Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 46
________________ [[ ૪૩ ] વખતે આપવું. આ પ્રસંગે કન્યાવાળા તરફથી અડધા સાડલાના રૂા. ૧૦ આપવામાં આવે તે, વરવાળાઓ રૂ. ૧૦ આપવા, ને તે એકંદર રૂા. ૨૦ પણ ઉપરની રકમમાં ભેળવીને કન્યાને ઉપર મુજબ ઘરેણું કરાવી આપવું. (૧૧૭) આણુમાં કન્યાના બાપે લુગડાં કરવાં તેની વિગત– સાડલા ૧૧, પલકા ૧૫, ઘાઘરા ૧૧ કરવા. તેમાં વરણાની ચીજે ગણવી નહિ. ઉપરાંત ભરતકામ આપવાનું તદન બંધ કરવામાં આવે છે. (૧૧૮) પેટી, ઢોલી, તળાઈ, અને બેઠું અથવા ગોળી કન્યાના બાપને મુરતવંતા આપવાની ઇચ્છા હોય તે તે આપવાને પ્રતિબંધ નથી. અથવા તે પેટી બદલ રૂા. ૧૦) ઢોલીયા બદલ રૂા. ૫) તળાઇ બદલ રૂા. ૫) અને બેઢા અથવા ગોળી બદલ રૂા. ૫) મળી કુલ રૂ. ૨૫) રોકડા આપવા. (૧૧૯) આ સિવાય કન્યાના બાપ તરફથી ઘરેણું તેમજ રેકડ ગમે તેટલું આપવાનો પ્રતિબંધ નથી. (૧૨૦) ઉપર પ્રમાણે આણું વળાવવાનું અને લખ્યા પ્રમાણે આપવાનું કન્યાના બાપને ફરજીયાત નથી. (૧૨૧) દિવાળીના આણાના શીવરામણના કન્યાવાળાએ ફક્ત રૂા. ૨) લેવા, વધારે લેવું નહિ. પીંજારાનું પીંજામણ કાંઈ પણ લેવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92