________________
શ્રી ગોહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તુ
બંધારણ અને ધારાધોરણ.
પ્રકરણ ૧ લે
બંધારણ.
(૧) આધારે। ગાહીાવાડ પ્રાંત (ગેહીલવાડ, કાઠિયાવાડ, ઉંડ, વાળાક, નાધેર, ધાધામારૂ વિગેરે ) માં વસતા વીશાશ્રીમાળી વણીક જ્ઞાતિના છે, એટલે તે ગાહીલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિના સ. ૧૯૮૯ના ધારા’ એ નામે આળખાશે. અને તે મુકરર કરેલી સરહદમાં આવેલાં શિષ્ટ A માં જણાવેલાં ગામામાં વસતા આ જ્ઞાતિ–મધારણને જવાબદાર દરેક વિસાશ્રીમાળી વણીક જ્ઞાતિના ધરા માટે સ, ૧૯૮૯ ના અશાડ શુદ્ઘિ ૨ થી અમલમાં આવશે.
(૨) આ ધારે। પસાર થવા અગાઉના સ. ૧૯૫૨ અને સં. ૧૯૭૯ ના ધારાઓ અને રીવાજો જે આ ધારાના નિયમાથી વિરૂદ્ધ ન હેાય તે તમામ બહાલ રાખી માકીના તમામ રદ ગણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com