SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૩૦ ] (૬૧) બહારગામની જાનમાં વરવાળાએ વધારેમાં વધારે ૩૦ ત્રીશ માણસોને લઈ જવાં. (ગાડીવાળા, વળાવીયા વગેરેની સંખ્યા પણ તેની અંદર ગણવી. ૫રંતુ નાના બાળકને તેની અંદર ગણવાં નહિં) ગામમાં ને ગામમાં જાન જમાડવાનો રિવાજ હોય તો ત્યાં પણ વરવાળાએ ત્રીશ માણસા સુધી લઈ જવા, | (૬૨) જન જમવા આવે ત્યારે નીચે મુજબ - વાર કર. રૂ. ૨) રેકડા, પૈસા ચાર તથા શ્રીફળ બે. (૬૩) અલવાકલવામાં લાવવાની વિગત. ગળપાપડી અથવા બીજું પકવાન શેરઅઢી, દઈથરાં અથવા સાટા (ખાજાં) નંગ ૧૧ ઉપરાંત પવા, ખાંડ, દૂધ અને ધી. અલવાકલવા વખતે ખાવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. ૪) અલવા–કલવામાં વરને પાઘડી એક મુરતવંતી આપી, અથવા તે નિમિત્તે ઉતર વખતે રૂા. ૧૦) આપવા (૬૫) વરવાળાએ અલવા-કલવાના ગામર બેડીયામાં રૂા. ૧) આપવો, તે સિવાય માટલીમાં ખારેક બીલકુલ આપવી-લેવી નહિં. (૬૬) વરણામાં લુગડાં વિગેરે મુખ્યાની વિગત પલકાં ચાર, (તેમાં એક કે અને ત્રણ રેશમી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034830
Book TitleGohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Original Sutra AuthorN/A
AuthorGohelwad Visha Shrimali Mahajan
PublisherGohelwad Visha Shrimali Mahajan
Publication Year1933
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy