેબા ૨૬ હીપાવડલી ૨૭ સદર ૨૮ ભમોદરા-મોટું ૨૯ સેલણા ૩૦ વીરડી ૩૧ ઠવી ૩૨ જાદ ૩૩ વાંસીયાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ ] ૩૪ વંડા ૩૫ પીયાવા ૩૬ પીઠવડી ૩૭ ઝીંઝુડા–મેટા ૩૮ ગાધકડા ૩૯ ખાંભા ૪૦ ઝીઝુડા–નાના ૪૧ ખડસલી ૪૨ છાપરી ૪૩ હાડીડા જ વીજપડી ૪૫ ભમર ૪૬ રાજુલા ૪૭ દોલતી ૪૮ મેરીયાણ ૪૯ બેરાળા ૫૦ લેકી ૫૧ કોટડા પર બવાડી ૫૩ ખાલપર ૫૪ ભટવદર ૫૫ પાંચતળાવડા ૫૬ રાજકેટનાનું પ૭ સનાળીયા ૫૮ વાવેરા ૫૯ ધારેસર ૬૦ લીલીયા-મોટા ૬૧ માળીયા. વળા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ વળા ૪ વેળાવદર ૭ મેણુપર ૧૦ ઈંટાળીયા ૧૩ ભેજપરા ૧૬ ભેરણીયા ૧૯ શાપર ૨ કલ્યાણપર ૫ કાનપર ૮ રતનપર ૧૧ પીપળીયા ૧૪ મેવાસા ૧૭ રંગપર ૩ લાખણકા ૬ હળીયાદ ૯ નવું ગામ (સરકારી) ૧૨ પીપરીયા ૧૫ ધરાઈ ૧૮ જલાલપર ઉમરાળા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ ઉમરાળા ૨ તરખાના ૪ ટીંબી ૫ ધોળા-ગામ ૭ ચેગઠ ૮ ચમારડી ૧૦ સમઢીયાળા ૧૧ અલમપર ૧૩ વીરડી ૧૪ બેસડવા ૧૬ હડમતીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ રાજપીપળા ૬ ધેળા જંકશન ૯ ચભાડીયા ૧૨ ઈશ્વરીયા ૧૫ જાવદર www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] પછેગામ તાલુકે અને તેના તાબાના ગામે. ૧ પછેગામ ૨ કંથારીયા ૩ હડમતીયા ૪ સાંગાવદર ૫ લીંબડા ૬ નવું ગામ ૭ રાજપરા ૮ જાલીયા ૯ દુધાધાર ૧૦ કેરીયા ૧૧ સાડારતનપર તળાજા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ તળાજા ૧૪ દકાના ૨ ગોરખી ૩દેવલી ૪ પાદરા ૫ તલસરા ૬ પાવઠી ૭ સખવદર ૮ ફુલસર ૯ વાવડી ૧૦ દેવળીયા ૧૧ કુંઢેલી ૧૨ ભાલર ૧૩ ખંઢેરા ૧૫ ટીમાણા ૧૬ ફેલાવદર અમરેલી તાલુકે અને તેના તાબાના ગામો. ૧ અમરેલી ૨ પીપરીયા (શેખનું) ૩ મતીરાળા ૪ ખીજડીયા ૫ પીપરીયા (માળવીયાનું) ૬ લવારીયા ૭ અકાણું ૮ દેવળીયા નાનું ૯ શેડુભાર ૧૦ વરસડા ૧૧ માચીયાળ–મોટું ચીતળ તાલુકે અને તેના તાબાના ગામે. ૧ ચીતળ ૨ ભીલડી ૪ લુણકી ૫ વાસાવડ ૭ બાબરા ૮ વાંડલીયા ૧૦ દેવગામ ૧૧ લીલવળા ૧૩ સમઢીયાળા ૧૪ ધરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ સારીંગપર ૬ પીપરીયા-ભીમાણીનું ૯ દેવળીયા–મોટું ૧૨ લાખાપાદર