Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ એવા સાધુને જીવઘાતના અવસરમાં જીવવિરાધના આભોગનું વિદ્યમાનપણું હોવાથી બીજી છેઃ અનાભોગમૂલા આભોગપૂર્વિકા હિંસા છે. પરંતુ અનાભોગચૂલિકા પણ સંયતોની ચૂલત્રસ જીવોની વિરાધના તજવ્ય કર્મબંધનો અભાવ હોવા છતાં પણ=જીવહિંસાજવ્ય કર્મબંધનો અભાવ હોવા છતાં પણ, લોકનિંઘ થાય જ છે; કેમ કે તેના કર્તાની હિંસાના વ્યપદેશનું હેતુપણું છે. અને તેવો વ્યપદેશ સ્થૂલત્રસ જીવ સંબંધીપણાથી નિજ સાક્ષાત્કારનું વિષયપણું હોવાથી લોકનિંદિત છે એમ અવય છે. અને કેવલીના વચનથી નિશ્ચિત પણ=સાધુ નદી ઊતરે છે તે સ્થાનમાં પૂર્વમાં કહ્યું તે રીતે કેવલીના વચનથી નિશ્ચિત પણ, સૂક્ષ્મત્રસ જીવની વિરાધતા આવી નથી=પૂર્વમાં કહ્યું એવી લોકનિંઘ નથી; કેમ કે તેનો તે હિંસાનો, છઠસ્થ સાક્ષાત્કાર વિષયપણાનો અભાવ હોવાથી હિંસકના વ્યપદેશના હેતુત્વનો અભાવ છે. આથી જ=કદી ઊતરવા આદિમાં કેવલીના વચનથી નિશ્ચિત પણ હિંસા લોકનિંઘ નથી આથી જ, અબ્રહ્મની સેવામાં અનેક સેંકડો, હજારો પંચેન્દ્રિય જીવોનો વિરાધક દેશવિરતિ શ્રાવક જીવ વિરાધક છે એ પ્રમાણેનો વ્યપદેશનો વિષય થતો નથી. અને એક પણ પીપિલિકાના અનાભોગથી વિરાધનામાં જીવ “વિરાધક છે' એ પ્રમાણે વ્યપદેશ થાય છે. અને આભોગમાં સ્વજ્ઞાતિથી જ્ઞાત થયે છતે=આભોગપૂર્વક શ્રાવક પિપીલિકાદિની હિંસા કરે અને શ્રાવકોની જ્ઞાતિથી જ્ઞાત થયે છતે, અપાંક્તય પણ થાય-શ્રાવકો તેને શ્રાવકની પંક્તિમાં અસ્વીકાર કરે તેવો પણ થાય. તેથી તિજ સાક્ષાત્કારના વિષથીભૂત અવિષથીભૂત જીવઘાતનો મહાન ભેદ છે. અન્યથા–તેવું ન માનવામાં આવે તો, અબ્રહ્મસેવી શ્રાવક વ્યાધાદિથી= શિકારી આદિથી, પણ જીવઘાતકપણારૂપે અધિક વક્તવ્ય થાય=અધિક ઘાતક કહેવો પડે શ્રાવકને અધિક ઘાતક કહેવો પડે, ઈત્યાદિ પરની કલ્પનાજાલ અપાત છે; કેમ કે સંયતોને નદી ઉત્તારમાં જલજીવની વિરાધનાનું આભોગમૂલપણું હોવા છતાં પણ આજ્ઞાશુદ્ધપણાને કારણે જ અદુષ્ટપણું છે. ટીકા : यच्च तया न संयमस्य दुराराधत्वं, तस्याः कादाचित्कत्वादालंबनशुद्धत्वाच्च यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वं, तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदां परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव, 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञानं विना दुरत्ययः' इति तु सूक्ष्माष्टकयतनाविधानान्यथानुपपत्त्यैव बाधितम् । परिणामशुद्ध्यर्थं तद्, न तु तदाभोगार्थं - इत्येवं तदाभोगापलापे च स्थूलत्रसाभोगाभ्युपगमोऽप्युच्छिद्येत, तत्रापीत्थं वक्तुं शक्यत्वात्, - चेष्टालिङ्गाभिव्यक्तेः स्थूलत्रसाभोगोऽभिव्यक्त एव - इति चेत् ? पृथिव्यादिजीवाभोगोऽपि जिनवचनाभिहितलिङ्गादाज्ञाप्रामाण्याद्वा किं नाभिव्यक्तः ? व्यक्तीयत्तयाऽनाभोगस्तु मनाक्स्पन्दत्कुन्थुतदनुकारिरजस्त्रुटिपुञ्जेऽपि वक्तुं शक्यते,

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326