www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] બગસરા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ બગસરા ૨ ભાડેર ઘોઘા તાલુકે અને તાબાના ગામે. ૧ ઘોઘા ૨ કેળીયાક ૩ હેઈદડ ૪ લાઠી ૫ પડવા ૬ કરેડા ૭ ખડસલીયા ૮ લાખણકા ૯ રતનપર રઘળા વિગેરે તાલુકે અને તેના તાબાના ગામે. ૧ રંઘોળા ૨ ભુતીયા ૩ ગાંગાવાડા ૪ દેવલીયા ૫ ગઢુલા ૬ પાંચતળાવડા ૭ જરીયા ૮ સણોસરા ૯ ઈશ્વરીયા ૧૦ ઘેલરામાં ૧૧ રેવા ૧૨ વાવડ(ગજાભાઈની) ૧૩ પીપરાળી ૧૪ કેરીયા ૧૫ માલપરા ૧૬ રાજપીપળા ખુંટવડા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ ખુંટવડા ૨ કિકરીયા ૩ રાજાવદર ૪ ગેરસ ૫ મોરંગી ૬ થોરાણા ૭ બેરડી ૮ કાળીલા ૯ વડાળ ૧૦ સાંગાણીયા ૧૧ સેદરડું | ઉના તાલુકે અને તેના તાબાના ગામે. ૧ ઉના ૨ ફાડર ૩ વડવીયાણા ૪ દીવ દાઠા તાલુકે અને તેના તાબાના ગામે. ૧ દાઠા ૨ વાલર ૩ તલી ૪ સેજીયા ૫ બેડકી ૬ ગાધેસર ૭ જગષાર-નાની ૮ બેરી ૯ લીલવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] ૧૦ જાગધાર-મોટી ૧૧ રાણીવાડા ૧૨ કાટકડા ૧૩ ભાટકડા ૧૪ લંગડી ૧૫ લેંઈગા ૧૬ કુંડવી ૧૭ બોરડી ૧૮ ભગુડા ૧૯ ખારડી ૨૦ પાદરગઢ ઘોઘાબારા તાલુકે અને તેના તાબાના ગામે. (તણસા ત્રાપજ દીર જસપરા વિગેરે) ૧ તણસા ૨ સાદર ૩ ભંડારીયા ૪ રાજપરા ૫ વાવડી ૬ નાગધણુબા ૭ પાંચપીપળા ૮ વાપજ ૯ બોરલા ૧૦ પીપરલા ૧૧ સથરા ૧૨ જસપરા ૧૩ અલંગ ૧૪ મણુર ૧૫ શાચીયા ૧૬ મોરચંડ ૧૭ કુકડ ૧૮ મીઠી વીરડી ૧૯ ખદડપર ૨૦ દીર ૨૧ હમીરપરા ૨૨ ચુડી ૨૩ લાકડીયા ૨૪ સાખડાસર ૨૫ બાબરીયાત ૨૬ બેલા ૨૭ સમઢીયાળા ૨૮ નેશીયા * ૨૯ ભદ્રાવળ ૩૦ ભારોલી ઝાંઝમેર તાલુકે અને તેના તાબાના ગામે. ૧ ઝાંઝમેર ૨ ઉંચડી ૩ પીથલપર ૪ મેથળા ૫ ગઢુલા ૬ કેરાળા ૭ પ્રતાપપુરા ૮ વેજોદરા ૯ રાજપરા સાંગાણુ-કામળેલ તાલુકે અને તેના તાબાના ગામે. ૧ સાંગાણું જુના ૨ સાંગાણા નવા ૩ પસવી ૪ છાપરી નવી ૫ છાપરી જુની ૬ હાજીપર ૭ ધાણુ નવા ૮ ધાણ જુના ૯ સાખડાસર ૧૦ કામળેલ જુની ૧૧ કામળેલ નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ બી થશોટ alcohilo In hebre le ગ/ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, www.umaragyanbhandar.com